SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ મહાઝાભાવિક નવસ્મરણ. માટે જ્યાં સુધી ગ્રહની પીડા રહ્યા કરે ત્યાં સુધી દરરોજ એક હજાર જાપ કરવાથી. સુખની પ્રાપ્તિ થાય છે. ચન્દ્ર, શુક્રની પીડા નિવારણ માત્ર. ૬૯ ૐ હ્રીં નમો હૂિંતા II ચન્દ્ર અને શુક બંનેની દષ્ટિ પીડાકારી હોય તે વખતે નિરંતર એક હજાર જાપ કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે. બુધની પીડા નિવારણ માત્ર ७० ॐ ह्रीं णमो उवज्झायाणं ॥ બુધની દશા હાનિકારક હોય તે નિરંતર એક હજાર આ મન્ચને જાપ કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે. ગુરૂની પીડા નિવારણ માત્ર ૭૧ ૩૪ શ્રીં નમો આયથિાળ | ગુરૂની દષ્ટિ હાનિકારક હોય તો નિરંતર એકહજાર આ મન્વને જાપ કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે. શનિ, રાહુ તથા કેતુની પીડા નિવારણ માત્ર ૭૨ ૩૪ હ્રીં નમો રોપ વસાહૂ છે આ મન્ટને હરહમેશ એક હજાર જાપ કરવાથી શનિ, રાહુ અને કેતુની દષ્ટિ હાનિકારક હોય તે પણ કાંઈ તે નુકશાન કરતી નથી.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy