SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામત્રના મત્રાસ્નાયે. આ વિદ્યા ચંદન વગેરે દ્રવ્યથી લાકડાના પાટીઆ પર ૧૦૮ વાર નવકારના સ્મરણ સાથે તેનું સ્મરણ કરીને લખવી તથા પાટીઆની સુગંધી પુષ્પ વગેરેથી પૂજન-અર્ચન કરીને સિદ્ધ કરવાથી આ વિદ્યા દરેક પ્રકારના ભયોનું નિવારણ - આ વિદ્યાનું હૃદય કમલમાં ૧૦૮ વાર સ્મરણ કરે તે ચાર ઉપવાસનું ફળ મળે છે. લદાયક વિદ્યા ૪૯ ૩૪ હીં ગત રાત guત સ્વાદ . આ પણ ત્રિભુવન સ્વામિની વિદ્યા છે, તેનું નિત્ય સ્મરણ કરવાથી વાંછિત ફલ તથા લક્ષમીને આપવાવાળી થાય છે. ચારભયનિવારક માત્ર ५० ॐ णमो अरिहन्ताण' धणू धणुं महाधणु महाधणु स्वाहा ॥ . આ મન્ટને પ્રથમ સવા લાખ જાપ કરીને સિદ્ધ કર્યા પછી જરૂર પડે મન્ચના અક્ષરેનું ધ્યાન પોતાના લલાટ વિષે કરે તો ચોર ખંભિત થાય છે અને જમણા હાથથી ખડીથી મન્ચ લખતો જાય અને ડાબા હાથથી ભુસીને મુઠ્ઠી બંધ કરતો જાય અને એ ખ્યાલ કરે કે મારા ડાબા હાથમાં ધનુષ્ય છે, એવી રીતે થોડી વાર લખીને તથા ભુસીને મુઠ્ઠી બંધ કરી જા૫ કરે, જાપ પૂર્ણ થએથી મુઠ્ઠી ઉઘાડીને જે દિશામાં ચોરાદિને ભય હોય તે દિશામાં હાથમાંથી કાંઈ વસ્તુ ફેંકેતો હોય તેવી રીતે હાથ લાંબો કરે તો ચેરના ભયનું નિવારણ થાય છે અને ચાર પલાયન થઈ જાય છે. શુભાશુભ દર્શક યન્ટ ૫૧ ૩ૐ હ્રીં મર્દ નમઃ જ વાત છે. આ મન્ત્રનો જાપ કર્યા પહેલાં રાત્રિએ સુઈ જતાં પહેલાં આખા મસ્તક પર वलयमन्त्रोद्धार:ॐ थम्भेइ जलज्जलणं चिंतियमित्तेण पंचणमयारो। अरिमारिचोरराउलघोस्वसम्गं पणासेउ स्वाहा ॥ –ાતમત્રોડથમ્ ! ભૈરવપદ્માવતીકલ્પ પૃા. ૨૫ - આ મન્નથી ઉપજાવેલા યંત્ર માટે જુઓ ભૈરવપદ્માવતીકલ્પમાં યંત્ર નંબર. ૧૭–૧૮ ૧૯-૨૦-૨૧ની આકૃતિઓ. ૧ “જૈનબાલ મરહૃાા પાઠ છે. ૨. ધ માધળું પાઠ છે. ૩ જૈન બાલ' નમઃ પાઠ નથી. ૪ “શ્રી નવકારવ'માં મસ્તક પર ના બદલે પિતાના હાથમાં ચંદનને લેપ કરવો તેમ લખેલું છે; પરંતુ મારી માન્યતા પ્રમાણે હાથોમાં અગર મસ્તકમાં પણ નહિ, પણ કપાળ પર લેપ કરવાનો હોવો જોઈએ. સંપાદક.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy