SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાભાવિક નવસ્મરણ. ॐ ह्रीं णमो आयरियाणं नाभिं रक्ष रक्ष, ॐ ह्रीं णमो उवज्झायाणं हृदयं रक्ष रक्ष, ॐ ह्रीं णमो लोए सव्वसाहणं ब्रह्माण्डं रक्ष रक्ष, ॐ हीं एसो पञ्चणमोकारो शिखां रक्ष रक्ष, ॐ ह्रीं सव्वपावप्पणासणो आसन रक्ष रक्ष, ॐ ह्रीं मङ्गलाणं च सब्वेर्सि पढमं हवइ मङ्गलं आत्मचक्षुः परचक्षुः रक्ष रक्ष ॥ આ મન્ટને સિદ્ધ કર્યા પછી કાય પડે એકવીશ વાર જપવાથી ગમે તેવા ભયમાં પણ રક્ષા થાય છે. વશીકરણ મન્ન ४० ॐ णमो अरिहन्ताणंअरे अरिणि मोहिणि अमुक मोहय मोहय હ્યat | આ મન્નથી ચોખા અથવા ફૂલને [૧૦૮ વાર મન્ત્રી સ્ત્રીને માથે મૂકવાથી સ્ત્રી વશ થાય છે, વળી આ મન્વનું ૧૦૮ વાર નિત્ય સ્મરણ કરવાથી લાભ થાય છે, પરંતુ લાભને માટે મન્ચ ગણુતી વખતે સમુલં શબ્દ સિવાય મન્ચ ગણવે અને વશીકરણ કમને માટે સમુની જગ્યાએ જે સ્ત્રીને વશ કરવી હોય તેનું નામ મરણ કરવું. ભૂતાદિ ભયનિવારણ મન્ન ४३ॐ ह्रीं अलि आ उ सा सर्वदुष्टान् स्तंभय स्तंभय मोहय मोहय अषय अंधय मुकवत्कारय कुरु कुरु ह्रीं दुष्टान् ठः ठः ॥ જે વખતે દુશ્મન સામેથી હુમલો કરવા આવે તે વખતે આ મન્ટને ૧૦૮ વાર મુઠ્ઠી બંધ કરીને જાપ કરીને તે મુઠ્ઠી દુશ્મનને સામી ઉગામવાથી દુશ્મન નાશી જાય છે. તથા કોઈ બાલક અથવા સ્ત્રીને ભૂત, પિશાચ અગર ચુડેલને ઉપદ્રવ થત હોય તો આ મને મુઠ્ઠી બંધ કરીને ૧૦૮ વાર જાપ કરીને સવાર અને સાંજે ઝાડે-ઉંજે તો ભૂતાદિકને ઉપદ્રવ શાંત થાય અથવા ઈશાન ખુણા તરફ મુખ રાખીને અડધી રાતના સમયે આઠ રાત્રિ પર્વત મન્ત્રની સાધના પ્રથમ કરીને, ૧ “શ્રીનવકાર મહામત્વકલ્પ'માં રમાશે પાઠ છે. માં આ પાઠ છાપેલો નથી. ૩ “શ્રી બરાજગુણ કપમહોદધિમાં ૩૪ éÍ પાઠ છે. ૪ “શ્રી નવકાર મહામત્રંક૯પમાં નો પાઠ . ૫ શ્રી જન બાલગુટકા દુસરા ભાગમાં સદંતાળ પાઠ છે. ૬ “શ્રી મન્નરાજ માં આ પાઠ નથી. ૭ “શ્રી નવકારમાં મુકી મુય એ પાઠ છે. ૮ “શ્રી નવકાર'માં : : : પઠ છે; જયારે જૈનબાલ'માં : : : : એ પાઠ છે.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy