SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમકાર મહામન્ત્રના સબ્બા નાયા. વિચાર કરે કેઃ–“લેાડુમય કાટની ઉપર વમય ઢાંકણું રહેલું છે. આ મહારક્ષા (વિદ્યા) સર્વોપવાને નાશ કરનાર છે. ૭૧ આત્મરક્ષા મન્ત્ર १८ ॐ णमो अरिहन्ताणं 'हाँ हृदयं रक्ष रक्ष हुँ फट् स्वाहा, ॐ णमो सिद्धाणं ह्रीं शिरो रक्ष रक्ष हुं फट् स्वाहा, ॐ णमो आयरियाणं हूँ शिखां रक्ष रक्ष हुँ फट् स्वाहा, ॐ णमो उवज्झायाणं हैं पहि पहि भगवति वज्रकवचं 'वज्रिण वज्रिणि रक्ष रक्ष "हुं फट् स्वाहा, ॐ णमो लोए सबसाहूणं हः क्षिप्रं क्षिप्रं साधय साधय वज्रहस्ते शूलिनि दुष्टान् रक्ष रक्ष 'हुँ फट् स्वाहा, एसो पञ्च णमोक्कारो वज्रशिला प्राकारः, सवपावपणासणी "अमृतमयी परिखा, मङ्गलाणं च सचेसिं महावज्राग्नि प्राकारः, पढमं हव मंगलं " उपरि वज्रशिला, इन्द्रकवचमिदम् आत्मरक्षायै उपाध्यायादिभिः स्मरणीयम् ॥ અર્થાત્--આ ઇન્દ્રકવચ છે, ઉપાધ્યાય આદિએ પેાતાની રક્ષા માટે તેનું સ્મરણ કરવું જોઇએ, ખાતાં, પીતાં, ઉઠતાં, બેસતાં તથા માર્ગમાં જતાં કાઇપણુ જાતની અકસ્માત્ આપત્તિ ઉપસ્થિત થાય તે તે વખતે આ મન્ત્રનું તરત જ મનમાં વારંવાર સ્મરણ કરવાથી ઉપદ્રવ દૂર થાય છે અને પેાતાની રક્ષા થાય છે. વશીકરણ મન્ત્ર ૧૯ ॐ ह्रीं णमो अरिहन्ताणं, ॐ ह्रीं णमो सिद्धाण, ॐ ह्रीं णमो आयरियाणं, ॐ ह्रीं णमो उवज्झायाणं, ॐ ह्रीं णमो लोए सव्व साहू, ॐ ह्रीं णमो णाणस्स, ॐ णमो दंसणस्स, अमुकं मम वश्यं कुरु कुरु स्वाहा ॥ ૧ ‘શ્રી નવકાર મહામન્ત્ર કલ્પ' નામના પુસ્તકમાં જ્ઞ।ની જગ્યાએ ૩૪, ગ્ğની જગ્યાએ હૈં, ૩ ğની જગ્યાએ હૈં, ૪ વષ્રધ્વયંની જગ્યાએ વજ્રવર્ષે, ૫ નિયત્રિંશિ ની જગ્યાએ વસ્ત્રળિ, ૬ ઠ્ઠુની જગ્યાએ હૈં, છ ક્ષિત્રં ક્ષિત્રની જગ્યાએ ક્ષિ×, ૮ ğની જગ્યાએ હૈં, ૯ નોધારો ની જગ્યાએ નમુરારો, ૧૦ અમૃતમયી ની જગ્યાએ અમૃતમયો, છાપેલાં છે પરંતુ તે બધા શબ્દો અશુદ્ધ અને બરાબર યુક્તિ સંગત નહીં હાવાથી ઉપરાક્ત શબ્દો કાયમ રાખેલા છે, ૧૧ વળી પમ વર્ મારું ની આગળના શબ્દો તે પુસ્તકમાં છાપેલા જ નથી. જ્યારે ‘મન્ત્રરાજ ગુણુકલ્પ મહાદધિ’ માં ઉપર પ્રમાણે ના પાડા બરાબર આપેલા છે અને તે યુક્તિ સંગત હોય તેમ મને લાગે છે. -સપાદક ૧ ‘જૈન બાલમુટકા દુસરા ભાગ' નામના પુસ્તકમાં દિન્તાનંતી જગ્યાએ રદન્તાનં પાડે છે. ૨ ‘શ્રી નવકાર મહામન્ત્રકલ્પ' નામના પુસ્તકમાં મોતી જગ્યાએ પ્રથમનાં બધાંએ પદામાં નમો પાડે છે. ૩ ‘જૈન ખાલગુટકા’માં પ્રથમનાં પાંચ પદે સિવાય બીજા એ પા નથી જ્યારે શ્રી નવકાર મહામન્ત્રકલ્પ'માં બધાંએ પદે છે. નાળજ્ઞની જગ્યાએ નાળä પાઠ હાવા જોઇએ, પશુ પ્રતમાં આ પાઠ હાવાથી અત્રે કાયમ રાખ્યા છે. ૫ શ્રી નવકાર મહામન્ત્રકલ્પ’માં વચ્ચેની જગ્યાએ
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy