SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ સમાધિમરણ મરણ ક્યારે આવશે તેની ખબર નથી માટે શીધ્ર આત્મકલ્યાણ કરવું પુત્રવઘુનું દૃષ્ટાંત-શેઠની પુત્રવધુએ મુનિરાજને પ્રશ્ન કર્યો કે આટલી સવારમાં જ ઉતાવળ કેમ? મુનિરાજે ઉત્તર આપ્યો–સમયની ખબર નથી. પછી મુનિરાજે કહ્યું–બહેન! તારી ઉમર કેટલી? પુત્રવધૂ કહે–એક વર્ષની. તારા પતિની? તો કે છ મહિનાની, તારા સાસુની કેટલી ? તો કે એક મહિનાની અને તારા સસરાની કેટલી? તો કે હજુ એમનો તો જન્મ જ થયો નથી. એક પ્રશ્ન ફરી મુનિરાજે પૂછ્યું કે તાજુ ખાઓ છો કે વાસી? પુત્રવધૂએ જવાબમાં કહ્યુંગુરુદેવ, વાસી જ ખાઈએ છીએ. હજુ કંઈ નવી કમાણી કરી નથી. શેઠ આ બધું સાંભળી ઘૂંઆપૂંઆ થઈ ગયા શેઠ તો આ બધું સાંભળીને છક થઈ ગયા કે આ શું બોલે છે? શું હજુ મારો જન્મ જ નથી થયો. શેઠને ઘણો ગુસ્સો આવ્યો અને વહુને ઘરમાંથી બહાર કાઢી મૂકવાનો વિચાર કર્યો. એક
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy