SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર કેટલાંક સ્થાના એ સર્વાં અથવા તા યુટ્સન તપના અથ વાચોસરા તરીકે જ ઘટાવાચા છે. તે પસર્ન ની પૂર્ણાંની તથા મહત્વ પૂર્ણ ભૂમિકા સ્વરૂપે વિચારવા જોઇએ. કાણુ કે સમગ્ર વર્ગ ના કાર્યાત્સગ આવશ્યક તત્વ છે. અભ્યાસ માટે ૨૨૦ જો તમને અમને સૌને આ શરીરનું દેહનું કે માયાનું જ મમત્વ છુટી જાય તે ખાકીના ઉત્સર્ગની ભૂમિકા ઘણી સરળ બની જવાની. કાયાનુ` મમત્વ છે તેા ઉપષિનુ પણ મમત્વ રહે છે, કાયાનુ મમત્વ છે તે! આહારનું પણ મમત્વ છે. તેને બદલે કાય—ત્સગથી કમ –ઉત્સર્ગ એક યાત્રા માનીને જ વ્યુસ તપ આદરશે। તા આપે।આપ આ કાચા જ કને છેડવાનું—તાડવાનું કે નિર્જરા કરાવવાનું એક સાધન બની જશે. -~; ફી-યાદ કરીએ . આ પરિશીલનને :~ ત્યાગ કરો ”-પણ શેને ? “ત્યાગ કરા‘-પણ શેનો ? “ત્યાગ કરા” પણ શેના? ત્યાગ કરે” પણ શેના ભક્તપાન-આહારના “ત્યાગ કરી પણ શેના? કષાય-ધ માન માયા લાભને “ત્યાગ કરે” પણ શેના? “ત્યાગ કરા’-પણ શેના? સૌંસારના નિમિત્તોના કર્માના આ રીતે બાહ્ય અભ્ય તર અને તપના સમન્વય થકી તપ ધની–શ્રાવકના તેરમા વ્યની આરાધના કરી, જિનાજ્ઞા પાલનહાર ખના. કાયાના મમત્વના સમુદાય [કુટુમ્બ]ના ઉપધિ વસ્રાદિના મમત્વના ૦ માત્ર ઉપવાસ કરનાર તપસી નથી, O સ્વાધ્યાયને જ તપ માની કાયકષ્ટ છેાડનાર પણ તપસી નથી જરૂર છે બાહ્ય તપ આચરણા સાથે અભ્યંતર તપના પ્રકાશની– આપણે 'નને આરાધવા સમર્થ બનીએ એજ પ્રભુ પ્રાથના
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy