SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ચિંતન કરવાની કલા २०४ આ તદુલીઓ મરજી એક પણ માછલી તો શું જળજતુ ગળી જવા પણ સમર્થ નથી. છતાં તેના મનમાં જ આવા કુર વિચારો કરતાં જે રૌદ્રધ્યાન કરે છે તેના ફળ સ્વરૂપે કશી પ્રવૃત્તિ કરતે ન હોવા છતાં પણ સાતમી નરકે જાય છે. આ છે રૌદ્રધ્યાનનું દુષ્પરિણામ. સાધુ મહારાજ પણ પફિખ સૂત્રમાં આટલા માટે જ એક પાઠ બોલે છે दुन्निय झागाइं अट्ट रुदाइ परिवजंतो गुत्ता रक्खामि महव्वए पंच આd અને રૌદ્ર બે દયાનને ત્યાગ કરતો [એવે હુ] મનવચન-કાય ગુપ્તિ વડે પાંચ પાંચ મહાવ્રતનું રક્ષણ કરુ છું. (૩) ધર્મધ્યાન - ઘાત ત ધર્મ: દુર્ગતિમાં પડતા જીવોને ધારી રાખે તે ધર્મ અને તે રૂપ ધ્યાન તે ધર્મધ્યાન आज्ञाऽपाया विपाकानां संस्थानस्य च चिन्तनातू इत्थवा ध्येय भेदेन धर्म ध्यान चतुर्विधमू યોગશાસ્ત્રના નવમા પ્રકાશમાં સાતમાં લેકમાં ધર્મધ્યાનના ભેદો દર્શાવેલ છે. (૧) આજ્ઞા વિચચ - સર્વાની આજ્ઞા પ્રમાણભૂત માની તત્વથી અર્થનું ચિંતવન કરવું તે. (૨) અપાય વિચચ – રાગ દ્વેષાદિ વડે ઉત્પન્ન થતાં કર્મના અપાયનું ચિંતન-દુઃખોની વિચારણા કરવી તે અપાય વિચય (૩) વિપાક વિચય – પ્રતિક્ષણ ઉદયમાં પ્રાપ્ત થયેલા કર્મોના ફળની વિચારણા કરવી. સર્વ સુખ દુઃખ કર્મોનું જ ફળ છે. (૪) સંસ્થાન વિચય : અનાદિ અનંત હેકના સ્વરૂપને વિચાર કરે તે - ધર્મધ્યાન માટે બાર પ્રકારની અનિત્યાદિ ભાવના અત્યંત ઉપયોગી છે. આ દયાન ચોથાથી સાતમા ગુણઠાણું સુધી હોય છે. (૪) શુકલધ્યાન – કષાયના ક્ષય અથવા ઉપશમ વડે આત્માને પવિત્ર કરે તે શુકલધ્યાન. જો કે તે ઉત્તમ સંહનનવાળાને એટલે કે તત્વાર્થમાં જણાવ્યા મુજબ વિજ ઋષભ નાચ, અર્ધ વા ૧૪
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy