SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૬] તપ-ચાન –ચિંતન કરવાની કલા जह चिर सचिअ मिघण-मणलाय पवणसहिओ दुअ' डहइ कमि घणममिअ खवेण झणाणला ह तह જે રીતે ચીરકાળના એકઠાં કરેલા કાષ્ઠ [લાકડાં]ને પવનની સાથે રહેલા અગ્નિ બાળી નાખે છે તેમ અનન્ત કરૂપી ઇ ધનને એક ક્ષણમાત્રમાં જ ધ્યાનરૂપી અગ્નિ બાળી નાખે છે. re ધ્યાન તપ શા માટે કરવા જોઈએ ?” આ પ્રશ્નના કેવા ટુંકા અને સરસ ઉત્તર આ શ્લાકમાં જણાવી દીધાકને ખાળવા માટે” ધ્યાન તપના હેતુ જ કર્મ નિરા લખી દીધે.. વળી ક્ષણમાત્રમાં ખાળી નાખે છે તેમ કહ્યું કારણ કે શુકલ ધ્યાન રૂપ તપમાં વતા જીવાત્મા જ ઘાતી-અઘાતી કર્મોને ખપાવે છે, બીજા બધાં તપ મેાક્ષમાના સહાયક ખરા પણ જીવની મુક્તિ અને કેવળજ્ઞાન પ્રાપ્તિ સમયે શુકલધ્યાન તા હાય હાય ને હાય જ, તા હાલમાં આ બધાં આંખે મી'ચીને બેસી રહે છે તેને ધ્યાન ગણવાનું ? કે પછી આ ઘ્યાન કેન્દ્રોના રાફડા ફાટ્યા છે તેને ધ્યાન સમજવું? ધ્યાન ગણવું કાને ? નંદઘનજી મહારાજાએ ધ્યાન માટે સુંદર રૂપક મુકયું છે. એક ભ્રમરી ઇચળને પકડી લાવીને પેાતાના દરમાં મુકે છે, તે રાજ રાજ ઇયળને ડ ખ આપે છે અને તેના ફરતી ગુંજારવ કર્યા કરે છે. ઈયળને પણ વાતાવરણમાં ભ્રમરીનું જ ધ્યાન ગુંજયા કરે છે અને એક દિવસ ઇયળ પણ [શરીર છેડીને] ભ્રમરી બને છે. ભ્રમરી જેવા જ ગુ ંજારવ કરવા માંડે છે. એ રીતે આપણે પણ પ્રભુના ધ્યાનમાં ડુબી ગયા હાઈ એ તા તે પરમ કૃપાળુ પરમાત્માનો તાદાત્મ્ય થકી તેની જ અહિ ત પદ્મવીને પ્રાપ્ત કરનારા અથવા તે સિદ્ધ સ્વરૂપને પામનારા મનીએ. શ્રેણિક મહારાજા અસ'યમી હતા. અવિરતિ પણ હતા. છતાં ત્રિકાળ જિનેશ્વર પૂજા અને એક માત્ર મહાવીર પરમાત્માનું ધ્યાન
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy