SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ કર્યું પછી ત્યાં પણ ખારી રોટલી અને ઈડલી ચટણી યાદ આવે તે તમારે રસ–ત્યાગ કેટલો ગણવો? (૫) કાય કલેશ – તિતિક્ષા. કાયાને અપ્રમત્ત રાખવા માટે વીરાસન, ગોદેહિક આસન, પદ્માસન વગેરે દ્વારા કાય-કલેશ સહન કરે તે. જેથી કાયાને ઉત્સર્ગ સારી રીતે થાય. (૬) સંલીનતા :- સામાન્ય અર્થમાં તે સંલીનતા એટલે શરીરના અંગે પાંગ સંકેચી રાખવા તે પણ વિશેષ અર્થમાં પ્રવૃત્તિ સંકેચ એટલે કે ઈનિદ્રચ–કષાય વગેરેની પ્રવૃત્તિઓ ઘટાડવી. આ તે થઈ છ પ્રકારના બાહ્ય તપની વાત પણ આપણે મુકિતપથ છે ઉપવાસથી ઉસગ સુધી મહાતમા દઢ પ્રહારી એ વૃત્તિ સંક્ષેપ રૂપ બાહ્ય તપની સાથે સાથે અત્યંતર તપ રૂપ ધ્યાનના બળેજ કૈવલ્ય ઋદ્ધિ પ્રાપ્ત કરી હતી. તે તે અત્યંતર તપ पायच्छित विणओ, वेयावच्च' तहेव सज्झाओ झाण उसरगो वि अ अमितरओ तवा हाइ રામાખાચર બોલ્યા કે મુંજાસરને પાદર થઈને નીકળીએ અને કાભાઈને કસુંબે પાયા વિના જવાય કંઈ ? આપા રામા ખાચર કસુંબે રખડી પડશે અને ઝાટકા ઉડશે હો ! તમે તેના સગા માસીયાઈ ભાઈ મામૈયાવાળાની લોથ ઢાળી–હાલ્યા આવો છો ! ફિકર નહીં ભૂકાને કયાં મામૈયા હારે સારાસારી હતી. ઊલટ રાજી થશે. મુંજાસર ગામને સીમાડે પચીસ કઠીને પડાવ થયે. સરદાર ચોટીલાના રામા ખાચર માલશીકાને માલ વાળી હાલ્યા આવે છે. ડીવાર તે સુરજદેવની સ્તુતિ કરી પછી નજરું મું જાસર કેડે ખેંચાણી. જુએ છે. એ ભણે દુધની તાંબડીયું ઝબકી, એ ગેરસના દેણાં આવ્યા. ભણે રોટલીની ત્રાસકું ઝબકી. મુંજાસરને ગલઢેરે કાઠી ભોકાવાળે રામાખાચરના સમાચાર સાંભળી શીરામણ ઉપડાવી મહેમાનું ને છાશું પાવા હાલ્યો આવે છે. ભેગા દહીંના દેણને માખણના પીડાને કંઈ કંઈ લઈને આવે છે. ત્યાં એક માનવી આઘેથી આડે ઉતર્યો કેમ નાજભાઈ? આ લાજ કેની કાઢી તમે?
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy