SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯/૧૧૨૫ ૯ ૩ ભારવાહક હળવો બની જાય છે, તેમ અતિચારો પણ ભાર રૂપ છે. તેને દૂર કરવાથી તે આત્મા પણ નિવૃત્તહૃદય - શાંત થઈ જાય છે. તે ધ્યાન - ધમાદિ ધ્યાનને પામે છે. પ્રશસ્ત ધ્યાનને કરતો તે સુખની પ૫રાને પામીને આ લોક અને પરલોકમાં રહે છે. અહીં જ જીવવા છતાં મુક્તિને પામે છે. • સૂત્ર - ૧૧૨૬ - ભગવનું ! પ્રત્યાખ્યાનથી જીવને શું કામ થાય છે? પ્રત્યાખ્યાન વડે જીવ આવતારનો વિરોધ કરે છે. • વિવેચન : ૧૧૨૬ - એ પ્રમાણે અશુદ્ધમાન થતા પ્રત્યાખ્યાન કરવું જોઈએ. તે કહે છે - મૂલગુણ અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન રૂપથી આશ્રવ દ્વારોનો વિરોધ થાય છે કેમકે તેનો હેતુ આશ્રવ નિરોધ છે. પૂર્વ સંચિત કર્મના ક્ષયથી તેને મોક્ષના અંગ રૂપે અન્યત્ર કહેલ છે.“જિનવરે ઉપદિષ્ટ આ પ્રત્યાખ્યાનને સેવીને અનંતા જીવો શાશ્વત સુખ રૂપ મોક્ષને પામેલા છે.” • સૂત્ર - ૧૧ર૭ - ભગવાન ! સ્તવ, સ્તુતિ અને મંગલથી જીવને શું પ્રાપ્ત થાય છે? સ્તવ, તુતિ અને મંગલથી જીવને જ્ઞાન, દર્શન, સાશિ સ્વરૂપ બોધિનો લાભ થાય છે. જ્ઞાન દન ચારિત્ર સ્વરૂપ બોલિથી સંપન્ન થાવ મોક્ષને સોગ્ય માથા વૈમાનિક દેશોમાં ઉત્પન્ન થવાને યોગ્ય સારાધના સારાવે છે. • વિવેચન - ૧૧૨૭ - અહીં ઉત્તરગુણ પ્રત્યાખ્યાન અંતર્ભત નમસ્કાર સહિતાદિ આવે. તે ગ્રહણ કરીને પછી જે નીકટમાં ચૈત્ય હોય ત્યાં વેદના કરવી જોઈએ, તેમ કહેલ છે. તે ચૈત્ય વંદના સ્તુતિ-સ્તવ-મંગલ વિના ન થાય, તેની તેને કહે છે. તેમાં સાવ - દેવેન્દ્ર સ્તવ આદિ, સ્તુતિ- એકથી સાત શ્લોક પર્યન્ત- - - આ સ્તુતિ તવ જ ભાવ મંગલ રૂપ છે. તેના વડે - જ્ઞાન, દર્શન, ચારિત્ર ૩૫ બોધિ, તેનો લાભ અર્થાત પરિપૂર્ણ જિનધર્મની પ્રાપ્તિ થાય છે. આવો જ્ઞાન દર્શન ચારિત્ર લાભ ... બોધિ સંપન્ન જીવ ભવનો કે કર્મોનો અંત પામે છે. તેની ક્રિયા - અભિનિર્વતના અતુ મુક્તિને પામે છે. તે અંતક્રિયાનો હેતુ હોવાથી તેને અંતક્રિયા કહે છે. તે ભવે પણ થાય અથવા દેવલોકોને કે નૈવેયક અને અનુત્તર વિમાનમાં ઉત્પત્તિને પામે છે. આથતિ અનંતર જન્મમાં વિશિષ્ટ દેવત્વ પ્રાપ્તિ રૂપ કહ્યાદિમાં ઉત્પત્તિ અને પરંપરાથી મુક્તિાને પ્રાપ્ત કરાવે તેવી જ્ઞાનાદિ આરાધના રૂપ આરાધનાને સાધે છે. આ આવા પ્રકારની આરાધના તપસ્વીતામાં તેવા પ્રકારના ગુરુ કમાળા, તાવિધ કર્મ વેદના અભાવવાળા જીવને આશ્રીને કહી છે. અને અંતકિયા ભાજન જીવ વસ્તુ ચાર પ્રકારે થાય છે. તેથી કહે છે - ક્યારેક માસ્યને સ્વીકાર્યા છતાં, કિIT) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy