SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ડે છે ૨૩/૯૦૬ થી ૯૦૯ સન્માર્ગથી જાય છે તે અને ઉત્પણ પ્રવૃત છે તે બંનેને હું જાણું છું. તેથી હે મુનિ હું નાશ પામતો નથી. જે પોતે સત્પથ કે પગના સ્વરૂપથી અજાણ છે, તે ઘણાં કુપના દર્શનથી તેને જ સુપથ માનીને નાશ પામે છે, પણ હું તેવો નથી, તો કઈ રીતે નાશ. પાયું? માર્ગ - સન્માર્ગ, ઉપલક્ષણથી કુમાર્ગ • કાપિલાદિ પ્રરૂપિત કૃતિ દર્શનના વ્રતો તે પ્રવચન પાખંડી, બધાં ઉન્માર્ગ પ્રસ્થિત છે. કેમકે તેમાં ઘણાં પ્રકારે અપાય છે. સન્માર્ગ તે પ્રશસ્તમાર્ગ, જિનપ્રણિત માર્ગ, આ માર્ગ જ બીજા માગ કરતાં પ્રધાન છે. તેનું ઉત્તમત્વ એટલા માટે છે કે તેના પ્રણેતા રાગાદિ સહિત છે તેથી જ તે સન્મા છે. • સૂત્ર - ૯૧૦ + વિવેચન હે ગૌતમાં તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, તમે મારો સંદેહ દૂર કર્યો. મારે એક બીજે પણ સદેહ છે. હે ગૌતમ તે વિષયમાં મને કહ્યું - પૂર્વવતું. હવે “મહાશ્રોતાનિવારણ” નામે નવમું દ્વાર કહે છે - • સૂત્ર - ૯૧૧ થી ૯૧૪ : (૯૧૧) હે મુનિ મહા જળપ્રવાહના વેગથી ડૂબતા પ્રાણીઓને માટે શરણ, ગતિ, પ્રતિષ્ઠા અને દ્વીપ તમે કોને માનો છો? (૧૨) ગૌતમે કહ્યું • જળમણે એક વિશાળ મહાદ્વીપ છે. ત્યાં મા જળપ્રવાહના વેગની ગતિ નથી. (૯૧૩) કેશીએ ગૌતમને કહ્યું : (૧૪) જરા મરણના વેગથી ડૂબતા એવા પ્રાણીઓ માટે ધર્મ જ હીપ, પ્રતિષ્ઠા, ગતિ અને ઉત્તમ શરણ છે. • વિવેચન - ૯૧૧ થી ૧૪ - મહા શ્રોતનો વેગ તેમહોદકવેગ, તેના વડે લઈ જવાતા પ્રાણીને તેના નિવારણમાં સમર્થ જ ગતિ છે, તેને આશ્રીને રહેવાય તે દુઃખાભિહત પ્રાણીની પ્રતિષ્ઠા છે. હે મુનિ શું તેવો કોઈ દ્વીપ નથી? ગૌતમે કહ્યું - પ્રશસ્યતાથી એક માનું દ્વીપ છે. ક્યાં? સમુદ્રમાં રહેલ અંતર્લીપ. તે વિસ્તીર્ણ અને ઉંચો હોવાથી મહા ઉદકનો વેગ, તેની ગતિ તે મહાદ્વીપે વિધમાન નથી. જસ અને મરણ જ નિરંતર પ્રવા પ્રવૃત્તતાથી વેગ - મહાશ્રોતની જરા - મરણ વેગના વહાવવાથી બીજા • બીજા પર્યાયથી જીવોને શ્રત ધર્માદિ દ્વીપ જ દ્વીપ કહ્યો છે. તે જ ભવોદધિ મધ્યવર્તી મુક્તિપદના નિબંધનથી જરામરણના વેગ વડે જેવો શક્ય નથી. તેથી વિવેકી અને આશ્રીને રહે તે પ્રતિષ્ઠા, ગતિ અને શરણ છે. અહીં માત્ર દ્વીપના અભિધાન છતાં બીજા પ્રશ્નો જાણી લેવા. • સૂત્ર • ૧૫ + વિવેચન - ગૌતમાં તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો સંદેહ નિવાયો. મારે એક બીજી પણ સંદેહ છે. ગૌતમ તે વિષયમાં પણ મને કહો - સૂત્ર વ્યાખ્યા પૂર્વવત. હવે સંસારપારગમન નામે દશમું દ્વાર કહે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy