SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ ૬ છે ? તેઓ કઈ રીતે ઉપહાસ કરે છે ? તે કહે છે • સૂત્ર ૩૪, ૩૬૫ જાતિમદથી ગર્વિષ્ઠ, હિંસક, અજિતેન્દ્રિય, બ્રહ્મચારી અને જ્ઞાની લોકોએ આ પ્રમાણે કહ્યું - બીભત્સ રૂપવાળો, કાળો, વિકરાળ, મોટા નાકવાળો, અલ્પ વસ્ત્રવાળો, ધૂળથી મલિન થઈ પિશાચ જેવો લાગતો, ગળામાં સંકરવસ્ત્ર ધારણ કરનારો આ કોણ આવી રહ્યો છે ? • વિવેચન ૩૬૪, ૩૬૫ - જાતિમદ વાળો, જેમકે - “અમે બ્રાહ્મણો છીએ' તેનાથી પ્રતિસ્તબ્ધ કે પ્રતિબદ્ધ, પ્રાણીનું ઉપમાર્દન કરનારા, સ્પર્શનાદિને વશીકૃત ન કરેલ, તેથી જ અબ્રહ્મ - મૈથુન, તેને સેવન કરનારા, તેવા આ અબ્રહ્મચારીઓ, કેમકે - તેઓ કહે છે - પુત્રની કામના માટે થતાં મૈથુનમાં કોઈ દોષ નથી, આદિ. તેથી જ બાલ-બાલ ક્રીડિતાનુકારી યજ્ઞાદિમાં પ્રવૃત્ત. તેઓ આ પ્રમાણે બોલ્યા - શું ? - ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ - - - x - - રે ! કોણ આવે છે ? તેઓ પરસ્પર બોલ્યા - આ કોણ છે ? રે - આ આમંત્રણ વચન છે. જેનું દીપ્તરૂપ છે તે, દીપ્ત વચન - અબીભત્સ, અત્યંત બળેલા - ફોડા થયેલા હોય તેવો, અથવા વિકૃતપણાથી દુર્દશ. કાલ - વર્ણથી કાળો, વિકરાલ દાંતો વડે ભયાનક પિશાચવત્, ફોક્કા - આગળ સ્થૂળ અને ઉન્નત નાક જેનું છે તે. તથા લઘુત્વ જિર્ણત્વ આદિ વસ્ત્રો જેના છે તેવા અલ્પ વસ્ત્રવાળો, ધૂળ વડે પિશાચવત્ થયેલ, પિશાય જ લૌકિકોમાં લાંબા વાળ, નખ, રોમાદિ વાળો અને ધૂળ વડે લેપાયેલો ઇષ્ટ છે, તેથી મુનિ પણ નિષ્પરિકર્મતાથી અને ધૂળથી લિમ દેહપણાથી એવા કહ્યા. શંકર - તે અહીં તૃણ, ભસ્મ, છાણ, અંગારાદિ મળીને ઉકરડા જેવા થયેલ વસ્ત્રો તે સંકરદુષ્ટ, તેમાં જ જે અત્યંત નિકૃષ્ટ, નિરુપયોગી છે, તે લોક વડે ત્યજાય છે, અથવા ત્યાજ્ય પ્રાયઃ વસ્ત્રો જ આ ગ્રહણ કરે છે, તેથી તેવા વસ્ત્રો પહેરીને, અથવા સ્વ ઉપધિને લઈને ભમે છે. - ૪ - ૪ - આવા મુનિને દૂરથી આવતો જોઈને બોલ્યા, શું બોલ્યા ?♦ સૂત્ર · - IFE - અરે ! દર્શનીય તું કોણ છે ? કઈ આશાથી તું અહીં આવેલ છો ? ગંદા અને ધૂળીયા વઓથી, અર્ધનગ્ન પિશાચ જેવો તું દેખાઈ રહ્યો છે. જા, ભાગ અહીંથી. અહીં કેમ ઉભો છે ? Jain Education International • વિષેસન ૩૬૬ રે ! તું કોણ છે ? એ પ્રમાણે અદર્શનીય - જોવાને અયોગ્ય, કેવા રૂપથી અહીં આવેલ છે ? આ યજ્ઞ પાટકમાં કંઈ ઇચ્છાથી આવેલ છો ? અલ્પવસ્ત્રવાળો અને ધૂળથી પિશાચ જેવો, આનું ફરી ઉપાદાન અત્યંત અધિક્ષેપ દર્શાવવા માટે છે. આ યજ્ઞવાટકથી ચાલ્યો જા. અર્થાત્ અમારી આંખ સામેથી દૂર યા. હું કેમ અહીં ઉભો છે? તારે અહીં ઉભવું ન જોઈએ. - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy