SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ રાધ્ય. ૬ ભૂમિકા પણ બલ અને વાહન સહિત ચૂર્ણ કરવામાં સમર્થ છે. બકુશ - શરીર, ઉપકરણ વિભૂષાનુવર્તી છેદ શબલ ચાસ્ત્રિયુક્ત. તે પાંચ ભેદે છે - આભોગ બકુશ, અનાભોગ બકુશ, સંવૃત્ત બકુશ, અસંવૃત્ત બકુશ અને યથાસૂક્ષ્મ બકુશ. આભોગ - જે જાણતાં કરે, અનાભોગ- અજાણતા કરે, સંવૃત-મૂલ ગુણાદિમાં, અસંવૃત- તેમાં જ યથાસૂક્ષ્મ - આંખથ ચીપડા કે શરીરથી ધૂળને દૂર કરે. કુશીલ બે ભેદે છે. પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ, જ્ઞાનાદિ પાંચમાં કુત્સિત શીલવાલો તે કુશીલસખ્ય આરાધનાથી વિપરીત તે પ્રતિસેવના તે જ્ઞાનાદિ પાંચમાં હોય. કષાયકુશીલ તે જ્ઞાનાદિ પાંચમાં કષાયોથી વિરાધના કરે છે તે. નિગ્રન્થ અવ્યંતર અને બાહ્ય ગ્રંથીથી નિર્ગત, તે તે ઉપશાંત કષાયી કે ક્ષીણ કષાયી. તે પાંચ ભેદે છે - પ્રથમ સમય નિગ્રન્થ, પ્રથમ સમય નિગ્રન્થ. અથવા ચરમ સમય નિર્ચન્હ, અચરમ સમય નિગ્રંભ્ય અને યથાસૂક્ષ્મ નિગ્રન્થ. અંતર્મુહૂર્ત નિર્ચન્થ કાળ સમય રાશિમાં પહેલાં સમયમાં વર્તતાને પ્રથમ સમય નિર્ગળ્યું. બાકીના સમયમાં વર્તતો તે પ્રથમ સમય નિર્ચન્થ. એ જ રીતે અંતિમ સમયમાં તે ચરમ, આદિ અને મધ્યમાં તે અચરમ, યથાસૂમ - આ બધામાં વર્તતા. મોહનીય આદિ ધાતી ચાર કર્મના અપગમથી સ્નાતક કહેવાય. તે પાંચ ભેદે છે-(૧) અચ્છવિ- અવ્યક, (૨) અશાબલ- એકાંત શુદ્ધ, (૩) અકસ્મશ - જેમાંથી કમાંશ ચાલી ગયેલ છે તે(૪) સંશુદ્ધ જ્ઞાન-દર્શનમાં ધારણ કરે છે તે સંશુદ્ધ જ્ઞાનદર્શન ઘર. (૫) અરહંત જિન કેવલી - પૂજાને યોગ્ય તે અરહ, જેને રહસ્ય વિધમાન નથી તે અરહા - કષાય જિતવાથી જિન. આ પાંચ ભેદે સ્નાતક કહેલાં છે. • ભાષ્ય • ૩ થી ૧૬ પુલાક, બકુશ, કુશીલ, નિર્ગસ્થ અને સ્નાતક પાંચ ભેદો કહ્યા છે. તેમાં પુલાક બે ભેદે છે - લબ્ધિપુલાક અને આસેવનપુલાક. લબ્ધિપુલાક સંઘાદિ કાર્યમાં લબ્ધિવિકુર્વે. આસેવન પુલાક પાંચભેદે છે. જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, લિંગ અને યથાસૂત્રમ. જ્ઞાન, દર્શન અને ચાસ્ત્રિની વિરાધનાથી અસાર કરે, લિંગપુલાક તે નિષ્કારણ વેશને કરે અને મનથી અકલ્પિતાદિને સેવે તે યથાસૂમ. બાકુશિકને શરીર અને ઉપકરણ બે ભેદથી જાણવા. ઇત્યાદિ - - - - - નિયુક્તિ- ૨૩૮ની વ્યાખ્યા મુજબ જાણવું. તેમને સંયમ, ચુત, પ્રતિસેવના, તીર્થ, લિંગ, લેયા, ઉપપાત સ્થાનના વિકલ્પથી સાધવા. આ પુલાક આદિ પાંચ નિર્ગસ્થ વિશેષ છે તે સંયમાદિ અનુગમ વિકલ્પો વડે સાધિત થાય છે તેમાં સંચમમાં પુલાક, બકુશ, કુશીલ એ ત્રણે પણ સામાયિક અને * છેદોબસ્થાપનીયમાં છે. કષાય કુશીલો પરિહાર વિશુદ્ધિ અને સૂક્ષ્મ સંપરાયમાં આવે. પ્રજ્ઞાતિમાં કહે છે - કવાયકુશીલની પૃચ્છા - સામાચિક સંયમમાં હોય ચાવતુ સૂક્ષ્મ સંપરાય સંયમમાં હોય. પણ યથાખ્યાત સંયમમમાં ન હોય. નિર્ગુન્થ અને સ્નાતક બંને યથાખ્યાતમાં હોય. પુલાક, બકુશ, પ્રતિસેવના કુશીલ ઉત્કૃષ્ટથી અભિન્ન દશ પૂર્વધર હોય, કસાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy