SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિક મૂલશસટીક અનુવાદ સદ્ધ કરી શકતો નથી. આચાર્ય એ અભયને કહ્યું. અભયકુમારે કહ્યું- તમે વિશ્વસન થઈને રહો, હું લોકોને કોઈ ઉપાયથી નિવારીશ. માણરત્નોની કોટિ સ્થાપી, નગરમાં પ્રિક્વોષણા કરાવી, લોકો ભેગા થયા. અભયે કહ્યું કે જો કોઈ અગ્નિ, પાણી, રીનો ત્યાગ કરે તો હું તેને આ ત્રણે રત્નોની કોટિ આપી દઇશ. લોકો બોલ્યા - આ ત્રણ વિના સુવાકોટિથી પણ શું લાભ? અભયે કહ્યું - તો પછી “આ ભિખારીએ દીક્ષા લીધી” તેમ કેમ કહો છો. નિરર્થક દીક્ષા લેનારે પણ આ ત્રણ કોટિ સુવર્ણનો ત્યાગ કય જ છે ને? લોકોને પ્રતીતિ થઈ કે આર્થહિને પણ આ ત્રણ તો તજેલ જ છે ને! • સુત્ર - ૯ - સમભાવની પ્રેક્ષાથી વિચરતા એવા સાલન મન કદાસ સંયમથી બહાર નીકળી જાય તો તે સી કે કારાવસ્તુ મારી નથી અને હું તેનો નથી એમ વિચારી, તેના તરફથી પોતાનો રાગ રડી લે. વિવેચન - ૯ - તે જ ત્યાગી પોતાને અને બીજાને તુલ્યપણે જ તે સમ, તા જેના વડે દેખાય તે દષ્ટ વડે બધાંને સમપણે જોતો ચાલે એટલે ગુરુ ઉપદેશાદિ સંયમયોગમાં વર્તે. તેમને પણ કર્મની ગતિ બળવાન હોવાથી કદાચિત મન બહાર જાય એટલે ભોગાવેલા ભોગનું સ્મરણ થાય, અભુક્ત ભોગીને કુતુહલથી મન ચલિત થાય. અર્થાત્ સંયમ યોગથી બહાર નીકળી જાય, તેનું દૃષ્ટાંત - કોઈ રાજપુરબહાર સભામંડપમાં મતો હતો, દાસી પાણીનો ઘડો લઈ નીકળી, રાજકુમારે કાંકાથી ઘડો ફોડ્યો. દાસીને રડતી જોઈ તેણે ફરી કાંકરો ફેંક્યો. દાસીએ વિચાર્યું કે રક્ષક જ જે લુંટારો હોય તો પોકાર ક્યાં કરવો? દાસીએ માટીનો કઠાણ લોંદો લગાવી કાણું બંધ કરી દીધું અને ચાલતી ગઈ. એ પ્રમાણે સાધુનું મન સંયમથી બહાર નીકળે તો તે સાધુએ પ્રશસ્ત પરિણામ વડે અસત સંકલ્પ રૂપ કિને ચાસ્ટિારૂપ જળના રક્ષણ માટે બંધ કરી દેવું. કેવા આલંબનથી? જેની સુંદરતાની મોહ ઉત્પન્ન થયો હોય, તેના સંબંધી વિચારવું કે - “તેણી મારી નથી” કેમ કે દરેક પોતાના કમના ફળ ભોગવે છે. એમ સમજી રાગને નિવારે અને તત્ત્વદશી હોય તો પરમાર્થ સમજીને પાપથી પાછો ખસે. • • - એક વણિક પુત્ર હતો, તે ચીનો ત્યાગ કરી સુગપાઠ મોટે ગોખે છે. પણ તેને થયું કે તેણી મારા ઉપર સગવાળી હતી, હું તેને શા માટે છોડું સાધુવેશમાં ઉપકરણ સહિત ઘેર જવા નીકળ્યો. સી પાણી લેવા તળાવે સાવી, ત્યાં તે ઉભો રહ્યો. સી શ્રાવિકાબની હતી, ઈક્ષા લેવા ઇચ્છતી હતી. સ્ત્રી ઓળખી ગઈ, સાધુનથી ઓળખતે, તેણે ટીની પૃચ્છા કરી, દક્ષા છોડવી છે તેમ જણાવ્યું. શ્રી વૈરાગ્યવાન હતી, તે જૂઠું બોલ કે તે આ તો બીજા સાથે ગઈ. સાધુને થયું કે ભગવંતે સત્ય જ કહ્યું છે “તે મારી નથી, હું તેને નથી.” એમ પરમ સવેગ પામ્યો અને બોલ્યો કે હું પાછો ફરું છું. પછી એ શીખામણ આપી કે જીવિત અનિત્ય છે, કામ-ભોગ નાશ થનારા છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy