SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ દશવૈકાલિકમૂલસૂબસટીક અનુવાદ • સૂત્ર - ૨૪૦ થી ૫૦ - (૨૪) અહો ! સર્વ બુદ્ધોએ સંયમને અનુકુળ વાત કાને એક વાર ભોજન, નિત્ય તપો કર્મનો ઉપદેશ આપેલ છે. (૨૮) ચાર્જ રસ અને સ્થાવર જાતિસૂક્ષ્મ પ્રાણી છે, જેને રાત્રિમાં જોઈ શકાતા નથી, ત્યારે તે સાહારી કઈ રીતે કરે ? (૪૯) જળની અદ્ધિ, બીજેથી સસક્ત સાહારનો તથા પૃની ઉપર પડેલા પ્રાણીને દિવસના બચાવી શકાય, રાત્રે નહી પાછી રાત્રિના નિર્મન્થ ભિાર કઈ રીતે કરી શકે ? (o) જ્ઞાતપુરા આ દોષને જોઇને કહ્યું કે સાલ - સાળી ત્રિભોજન ન કરે. અણતિ બલઈ પ્રકારનો સાહાર ન જાય • વિવેચન - ૨૪૭ થી ૨૫૦ - પાંચમી સ્થાનવિધિ કહીને, હવે છઠ્ઠાને આશ્રીને કહે છે- સર્વે દોષોને નિવારનાર ગુણોની વૃદ્ધિ કરનાર તપોનુષ્ઠાન બધાં તીર્થકરે કહેલ છે. શું વિશેષ છે ? તે કહે છેલજ્જા એટલે સંયમ, તેના સદેશ અર્થાત્ સંયમ અવિરોધી. વૃત્તિ - દેહપાલન. જે ભોજનમાં દ્રવ્યથી અને ભાવથી એક ભક્ત હોય તે. દ્રવ્યથી એક સંખ્યા, ભાવથી - કર્મબંધનો અભાવ. તે દિવસે જ, સગાદિ હિતને હોય. - ૪- સત્રિ ભોજનમાં હિંસાના સંભવથી કર્મબંધ દશવિ છે - પ્રત્યક્ષ દેખાતા સૂક્ષ્મ જીવો સમિમાં ચક્ષુથી દેખાતા નથી, તો જીવોના ઘાત વિના કઈ રીતે ખાઈ શકે ? સત્રિના એષણીય ભિક્ષા માટે યરવું અસંભવ છે. હવે રાત્રિના ગ્રહણ કરવામાં દોષ કહે છે - રાત્રિમાં ભિનાશમાં લીલ - ફૂગ હોય, સચિત બીજ યુક્ત હોય, ઓસામણ આદિમાં જીવો પડે, પૃથ્વી ઉપર સંપાતિમ જીવો સંભવે છે તેથી પરલોકભીરુ સંયમી તેને વર્ષે છે ઇત્યાદિ સૂબાર્ગવત જાણવું- *-- ઉપસંહાર કરતા કહે છે- અનંતરોક્ત પ્રાણી હિંસારૂપ અને અન્ય આત્મ - વિરાધનાદિ રૂપ દોષ જોઈને ભગવંત રાત્રિના સવહિારનો નિષેધ કર્યો. • સૂગ - ૨૫૧ થી ૫૬ - (૨) સુસમાહિત સંયમી મન, વચન, કાય એ ત્રણ સોગ અને ત્રણ કરવાની પ્રકારની હિંસા કરતા નથી. (રપ) પ્રકારની હિંસા કસ્તો એવો સાહુ તેને આશાસે રહેલ દેખાતા કે ન દેખાતા બસ અને સ્થાવર માટીની પણ હિંસા કરે છે. (૫૩) તેથી તેને દુગતિવર્ધક દોષ જાણીને સાવજીવન પુસ્તીકાયના સમારંભનો ત્યાગ કરે. (૨૫૪ થી ૫૬) સુસમાહિત સંયમી રાપકાયની હિંસા ન કરે, બાકીનો બધો સુત્રાર્થ “પૃવીકાય'માં કહ્યા પ્રમાણે જાણવો. • વિવેચન - ૨૫૧ થી ૨૫૬ : છવ્રતનું વર્ણન કર્યું. હવે છ કાયને કહે છે. તેમાં પૃથ્વીકાયને આશ્રીને કહે છેઃ ખેડવા આદિ પ્રકારે મન, વચન, કાયાથી પૃથ્વીકાયની હિંસા ન કરે. ઉપલક્ષણથી ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy