SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ 1 / ૨ / ૧૭ થી ૨૨૦ 'આસધે છે. ગૃહસ્થો પણ તેને તેવા પ્રકારે શુક્રાચારી જાણે છે, તેથી તેની પૂજા કરે છે. • વિવેચન - ૨૧૭ થી ૨૨૦ - જો એમ છે તો આ દોષના પરિહારથી - તપ સૂત્ર કહે છે. મર્યાદાવર્ત સાધુ તપ કરે છે. સ્નિગ્ધને વર્જે છે, વૃતાદિને તજે છે. મધ અને પ્રમાદથી વિરત રહે છે. ક્લિષ્ટ સત્વ જેવા અકૃત્ય નથી અને “હું તપસ્વી છું” તેવું અભિમાન ન કરે. આવા પ્રકારના સાધુનું કલ્યાણ- ગુણ સંપત્તિરૂપ સંયમ જુઓ. શું વિશિષ્ટ છે, તે કહે છે - અનેક સાધુ વડે સેવિત કે આચરિત, વિપુલ મોક્ષ સુખ આપનાર, તુચ્છતાદિના પરિહારથી નિરુપમ સુખરૂપ મોક્ષ સાધનાવથી હું તેની સ્તુતિ કરીશ તે મારી પાસેથી સાંભળો. એ પ્રમાણે સાધુ અપમાદાદ ગુણોને જુઓ તથા તથા પ્રમાદાદી અગુણો તજનાર, શુદ્ધવૃત્તિ, ચરમકાળે પણ ચારિત્રને સદૈવ કુશળબુદ્ધિથી આરાધે છે. - ૪- તથા શુદ્ધ ભાવથી આચાર્ય અને શ્રમણોને આપે છે. ગૃહસ્થો પણ તે સાધુને ભાવશુદ્ધ જાણીને • સૂત્ર • ૨૨૧ થી ૨૨૪ - (૨૧) જે સાધુ તપ સોર, વન ચોર, રૂપ સોર, આસાર અને ભાવનો સૌર છે, તે કિભિષિક દેવ ચોગ્ય કર્મ કરે છે. (૨) દેવત્વ પ્રાપ્ત થવા છતાં ફિન્જિામિક દેત પણે ઉત્પન્ન થયેલો છે, ત્યાં જાણતો નથી કે આ મારા કયા કૃત્યનું ફળ છે (૨૩) વી ઢવીને મનુષ્યભવમાં એડમૂકતા જાણવા નરક કે તિલ એકને પામી, ત્યાં તેને બલિ અતિ દુર્લભ થાય છે. (ર૪) આ દોયને જાણીને તપત્ર મહાવીરે કહેલ છે કે - મેરાની અમાત્ર પણ માયામમાં ન સંવે. વિવેચન - રર૧ થી ૨૪ - સ્તન અધિકારથી આ કહે છે - તપ, વચન આદિના ચોર ક્રિયાને પાળવા છતાં, તેવા ભાવ દોષથી કિબિષિક કર્મ બાંધે છે. તપનો ચોર - તપ ન કરતો હોવા છતાં તપસ્વ સમાન જણાતા કોઈ પૂછે કે તમે તે ક્ષેપક છો? પૂજાદિ અર્થે કહે કે- હા, અથવા સાધુઓ તપસી જ હોય, અથવા મૌન રહે. એ પ્રમાણે વાણીનો ચોર - ધર્મકથકાદિ તુલ્ય હોય, રૂપનો ચોર તે સાપુત્રાદિ તુલ્ય હોય, આચારનો ચોર - વિશિષ્ટ આચારવત્ તુલ્ય, ભાવનો ચોર • બીજાએ કહેલાં સિદ્ધાંત રહસ્યને પોતાના નામે કહે. આવો સાધુ દેવત્વ પામે તો પણ તેવા ક્રિયા પાલનથી કિલ્બિષિક પણે ઉત્પન્ન થાય. અવિશુદ્ધ અવધિને કારણે તે ત્યાં પણ જાણતો નથી કે આ માસ કયા કર્મનું ફળ છે? બીજા દોષો કહે છે - દેવલોકશી ઢવીને બોબડો મનુષ્ય થાય, પરંપરાએ નરક અને તિર્યંચ યોનિ પામે છે. તેને સર્વ સંપત્તિ નિબંધન રૂપ જિનધર્મની પ્રાપ્તિ દુર્લભ થાય છે. - x- હવે ઉપસંહાર કરતા કહે છે - અનંતરોક્ત કિબિષિકત્વાદિ પ્રાપ્તિરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy