SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૮૩,૮૪ ૧૯૩ ૧૯૮ ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ આનંદપુર નગરમાં જિનારી સજા, વિશ્વપ્ના સણી, તેનો પુત્ર અનંગ, બાળપણમાં ચારોગ થયો. તે વંદનાથી નિત્ય રડતો રહેતો. કોઈ દિવસે માતાએ નગ્ન સ્થિત યયા ભાવથી જાનૂના અંતરમાં સૂવડાવ્યો. તેના બંને ગુલ્લો પસ્પર સમસ્ફટિત થયા, પછી મૌન રહ્યો. સણીને ઉપાય મળી ગયો. જ્યારે જ્યારે રૂવે ત્યારે ત્યારે તે પ્રમાણે જ રાખે. મોત થતાં તે પણ તેમાં જ ગુદ્ધ થયો. પિતાના મોત પછી તે રાજા થયો, પછી પણ માતાને ભોગવવા લાગ્યો. તથા એક વણિક, તેની સ્ત્રી અતિ ઈષ્ટ હતી, તે વ્યાપારાર્થે ગયો. સ્ત્રી ગર્ભવતી થઈ, સમુદ્ર મધ્યે વહાણ નાશ પામ્યું. સ્ત્રી પાટીયું મેળવી અંતર્લીપમાં પહોંચી, ત્યાં બાળકને જન્મ આપ્યો. તે બાળક મોટો થયો. તે સ્ત્રી કે પુત્ર સાથે જ ભોગ સંલગ્ન થઈ. ઘણાં કાળે બીજા પ્રવહણથી પોતાના નગરે આવ્યા. ઈત્યાદિ - ૪ - વાસુદેવના મોટા ભાઈ જરાકુમારના પુત્ર જિતશત્રુ રાજાના પુત્ર શસક અને ભશક હતા, તેની બહેન દેવાંગના તુલ્ય, ચૌવન પ્રાપ્ત અને સુકુમાલિકા હતી. કાળક્રમે ત્રણેએ દીક્ષા લીધી. અતિ રૂપવતી હોવાથી સુકુમાલિકાની રક્ષાર્થે તેના બંને ભાઈઓ અલગ વસતિમાં રહ્યા. તેણીએ ભાઈ સાધુને થતી પીડા જોઈ, અનશન કર્યું, ઘણાં દિવસે ક્ષીણ થઈ મૂછ પામી. તેને મૃત માની એક ભાઈએ તેણીને ઉપાડી, બીજાએ તેણીના ઉપકરણ લીધાં. રસ્તામાં વાયુના સ્પર્શથી મૂછ જતાં તે ભાઈના સ્પર્શને પામીને કામાતુર થઈ, તો પણ મૌન રહી. તેઓએ પરઠવી દીધી. કોઈ સાર્યવાહે તેણીને પત્ની બનાવી. છેલ્લે ભાઈઓએ છોડાવીને તેણીને દીક્ષા અપાવી. • ગાથા-૮૫,૮૬ - સાધુ વષરધારી મુનિ છે એ આના હાથનો સ્પર્શ કરે તો નિશ્ચયથી તેને મૂળગુણ ભ્રષ્ટ ગચ્છ જાણવો. અપવાદે પણ આગમમાં સ્પર્શ નિષેધ્યો છે, પરંતુ જે દિક્ષાનો તાદિ ઉત્પન્ન થાય તો આગમોકત વિધિ જાણનાર સ્પર્શ કરે, તો ગચ્છ જાણતો. • વિવેચન-૮૫,૮૬ - જે ગણમાં સ્ત્રીના હાથનો સ્પર્શ મુનિ, કેવા ? પૂજાદિ યોગ્ય હોવા છતાં સ્વયં પણ કરે, તે ગચ્છ નિશયથી પંચમહાવત રહિત જાણવો. અહીં - X • મહાનિશીયમાં અધ્યયન-૫-માં કહેલ સાવધાચાર્યનું દષ્ટાંત જાણવું. ઉત્સર્મપદની અપેક્ષાએ અપવાદ પદથી, બૃહકક્ષાદિ ઝમાં કહેલ સાધી પદમાં શાસ્ત્રોકત પ્રકારચી, અનેક દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રકાર સૂચક અને મહાલાભના કારણરૂપ કાર્ય પ્રગટ થતાં, કેવા કાર્યમાં ? ગૃહિત દિક્ષામાં આલંકાદિમાં, માજી શબ્દથી પિમ વિહાર દિવતું હોય ત્યારે ... x - અહીં કંઈક નિશીથમૂર્ણિના પંદરમાં ઉદ્દેશમાં કહેલ છે - [આ આખા પાઠનો અર્થ વગેરે અમારા વિશીળસૂoll અનુવાદમાં જોવો આ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત અને નિર્જર બંનેનું કથન છે. • ગાથા-૮૭ : ઘણાં ગુણોથી યુકત હોય, લધિસંપન્ન હોય, ઉત્તમ કુળમાં જન્મેલ હોય એવા મુનિ પણ જે મૂળગુણથી રહિત હોય તો તેને ગચ્છમાંથી કાઢી મૂકવા • વિવેચન-૮૩ - વિજ્ઞાન આદિ ગુણના વૃંદગી સહિત, અનેક આહાર, વર આદિ ઉત્પાદન લબ્ધિથી યુક્ત, મધુ-ક્ષીરાઢવાદિ લબ્ધિયુક્ત હોય, વળી ઉત્તમકુલમાં પણ – ઉગ્ર ભોગાદિ કે ચંદ્રાદિ મૂળમાં ઉત્પન્ન હોય તો પણ તે સાધુ-સાધ્વી પ્રાણાતિપાત વિરમણાદિ વિશેષથી ભ્રષ્ટ હોય તો તેને પોતાના ગણમાંથી કાઢી મૂકવો જોઈએ. તો તે ગચ્છ કહેવાય. ઉપલક્ષણથી ત્યાનદ્ધિનિદ્રા, અતિ દુષ્ટ સ્વભાવ લક્ષણવાળાને પણ કાઢી મૂકવો જોઈએ. • ગાથા-૮૮,૮૯ - જે ગચ્છમાં સોનું, રૂપું, ધન, ધાન્ય, કાંસુ, તાંબુ, ફટિક, શયન, આસન, સચ્છિદ્ર વસ્તુનો ઉપભોગ થતો હોય, જે ગચ્છમાં મુનિને યોગ્ય શેત વસ્ત્ર છોડીને લાલ-પીળાં વસ્ત્રોનો ઉપયોગ થતો હોય, તે ગચ્છમાં મર્યાદિત ક્યાંથી હોય? • વિવેચન-૮૮,૮૯ : જે ગચ્છમાં - Tv9 - રૂછ્યું કે અઘટિત સુવર્ણ, ઘડેલું સુવર્ણ, ધન ચાર ભેદે ગણિમ, ધરિમ, મેય અને પારિઓધ. અહીં પહેલાં - છેલ્લા બેદનો અધિકાર છે. ધાન્યઅપકવ જવ, ઘઉં, ચોખા, મગ આદિ ૨૪ ભેદે, કાંસાના પાત્રો, તાંબાની લોટી આદિ, સ્ફટિક રનમય ભાજનો, ઉપલક્ષણથી કાય-કપર્દિક-દંતાદિ બહુમૂલ્ય પળો તથા નિશીથ સૂત્ર અને આચારાંગમાં પણ કહે છે કે- જે ભિક્ષુ કે ભિક્ષુણી લોહપબ, કાંસ્યપાત્ર, તાપમ, કપુપાત્ર, સુવર્ણ પત્ર, રૂપ્યપાત્ર ઈત્યાદિ વજપાત્ર પર્યન્તના ૧૭માંથી કોઈપણ પણ કરે કે કરનારને અનુમોદે, ધારણ કરે કે ધારણ કરનારને અનુમોદે, ભોગવે કે ભોગવનાને અનુમોદે તેને પ્રાયશ્ચિત. - x • એ રીતે લોહબંધન, કાંસ્યબંધન યાવતું વજબંધન કરે કે કરનાને અનુમોદે યાવતુ ભોગવે તેને પ્રાયશ્ચિત. શયન - ખાટ, પલંગ ઈત્યાદિ. માસન - મંચિકા, ચાકળો આદિ. 8 શબ્દથી ગુપ્ત દવક-જીણક આદિ જાણવા. કૃષિર - સચ્છિદ્ર પીઠ ફલકાદિનો પftબોr - નિરંતર વાપર, જ્યાં વારસા - પહેલાં છેલ્લા જિનના તીર્થની અપેક્ષાથી લાભ વો કે લીલા-પીળા વિચિત્ર દેખાતા ભરતાદિ યુક્ત વસ્ત્રોનો સદા નિકારણ વ્યાપાર ચતિ યોગ્ય શેત વા તજીને કરે તે ગણમાં શું મર્યાદા રહે ? કાંસ્યાદિ ધાતુ ઘણાં અનર્થન કરનારી હોવાથી તેનો નિષેધ કરેલ છે. • ગાથા-0 - જે ગચ્છમાં કોઈએ કારણે આપેલ બીજાનું સોનું-યુ હોય તો પણ અધ નિમેષમત્ર પણ ન સ્પર્શ, તેને ગચ્છ જાણ. • વિવેચન-૯૦ :જે ગણમાં સોનું-૫ને સાધુ પોતાના હાથેથી, બીજાના સંબંધનું હોવા છતાં
SR No.009063
Book TitleAgam 30A Gacchachara Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages37
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 30, & agam_gacchachar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy