SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૦ થી 40 ચતુઃશરણપ્રકીર્ણકસૂર-સટીક અનુવાદ ચારણ અને વિધાયારણ. [સામર્થ્ય વર્ણન પૂર્વવતું] બીજી પણ ઘણાં પ્રકારના ચારણ સાધુ હોય છે. તે આ રીતે - આકાશગામી પર્યકાવસ્થામાં બેસેલ કાયોત્સર્ગસ્થ શરીરી કે પાદોોપ વિના પણ આકાશચારી. કેટલાંક ફળ, પુષ્પ, પગઈત્યાદિના આલંબનથી ગતિ પરિણામ કુશલ હોય છે, તથા વાવ-નધાદિના જળમાં તેના જીવને વિરાધ્યા વિના ભૂમિની જેમ પાદોોપ નિક્ષેપ કુશળ એવા જલચારણો હોય તથા જમીન ઉપર ચાર આંગળ માપે આકાશમાં પણ લેવા-મુકવામાં કુશળ જંઘાચારણો હોય. - વૈક્રિય લબ્ધિવાળા સાધુ - વૈક્રિયશક્તિ વડે વિવિધરૂપથી અસંખ્યાત દ્વીપ અને સમુદ્રને પૂરે છે. જંબૂદ્વીપને પણ મનુષ્યાદિમાંના કોઈ રૂપે ભરી દે છે. પદાનુસારી લબ્ધિ - પૂર્વાપર પદાનુસાર સ્વયં ગુટિત પદને પૂરી દે છે. અહીં લક્ષણથી આમષધ્યાદિ લબ્ધિવાળા સાધુઓ પણ જાણવા. આવા વિવિધ સાધુ મને શરણ થાઓ. | [35] હવે સર્વ સાધારણ ગુણવાળા જે સાધુ તેને પાંચ ગાથા વડે કહે છે - ઘણાં કાળનું વૈર શ્રી વીરજિન પ્રતિ ત્રિપુષ્ઠના ભવમાં સીંહના જીવનું હતું, તે હાલિક બ્રાહાણ પ્રતિમાર્ગે ઉદાયન અને ચંડ પ્રધોતનું અથવા વૈરના હેતુ વિરોધ, તે વૈર વિરોધ છોડીને તેથી ત્યક્ત વૈર વિરોધા, તેથી જ સતત પરદ્રોહ વર્જિત, તેથી અદ્રોહા. તેથી જ પ્રસન્ન મુખ શોભાવાળા -x- આવા હોવાથી અભિમત-પ્રશસ્ય. ગુણનો સમૂહ જેનો છે તે. એવા પ્રકારે જ્ઞાનાતિશય થાય, તેથી હત-મોહ-અજ્ઞાન. આવા સાધુનું મને શરણ હો. [6] જેણે નેહરૂપી ને તોડી નાંખેલ છે જેમ આદ્રકુમાર તેની જેવા છિન્નસ્નેહા. તેથી જેને કામ-વિષયાભિલાષ વિધમાન નથી તેવા. કેમકે છિન્ન સ્મહત્વમાં જ વિષયરૂપી ગૃહનો ત્યાગ થાય અથવા વિધમાન નથી કામધામ * વિષયગૃહ જેને છે. અર્થાત્ વિષયાસક્તિ હેતુ રમ્ય મંદિર રહિત અથવા કામના સ્થાન રહિત તે કામધામા. તેથી જ નિર્વિષય જે મોક્ષ સંબંધી સુખ, તેના વિષયમાં અભિલાષ જેનો છે તે. એટલે કે મોક્ષ સુખાભિલાષી. તથા સત્પરો - આચાયદિના ઇંગિત આકાર સંપન્નવાદિથી -X - સ્વશાંતવ આદિથી દમદંત માફક યુધિષ્ઠીરાદિના યિતને આનંદ આપે છે, તે સત્પષ મનોભિરામ. પ્રવચનોક્ત ક્રિયામાં મે ચે તે આત્મારામ, અથવા આરામ સમાન ભવ્ય જીવોના ક્રીડા સ્થાનવતુ આત્મા જેમાં હર્ષનો હેતુ છે તે અથવા પાંચ પ્રકારના આચારમાં જાય તે આસારામ ઈત્યાદિ મુતિ-સાધુઓ મને શરણ થાઓ. [39] જેનાથી શબ્દાદિ વિષય અને ક્રોધાદિ કષાયો દૂર કરાયેલા છે તે - વિષયકપાય હિત. ગૃહ અને ગૃહિણી - સ્ત્રી, તે બંનેનો સંબંધ, તેમાંથી જે સુખાસ્વાદ પરિહરેલો છે તેવા નિપરિગ્રહી અર્થાત નિઃસંગ. જે હર્ષ-વિષાદ કે પ્રમોદ-વૈમનસ્યથી આશ્રિત નથી અર્થાત્ સમભાવમાં રહેલ છે તે. પ્રમાદ રહિત થતુ અપમત છે ખંખેરી નાંખેલ છે શ્રોત - આશ્રવદ્વાન લક્ષણ અથવા ચિતનો ખેદ જેણે ફેંકી દીધેલ છે તે. અર્થાત્ અસંયમ સ્થાનને દૂર કરેલ કે શોકરહિત. એવા સાધુઓ મને શરણ થાઓ. [38] હિંસા આદિ દોષો, આદિ શબ્દથી અસત્યભાષણ, પદ્રવ્ય લેવું, પ્રીસેવા, પરિગ્રહાદિ ચાર લેવા. હિંસાદિ દોષોથી હિત જીવલોકના દુ:ખને નિવાસ્થાની ઈચ્છાવાળા અર્થાત બધાં જીવોમાં કૃપાદ્ધ ચિતવાળા. જિનોક્ત જીવાજીવાદિ પદાર્થોની રુચિ-શ્રદ્ધા અર્થાત્ સમ્યકત્વ. પ્રજ્ઞા-બુદ્ધિ અર્થાત્ સમ્યગ્રજ્ઞાન. સ્વયં થાય તે સ્વયંભૂ જે સમ્યકત્વ જ્ઞાનમાં સ્વયંભૂ છે, તે સ્વયંભૂ રફપ્રજ્ઞા. અથવા સ્વયંભૂત ાયિકાદિ સમ્યકત્વથી પૂર્ણ. એટલે મિથ્યાત્વને દૂર કરેલ છે તે. અથવા સ્વયંભૂ શબ્દથી સ્વયંભૂ રમણ સમુદ્ર કહેવાય છે, તેના જેવી વિશાળ બુદ્ધિવાળા અથવા આત્મનિવહિક, કોઈ પણ આશ્રય રહિત રહેલાં તે સ્વયંભરોત્પન્ના. જેને જરા-મૃત્યુ વિધમાન નથી તે અજરામ-નિર્વાણ, તે માર્ગના ઉપદર્શકપણાથી પ્રવચન શાઓ, તેમાં નિપુણ અgિ સમ્યક્તવવેદી. ફરી ફરી પરિશીલન વડે આસેવિત જ્ઞાનદર્શન ચારિત્રરૂપ મોક્ષમાર્ગ જેના વડે - X - સમ્યગુ મોક્ષમાર્ગ પ્રકાશક એવા સાધુ મને શરણરૂપ થાઓ. વળી કેવા ? અતિશય કૃત પુણ્ય * સાત્રિ પ્રાપ્તિ લક્ષણ અથવા સ્વગદિ લાભ લક્ષણ તે સુકૃત પુણ્યા. અથવા તપ વગેરેથી પૂર્ણ સંચિત પ્રભૂત તાપવાળા. [39] વિષયાર્થી વડે અભિલાષા કરાય તે કામ, તે કામ જનિત વિકાર કે વિડંબના, તેના વડે પરિવેપ્ટન, પરમાને જાણીને તેનો ત્યાગ કરેલ એવા. તથા પાપમુક્ત પવિત્ર યાત્રિ નીર વડે તેને પ્રક્ષાલન કરેલ, વિવિક્ત-ચાંદતાદાન નિયમથી આત્માને પૃથક કરેલ અતિ સ્વામી, જીવ, તીર્થકર, ગુર અનુજ્ઞાત વા, ભોજન, પાનાદિના ગ્રહણથી સર્વથા તેનો પરિહાર કરેલ. જીવને દુર્ગતિમાં પાડે તે પાપ, તેના કારણથી પાપરજ રૂપ જે મૈથુન તેના ત્યાગી. આવા પ્રકારના સાધુઓ. વળી વ્રતક રૂ૫ રનોથી દીપ્ત - X - | [40] અહીં સાધુશરણ અધિકારમાં જ્યેષ્ઠ પદ વર્તીત્વથી આચાર્યાદિ કેમ લીધા, તે સંશય નિવારવા કહે છે - સાધુ સ્વરૂપમાં, સમભાવ - પરસાહાચ્ય-દાન - મક્તિ સાધક - યોગ સાધનાદિ લક્ષણમાં અતિશય સ્થિત અથવા સાધુપણે સ્થિત, તેથી આચાર્ય આદિ પાંચે પણ સાધુ કહેવાય છે - x - બધાં પણ અતીત, અનામત, વર્તમાનકાળ ભાવિનું આ અધિકારમાં મને શરણ થાઓ. * સૂત્ર-૪૧ થી 48 : [41] સાધન શરણ સ્વીકારીને, અતિ હર્ષથી રોમાંચિત શોભિત શરીરવાળો, જિનધર્મના શરણને સ્વીકારવા બોલે છે - [42] પ્રવર સુરવથી પ્રાપ્ત, વળી ભાગ્યવાને નહીં પણ પામેલ એવો તે કેવલીપજ્ઞખ ધર્મ હું શરણરૂપે સ્વીકારું છું. [43] જે ધર્મ પામીને અને પારા વિના પણ જેણે મનુષ્ય અને દેવના સુખો મેળવ્યા, પણ મોક્ષ સુખ તો ધર્મ પામેલે જ મેળવ્યું તે ધર્મ મને શરણ થાઓ. [4] મલિન કર્મોનો નાશ કરનાર, જન્મ પવિત્ર કરનાર, અધમ દૂર કરનાર, પરિણામે સુંદર જિનધર્મ મને શરણ થાઓ.
SR No.009057
Book TitleAgam 24 Chatusharan Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 24, & agam_chatusharan
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy