SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ તિરયાવલિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ ૧/૧૮ ૩૫ સેચનક હાથી અને અઢાર સરોહાર આપી દેવો ? કે યુદ્ધ કરવું. ત્યારે તે બધાંએ ચેટક રાજાને કહ્યું – હૈ સ્વામી ! આ વાત યુકત નથી, પતીત નથી, રાજાને યોગ્ય નથી. - x • જે કોણિક - x - યુદ્ધ કરવા આવે છે, તો આપણે પણ યુદ્ધ કરીશું.. ત્યારે તે ચેટક રાજ નવ મલ્લક્કી, નવ લેછવી, કાશીકોશલના અઢાર ગણરાજાને એમ કહ્યું - જો તમે કોણિક રાજા સાથે યુદ્ધ કરવા ઈચ્છો છો, તો પોત-પોતાના રાજ્યમાં જઈ, નાન કરી, યાવત્ કાલાદી માફક યાવતુ જયવિજય વડે વધાવે છે. પછી ચેટક રાજ કૌટુંબિક પુરષોને બોલાવીને કહ્યું - અભિષેકય હસ્તિ તૈયાર કરો, કોણિકની જેમ ચાવતું આરૂઢ થયો. પછી ચેટક રાજી ૩ooo હાથી આદિ સાથે કોણિક માફક ચાવતુ વૈશાલી મધ્યેથી નીકળ્યો. નવ મલ્લકી આદિ રાજાઓ હતા, ત્યાં આવ્યો. પછી ચેટક રાજ સત્તાવનસત્તાવનહાર હાથી-ઘોડા-રથ અને પ૩ કરોડ પાયદળ સાથે પરીવરીને સર્વ ઋહિદ્રથી યાવત રવથી શુભ વસતી અને પ્રાતરાશ વડે યાવત્ છાવણી નાંખતો કોણિક સાથે યુદ્ધ માટે સજજ રહ્યો. ત્યારે તે કોણિક રાજા સર્વ ઋદ્ધિ યાવત્ રવથી દેશના પ્રાંતે આવીને ચેડગરાસથી યોજનને અંતરે છાવણી નાંખી. પછી બંને રાજાએ રણભૂમિને સજજ કરાવી, રણભૂમિમાં ગયા. ત્યારપછી કોણિક રાજાએ ૩૩,૦૦૦ હાથી આદિથી ગરુડ બૂહ રચ્યું અને રથમુસલ સંગ્રામમાં આવ્યો. પછી સેટક રાજ પs,ooo હાથી આદિથી કટટ્યૂહ ચ્યો. સ્ત્રીને રથમુસલ સંગ્રામે આવ્યા. પછી બંને રાજાના સૈનિકો સદ્ધ ચાવત ગૃહિત આયુધ પહરણ થઈ, ફળાંને હાથમાં લીધા, અન્ન મ્યાન બહાર કા, ભાથાને ખભે લટકાવ્યા, ધનુષ પ્રત્યંચાયુકત કયાં બાણો ભાયામાંથી ખેંચ્યા, બરછી આદિ ઉછાળ્યા, સાથળે બાંધેલ ઘુઘરા હટાવ્યા. શીઘ વાજિંત્રો વગા, મોટા ઉત્કૃષ્ટ સહનાદાદિ અને કલકલ શબદો કરવા લાગ્યા. તેથી સમુદ્રવત્ ગર્જના કરતા હોય તેમ સર્વ સમૃદ્ધિ સહ રાવત વાજિંત્રના શબ્દ સહિત અશ્વરો અશ્વારો સાથે આદિo લડવા લાગ્યા. પછી બંને રાજાના સૈનિકો સ્વામીની આજ્ઞામાં કત હોવાથી મોટા જનક્ષયને કરતાં, જનવધ-જનમન કરતાં, સંવર્તક વાયુવતુ લોકોને ઉપરઉપર એકત્ર કરતાં, નૃત્ય કરતાં ધડ વડે અને હાથમાંથી પડી ગયેલ વાર વડે રણભૂમિને ભયંકર કરતાં, લોહીનો કાદવ કરતાં પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે તે કાલકુમાર • x • ગરુડ લૂહ વડે પોતાના ૧૧-માં ભાગના સૈન્ય વડે કોણિક સાથે રહીને રથમુરાલ સંગ્રામમાં યુદ્ધ જતો હત-મયિતાદિ થયો યાવત્ મૃત્યુ પામ્યો. ગૌતમ. એ રીતે કાલકુમાર આવા આરંભ ચાવવું અશુભ કૃત કર્મના ભારથી કાળ કરી ચોથી પંકાભા નફે ઉત્પન્ન થયો. • વિવેચન-૧૮ : કાલાદિ એ કોણિકના વચનો વિનયથી સ્વીકાર્યા - X - X - કોણિકે ત્રણ દત મોકલ્યા. - x - તીન - બાણ, સનીવ - પ્રત્યંચાસહ, • x - = - રૌદ્ધ. બાકી બધું સુગમ છે. • સૂત્ર-૧૯ : ભગવદ્ ! કાળકુમાર ચોથી નકશી અનંતર ઉદ્ધllને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? ગૌતમ મહાવિદેહમાં ઉંચા ધનાઢ્ય કુળોમાં ઉત્પન્ન થઈ ઢપતિtવ4 કહેવું. યાવતું દીક્ષw લઈને સિદ્ધ, બુદ્ધ થઈ ચાવતું સર્વ દુઃખોનો અંત કરશે. @ અધ્યયન-૨ થી ૧૦ % - X - X - X – • સૂત્ર-૨૦,૨૧ : રભગવન ને શ્રમણ યાવતું સંપાd નિરયાવલિકાના પહેલાં અધ્યયનનો આ અર્થ કહેલ છે, તો નિરયાલિકાના બીજ અધ્યયનનો શ્રમણ ભગવંતે શો અર્થ કહ્યો છે? જંબૂ તે કાળે સમયે ચંપા નામે નગરી, પૂર્ણભદ્ર ચૈત્ય, કોમિક રાજ, પદ્માવતી દેવી હતા. તે ચંપા નગરીમાં શ્રેણિક રાજાની પની, કોણિક રાજાની Gધુમાતા સુકાલી મણી હતી. તે સુકાલીદેવીને સુકાલ નામે પુત્ર હતો. ત્યારે તે સુકાલ કુમાર અન્ય કોઈ દિને ૩૦૦૦ હાથી, કાલકુમારની માફક બધું પૂર્વવત્ કહેવું યાવત્ મહાવિદેહ » મોક્ષે જશે. [] એ પ્રમાણે બાકીના આઠ અધ્યયનો પહેલાંની માફક જાણવા. મew માતાના નામ પુત્ર સર્દેશ કહેવા. નિરયાવલિકા સૂત્રના દશ અધ્યયનનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિત અનુવાદ પૂર્ણ આગમ સૂત્ર-૧૯, ઉપાંગસૂત્ર-૮ પૂર્ણ - X - X - X - X - X - X –
SR No.009052
Book TitleAgam 19 Nirayavalika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages26
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 19, & agam_nirayavalika
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy