SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ |૨૭૭ પશ્ચિમ વિદેહની અપેક્ષાથી તેમ છે. - x » X - ૧૩૩ પૂર્વાંગ - ચોર્યાશી લાખ વર્ષ પ્રમાણ. પૂર્વ - પૂર્વાંગને જ ૮૪ લાખ વર્ષ વડે ગુણવા. એ પ્રમાણે ૮૪ લાખ વર્ષે ગુણવાથી ઉત્તરોત્તરના સ્થાન પ્રાપ્ત થાય છે. અંતિમ સ્થાન ૧૯૪ અંકથી થાય. અવસર્પિણીનો પહેલો વિભાગ તે પ્રથમા અવસર્પિણી. ભગવન્ ! જ્યારે દક્ષિણાદ્ધમાં પહેલી અવસર્પિણી પ્રાપ્ત થાય છે, ત્યારે ઉત્તરાદ્ધમાં પણ ઈત્યાદિ સ્પષ્ટ છે. વિશેષ એ કે – પૂર્વ, પશ્ચિમમાં અવસર્પિણી કે ઉત્સર્પિણી હોતી નથી. કેમ ? તે કહે છે – સર્વથા એક સ્વરૂપ ત્યાં કાળ કહેલ છે. - X - હવે પ્રસ્તુત અધિકારનો ઉપરાંહાર કરતાં કહે છે – કૃત્ત્રમાં અનંતરોક્ત સ્વરૂપવાળી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ - આધ દ્વીપની યથાવસ્થિત સ્વરૂપનું નિરૂપણ કરનારી ગ્રંથ પદ્ધતિ આ ઉપાંગમાં છે. સૂર્યપ્રજ્ઞપ્તિ - સૂર્ય અધિકાર પ્રતિબદ્ધ પદ પદ્ધતિ વસ્તુ - મંડલ સંખ્યાદિનો સમાસ - સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિ મહાગ્રંથની અપેક્ષાથી સંક્ષેપથી તે સમાપ્ત થાય છે. હવે ચંદ્ર વક્તવ્યનો પ્રશ્ન કહે છે – ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં બંને ચંદ્રો ઉત્તર-પૂર્વ દિશા ભાગમાં ઉદિત થઈને પશ્ચિમ-દક્ષિણ દિશા ભાગમાં અસ્ત પામે છે, ઈત્યાદિ જે રીતે સૂર્યવક્તવ્યતા કહી છે, તે રીતે ચંદ્ર વક્તવ્યતા કહેવી. યથા અને વા શબ્દથી અહીં - [ભગવતીજી સૂત્રના] પાંચમાં શતકનો દશમો ઉદ્દેશો “ચંદ્ર” નામે છે, તે જાણવો. ક્યાં સુધી આ સૂત્ર ગ્રહણ કરવું? તે કહે છે - જ્યાં સુધી તેમાં અવસ્થિત કાળ કહેલ છે, ત્યાં સુધી, હે શ્રમણ ! હે આયુષ્યમાન્ ! અહીં પણ ઉપસંહાર કરવાને માટે કહે છે ફખ્રસા ઈત્યાદિ, વ્યાખ્યાન પૂર્વવત્, તફાવત એ કે – સૂર્યપ્રજ્ઞપ્તિ સ્થાને, ચંદ્રપ્રજ્ઞપ્તિ કહેવી. આ જ્યોતિકોના ચાર વિશેષથી સંવત્સર વિશેષ પ્રવર્તે છે, એથી તેનો ભેદ પ્રશ્ન કહે છે – • સૂત્ર-૨૭૮ થી ૨૮૫ : [૨૭] ભગવન્ ! સંવત્સર કેટલાં કહેલાં છે? ગૌતમ ! પાંચ સંવત્સરો કહેલાં છે, તે આ પ્રમાણે - નક્ષત્ર સંવત્સર, યુગ સંવત્સર, પ્રમાણ સંવત્સર, લક્ષણ સંવત્સર અને શનૈશ્વર સંવત્સર [એ પાંચ છે.] ભગવન્ ! નન્ન સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમ ! બાર ભેદે કહેલ છે, તે આ પ્રમાણે – શ્રાવણ, ભાદ્રપદ, આસો જ યાવતુ પાટ. અથવા બૃહસ્પતિ મહાગ્રહ, જે બાર સંવત્સર વડે સર્વ નક્ષત્ર મંડલનું પરિસમાપન કરે છે, તે નક્ષત્ર સંવત્સર છે. ૧૩૪ ભગવન્ ! યુગ સંવત્સર કેટલા ભેદે કહેલ છે ? ગૌતમ ! પાંચ ભેદે કહેલ છે, તે આ પ્રમાણે જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ચંદ્ર અને અભિવર્ધિત. ભગવન્ ! પહેલાં ચંદ્ર સંવત્સરના કેટલાં વોં કહેલા છે ? ગૌતમ ! ચોવીસ પર્વો કહેલાં છે. તે યુગ સંવત્સર કહ્યો. - ભગવન્ ! બીજા ચંદ્ર સંવત્સરના કેટલાં પર્વો કહેલાં છે ? ગૌતમ ! ચોવીશ પર્વો કહેલાં છે. ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, એ પ્રમાણે ત્રીજાની પૃચ્છા. ગૌતમ ! ૨૬- પર્વો છે. ચોથા સંવારના ચોવીશ પર્વો છે. પાંચમાં અભિવર્ધિતના ૨૬- પર્વો કહેલાં છે. એ પ્રમાણે બધાં મળીને પાંચ સંવત્સરિક યુગમાં ૧૨૪ પર્વો કહેલાં છે. આદિત્ય [સૂ] અને અભિવર્ધિત. તે આ પ્રમાણ સંવત્સર કહ્યો. ભગવન્ ! પ્રમાણ સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમ ! પાંચ ભેદે કહેલ છે, તે આ પ્રમાણે - - નક્ષત્ર, ચંદ્ર, ઋતુ, ભગવન્ ! લક્ષણ સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમ ! તે પાંચ ભેદે કહેલ છે, તે આ પ્રમાણે [૨૭] સમક નક્ષત્ર યોગ કરે છે, સમક ઋતુ પરિણત થાય છે, ન અતિ ઉષ્ણ - ન અતિ શીતરૂપે [ પરિણત થાય છે.] જે પ્રચુર જળયુકત હોય તે સમક નક્ષત્ર છે. [૨૮૦] જ્યારે ચંદ્રની સાથે પૂર્ણમાસીમાં વિષમચારી નક્ષત્રનો યોગ થાય છે, જે કટુક હોય, વિપુલ વર્ષાયુક્ત હોય છે, તેને ચંદ્ર સંવત્સર કહેવામાં આવે છે. [૨૮] જેમાં વિષમકાળમાં વનસ્પતિ અંકુરિત થાય છે, ઋતુ ન હોય ત્યારે પુષ્પ અને ફળ આપે છે, જેમાં સમ્યક્ વર્ષા વરસતી નથી, તેને કર્મ સંવત્સર કહે છે. [૨૮૨] જેમાં સૂર્ય પૃથ્વી, જળ, પુષ્પ અને ફળને પદાન કરે છે, જેમાં થોડી વર્ષાથી જ ધાન્ય સભ્યો નિષ્પન્ન થાય છે. સારી ફસલ થાય છે, તે આદિત્ય સંવત્સર કહેવાય છે. [૨૮૩] જેમાં ક્ષણ, લવ, દિવસ, ઋતુ, સૂર્યના તેજથી તપ્ત રહે છે, જેમાં નિમ્ન સ્થળ જળ વડે પૂરિત રહે છે, તેને તું અભિવર્ધિત સંવત્સર જાણ [સમજ.] [૨૮૪] ભગવન્ ! શનૈશ્વર સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમ ! અઠ્ઠાવીશ ભેટે કહેલ છે, તે આ – [૮૫] અભિજિત્, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષ†, પૂર્વાભાદ્રપદ, ઉત્તરા
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy