SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ૨૧|--/૫૧૬ ઓકે વૈકિચશરીર છે. જે બાદર૦ છે તો શું પર્યાપ્ત ભાદર વાયુ, એકે વૈક્રિય શરીર છે કે આપતિo? પયત બાદર વાયુએકેo વૈક્રિયશરીર છે, પર્યાપ્ત નથી. છે પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું નૈરયિક પંચે વૈક્રિય શરીર છે કે ચાવત દેવ ચે વૈક્રિય શરીર ? તે નૈરયિકાદિ ચારે છે. જે નૈરયિક પાંચે. વૈક્રિય શરીર છે તો શું રનપભo યાવત આધસતમી પૃની નૈર પાંચ પૈક્રિય શરીર પણ છે ? સાતમાં પણ વૈક્રિય શરીર છે. જો રનપભા પૃdી નૈર પાંચે વૈક્રિય શરીર છે તો શું પર્યાપ્તioને છે કે પતિને ? બંનેને છે. એ પ્રમાણે અધસપ્તમી પૃવી નૈરયિક સુધી આ બંને ભેદ્ય કહેવા. - જે તિચિ પો. વૈદિચશરીર છે, તો શું સંમૂર્ણિમાને છે કે ગજિને છે ? સંમૂ તિ પંચે વૈરું શરીર ન હોય, ગર્ભજ હોય. જે ગર્ભજ તિર્યંચ પંચે વૈ, શરીર હોય તો શું સંખ્યાતા વષયુકને હોય કે અસંખ્યાતા વષયુિકને ? સંખ્યાતા વષયુક ગર્ભજિતિ પંચે વૈક્રિય શરીર હોય, અસંખ્યાત ન હોય. જે સંખ્યાતા વયિક ગર્ભજિ તિ પંચે વૈ. શરીર હોય તો પતિને હોય કે અપતાનેof યતા સંખ્યાના વયિક ગર્ભજ તિo પાંચેક વૈ શરીર હોય તો શું તેવા જલચરને હોય, થલચરને હોય કે ખેચરને હોય? તે ત્રણે ગજિ પચે તિયચને પૈક્રિય શરીર હોય છે જલચર સંખ્યાતા વપયુષ ગજ પંચે. તિર્યંચ વૈ, શરીર છે, તો શું પદ્ધિને છે કે અપર્યાપ્તoને છે ? પયર્તિા જલચરને હોય, પર્યાપ્તાળને ન હોય. જે સ્થલચર રોઇ તિ ચાવતુ વૈયિ શરીર છે, તો શું ચતુષ્પદ હૈ. શરીર હોય કે પરિસ વૈ શરીર હોય ? બંનેને હોય. એમ બધાને જાણવું. ખેચર પાતાને હોય, અપયfપ્તાને નહીં. જે મનુષ્ય પંરી ઐક્રિય શરીર છે તો શું સંમત મનુષ્ય પંચો વૈક્રિય શરીર હોય કે ગર્ભw? સંમુર્ણિમને ન હોય, ગર્ભજ હોય છે ગર્ભજ મનુષ્ય પંચે. વૈચિશરીર છે તો શું કર્મભૂમિજ ગર્ભ હોય કે અકર્મભૂમિજ ગજ કે અંતર્લિંપજ ગભજ મનુષ્ય વૈક્રિય શરીર હોય ? કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચે વૈકિય શરીર હોય, અન્ય બે ન હોય જે કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચો, 4. શરીર છે તો શું સંખ્યાતા વાયુને હોય કે અસંખ્યાતા વષયુિષ્કને ? સંખ્યાતા વયુિક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચે વૈકિય શરીર હોય, અસંખ્યાતા વષર્ક ન હોય. જે સંખ્યાના વષયુક કkeગ પંચે & % હોય તો શું પયતને હોય કે અપયતને હોય? પતાને હોય અને નહીં જે દેવ પંચે વૈક્રિય શરીર છે તો શું ભવનવાસી દેવ પંરો હૈ % છે ચાવતુ વૈમાનિક હોય. જે ભવન દેવ પંરી છે શરીર છે, તો શું અસુરકુમાર ભવ દેવ પરોવૈ શરીર હોય કે યાવત્ નિતકુમાર ભવન હોય ? સુ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 યાવત નિત બધાંને હોય. જે અસહ્ય દેવ પંરો વૈ* શરીર છે, તો શું પતિને હોય કે અપયપ્તિને હોય? પતિ અસુરુ દેવ પંરો, હૈશરીર પણ હોય, અપતિ પણ હોય. એમ સ્વનિતકુમાર સુધી જાણવું. એમ આઠ પ્રકારના વ્યંતરો, પાંચ પ્રકારના જ્યોતિષ્કોને જાણવું. વૈમાનિકોના બે ભેદ - કોપw, કાdીત, કશોપણ બાર પ્રકારે, તેના પતિ-પતિા બે ભેદ. કપાતીત બે પ્રકારે – સૈવેયક, અનુત્તરૌપપાતિક, શૈવેયક નવ ભેદ, અનુત્તરપપાતિક પાંચ ભેદે છે. તેમના પયર્તિા-આપતા બે ભેદ છે. • વિવેચન-૫૧૬ : વૈક્રિય શરીર મૂળથી બે ભેદે – એકેન્દ્રિયનું, પંચેન્દ્રિયનું તેમાં એકેન્દ્રમાં વાયુકાય બાદર પથતિાને હોય, બીજાને વૈક્રિય લબ્ધિ સંભવ નથી. સૂમ પયપ્તિાઅપયપિતા, બાદર અપયક્તિા એ ત્રણ મશિને વૈકિય લબિધ નથી. બાદર પર્યાપ્તામાં પણ સંખ્યાતા ભાગ માબને છે. પંચેન્દ્રિયોમાં બધાં જ ગર્ભજ, સંખ્યાતા વયિકને છોડીને બાકીનાને નિષેધ સમજવો, કેમકે ભવસ્વભાવ થકી તેમને પૈક્રિય લબ્ધિ સંભવ નથી. ટ્વે સંસ્થાન – • સૂત્ર-પ૧૩ : ભગવાન ! વૈકિચશરીરનું સંસ્થાન કેવું છે ? ગૌતમ ! અનેક પ્રકારનું છે. વાયુકાયિક કેન્દ્રિય ૐ શરીર કેવા સંસ્થાને છે ? પતાકા આકારે છે. નૈરયિક રો. વૈ શરીર સંસ્થાન કેવું છે? તે બે ભેદે - ભવધારણીય, ઉત્તરઐક્રિય. ભવધારણીય છે કે હુંડ સંસ્થાને છે, ઉત્તર ઐક્રિય પણ હુંડ સંસ્થાને છે. રનપભા પૃથ્વી નૈરાયિક પંરો વૈ શરીર સંસ્થાન કેવું છે ? તે બે ભેદ છે બાકી બધું ઔધિકવતું. એમ ધસપ્તમી નૈરયિક સુધી ગણવું. તિયચ પરો. વૈકિચશરીર સંસ્થાન કેવું છે? અનેકવિધ સંસ્થાનવાળું છે. એ પ્રમાણે જલચર-સ્થલચખેચરનું પણ છે. સ્થલચરોમાં ચતુuદ, પરિસ-ઉરપરિસર્ય, ભુજપરિસનુિં પણ એમ જ છે એમ મનુષ્ય પંચ ઐક્રિયશરીર વિશે પણ જાણવું. અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિયશરીર સંસ્થાન કેવું છે? અસુરકુમારનું શરીર બે ભેદે - ભવધારણીય, ઉત્તરવૈક્રિય. ભવધારણીયનું સમચતુસ્ત્ર અને ઉત્તરક્રિયનું અનેક પ્રકારે સંસ્થાન છે. એમ સ્વનિતકુમાર સુધી જાણવું. એમ ભંતરમાં પણ જાણવું - x • એમ જ્યોતિષ્ઠો સંબંધે પણ જાણવું. એમ સૌધર્મથી અશ્રુત દેવ વૈચિશરીર પણ જાણવું. નૈવેયક અને કથાતીત વૈમાનિક દેવોને એક ભવધારણીય શરીર છે અને તે સમચતુરસ્ય સંસ્થાનવાળું છે. એમ અનુત્તરપાતિકને પણ છે. • વિવેચન-૫૧૭ - સૂત્ર સંગમ છેપણ તૈરયિકોને અતિ અશુભ કર્મોદયે બંને શરીર હુંડ સંસ્થાનવાળા હોય છે. તેમનું ભવધારણીય શરીર ભવસ્વભાવથી જ મૂળથી છેદી
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy