SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૪/૪ થી ૯/૪૬૬ ૧૩૩ લેશ્યા પ્રશસ્ત છે, કેમકે પ્રસરત દ્રવ્ય હોવાથી પ્રશસ્ત અધ્યવસાયનું કારણ છે. સૂત્રપાઠ-ભગવદ્ ! કેટલી વૈશ્યાઓ પશત છે આદિ. ૦ સંક્ષિપ્ત-અસંક્ષિણ - પહેલી ત્રણ લેયાઓ સંક્લિષ્ટ છે, કેમકે સંક્ષિપ્ટ એવા આdયાન અને રૌદ્ર યાનના અધ્યવસાયનો હેતુ છે, પછીની ત્રણ લેયાઓ અસંકિલષ્ટ છે, કેમકે સંક્લેશરહિત ધર્મધ્યાન, શુક્લધ્યાનના અધ્યવસાયનું કારણ છે. સૂત્રપાઠ • ભગવન્! કેટલી લેશ્યા સંક્ષિપ્ત છે ? ઈત્યાદિ પૂર્વવત્ જાણવું. ૦ હવે શીત-ઉષ્ણ પર્શનું પ્રતિપાદન કરે છે - આદિની ત્રણ લેસ્યાઓ શીત અને સૂક્ષ સ્પર્શવાળી છે, પછીની ત્રણ લેશ્યાઓ સ્નિગ્ધ અને ઉષ્ણ સ્પર્શવાળી છે. અહીં લેયા દ્રવ્યોને બીજા પણ કર્કસાદિ સ્પર્શે છે, કેમકે લેશ્યાધ્યયને કહ્યું છે. - જેમ કરવતનો, ગાયની જીભનો, સાગના પાંદડાનો સ્પર્શ હોય, તેથી અનંતગુણ કર્કશ સ્પર્શ અપ્રશસ્ત વેશ્યા દ્રવ્યોને છે. જેમ બરુ, માખણ, શિરીષના પુષ્પનો સ્પર્શ છે, તેથી અનંતગણ મૃદુ સ્પર્શ ત્રણે પ્રશસ્ત લેશ્યાઓનો છે. તો પણ પ્રથમની ત્રણ લેશ્યાઓનો શીત-રૂક્ષ સ્પર્શ યિતની અસ્વસ્થતા ઉત્પન્ન કરવામાં અને પછીની ત્રણ લયોનો નિગ્ધ-ઉણ સ્પર્શ પરમ સંતોષ ઉત્પન્ન કરવામાં અત્યંત સાઘક છે, તેથી બંને જુદા જુદા સાક્ષાત્ કહ્યા છે. સૂત્રપાઠ પૂર્વવત્. કેટલી લેશ્યાઓ શીતસૂક્ષ છે ? ઈત્યાદિ. ૦ ગતિદ્વાર - આદિની ત્રણ લેશ્યા દુર્ગતિમાં લઈ જવાના સ્વભાવવાળી છે, કેમકે સંફિલષ્ટ અધ્યવસાયોનો હેતુ છે, પછીની ત્રણ લેશ્યા સુગતિમાં લઈ જનારી છે, કેમકે તે પ્રશસ્ત અધ્યવસાયનો હેતુ છે. સૂત્રપાઠ પૂર્વવતું. o પદ-૧૭, ઉદ્દેશો-૪-અધિકાર-૧૦ થી ૧૩ ૦ ૧૩૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ પ્રકારના ઈત્યાદિ. અહીં વેશ્યાના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભેદથી ત્રણ પ્રકારનો પરિણામ છે. જ્યારે જઘન્યાદિ પરિણામની વસ્થાનના તારતમ્યના વિચારમાં પ્રત્યેકને જઘન્યાદિ ત્રણ વડે ગુણતાં નવ પ્રકારનો પરિણામ થાય, એમ ફરી ફરી ત્રણ વડે ગુણતાં ૨૭,૮૧,૨૪૩ પ્રકાર, એમ બહ, બહુવિધ પરિણામનો વિચાર કરવો. તેથી ત્રણ પ્રકારના પરિણામ વડે પરિણમે છે, નવ પ્રકારના પરિણામ વડે પરિણમે છે. એમ પદોની યોજના કરવી, એ પ્રમાણે શુક્લલેશ્યા સુધી જાણવું. પ્રદેશદ્વાર – કૃષ્ણલેશ્યા કેટલા પ્રદેશવાળી છે ? ઈત્યાદિ સુગમ છે. પણ અનંતપ્રદેશવળી છે' કેમકે કણલેયાને યોગ્ય દ્રવ્યના પ્રદેશો અનંતાનંત સંખ્યાવાળા છે, કેમકે અનંતપદેશ સિવાયનો કોઈપણ સ્કંધ જીવને ગ્રહણ યોગ્ય નથી, એમ નીલાદિ લેશ્યા કહેવી. એમ શુક્લલેશ્યા સુધી કહેવું. અવગાહનાદ્વાર - અહીં - x " અવગાહના દ્વારમાં પ્રદેશો એટલે ફોરમના પ્રદેશો ગ્રહણ કરવા. કેમકે તેમાં જ અવગાહનાની પ્રસિદ્ધિ છે. તે પ્રદેશો અનંતવર્ગણાના આધારભૂત અસંખ્યાતા જાણવા. કેમકે સંપૂર્ણ લોકના પણ અસંખ્યાતા પ્રદેશો છે. વણાદ્વાર - - ૪ - અહીં વર્ગણા ઔદારિકાદિ શરીર યોગ્ય પરમાણુની વર્ગણાની માફક કૃષ્ણલેશ્યાને યોગ્ય દ્રવ્યના પરમાણુઓની વર્ગીક્ષા ગ્રહણ કરવી. તે વણિિદ ભેદથી સમાન જાતિવાળાની જ હોવાથી અનંત વર્ગણા જાણવી. શેષ પૂર્વવતુ. o પદ-૧૭, ઉદ્દેશો-૪-અધિકાર-૧૪,૧૫ o હવે પરિણામ આદિ દ્વારા કહે છે - • સૂત્ર-૪૬૩ - ભગવન કૃષ્ણલેયા કેટલા પરિણામે પરિણમે છે ? ગૌતમ! ત્રણ, નવ, સત્તાવીશ, કચાશી, ર૪૩ પ્રકારે બહુ, બહુવિધ પરિણામ વડે પરિણમે છે. એ પ્રમાણે શુકલલેયા સુધી જાણવું. ભગવાન કૃષ્ણલેશ્યા, કેટલા પ્રદેશવાળી છે ? ગૌતમ! અનંત પ્રદેશવાળી છે. એમ શુક# સુધી જાણતું. ભગવન્! કૃષ્ણને કેટલા પ્રદેશાવગાઢ છે ? ગીતમાં અસંખ્યાતા પ્રદેશાવગાઢ છે. એમ શુક્લલેશ્યા સુધી જાણવું. ભગવાન ! કૃતેશ્યાની કેટલી વMણાઓ છે ગૌતમ ! અનંત વગણા છે. એમ શુક્લલેશ્યા સુધી જાણતું. • વિવેચન-૪૬૭ - • x-x• કૃષ્ણલેશ્યા કેટલા પ્રકારના પરિણામથી પરિણમે છે ? ગૌતમ ! ત્રણ o હવે સ્થાનાદિ દ્વાર કહે છે - • સૂત્ર-૪૬૮ : ભગવાન કૃષ્ણલયાનાં કેટલાં સ્થાનો છે ? ગૌતમ! અસંખ્યાતા સ્થાનો છે. એ પ્રમાણે શુક્લલેશ્યા સુધી જાણવું. ભગવના જઘન્ય એવા કૃષ્ણવેશ્યા ચાવતુ શુકલલેસાના સ્થાનોમાં દ્રવ્યાપે, પ્રદેશાથરૂપે, વ્યાર્થ-દેશાર્થરૂપે કોણ કોનાથી અત્ય, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમાં સૌથી થોડાં જઘન્ય કાપોલેસ્પી સ્થાનો દ્રવ્યાપે છે. જઘન્ય નીલ સ્થાનો દ્વવ્યા6 અસંખ્યાતગણાં છે. જઘન્ય કૃષ% સ્થાનો દ્રભાઇ « છે. જઘન્ય તેજ સ્થાનો દ્વવ્યા અસં% છે. જઘન so સ્થાનો દ્વભાઇ અઇ છે, જઘન્ય શુક દ્રવ્યા સંખ્યાબંગણાં છે. દેશાઈફ-સૌથી થોડાં જઘન કાપોતલેયા સ્થાનો પ્રદેશારૂપે, જઘન્ય નીલ સ્થાનો પ્રદેશાઈ અ% છે, જઘન્ય કૃષ્ણ સ્થાનો પ્રદેશાઈ અસંહ છે. જન્ય તેજ સ્થાનો પ્રદેશ અ%, જઘન્ય પર સ્થાનો પ્રદેશાઇ અર% છે, જઘન્ય શુકલ લેયાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતણાં છે. દ્રવ્યા-uદેશાર્થરૂપે - સૌથી થોડાં જઘન્ય કાપોત વેશ્યાના સ્થાનો દ્વવ્યાથરૂપે છે. તેનાથી જઘન્ય નીલ કૃષ્ણ તેજ પEk શુક સ્થાનો ઉત્તરોત્તર
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy