SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ વૈિમાહ-૨૩૨૭ થી ૩૩૨ ૧૩૯ ૧૪૦ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ ભગવન્! સૌધર્મ-ઈશાન કaોમાં દેવોના શરીરો કેવી ગંધવાળા કહd છે ? ગૌતમ જેમ કોઈ કોઠયુટ આદિ સુગંધી દ્રવ્યોની સુગંધણી પણ યાવતું મહામાતર ગંધવાળા કહ્યા છે. આમ અનુત્તરોપાતિક સુધી કહેવું. સૌધર્મ-ઈશાનના દેવોનો શરીરનો કેવો સ્પર્શ છે ? ગૌતમ સ્થિર રૂપે મૃદુ, સ્નિગ્ધ, સુકુમાલ શરીર સ્પર્શવાળા કહ્યા છે. એ પ્રમાણે ચાવવું અનુત્તરોપપાતિક સુધી કહેવું. સૌધર્મ-ઈશાનના દેવોના યુગલો કેવા ઉચ્છવાસપણે પરિણમે છે ? ગૌતમ ! જે યુગલો ઈષ્ટ, કાંત યાવત ઉચ્છવાસપણે પરિણમે છે. યાવતુ અનુત્તરોપપાતિક. એ પ્રમાણે આહારપણે પણ અનુત્તરોપાતિક સુધી કહેવું. સૌધર્મ-ઈશાન દેવોની કેટલી લેયાઓ કહી છે ? ગૌતમ! એક જ તેવેશ્યા કહી છે. સનકુમાર અને મહેન્દ્રમાં એક પકાલેયા છે. બ્રહાલોકમાં પણ પડાયા છે. બાકીનાને એક શHલેયા છે. અનુત્તરોપપાતિકને એક પરમગુલલેક્ષા છે. સૌધર્મ-ઈશાન દેવો શું સમ્યક્રષ્ટિ, મિથ્યાદષ્ટિ, સમ્યફમિસ્યા દષ્ટિ છે ? ત્રણે પણ હોય, યાવતુ અંતિમ શૈવેયક દેવો સમ્યક્રષ્ટિ પણ હોયમિશ્રાદેષ્ટિ પણ હોય, સમ્યક્ર-મિથ્યા ષ્ટિ પણ હોય. અનુત્તરોપાતિક દેવો સમ્યક્રષ્ટિ જ હોય, મિશ્રાદેષ્ટિ ન હોય, સમૃમિ દૈષ્ટિ ન હોય. ઈશાન દેવો શું જ્ઞાની છે કે અજ્ઞાની ? બને. ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન નિયમો યાવત શૈવેયક. અનુરોપજાતિક દેવો જ્ઞાની છે, અજ્ઞાની નથી, ત્રણ જ્ઞાન નિયમો હોય. ત્રણ યોગ-પ્લે ઉપયોગ બધાં દેવોને અનુત્તર સુધી કહેવા. • વિવેચન-૩૨૭ થી ૩૩૨ - વૃિત્તિમાં ઘણું વર્ણન સૂઝની સંસ્કૃત રૂપાંતર રૂપ જ છે, તેથી સૂકામાં અમે અનુવાદ કરેલ બાબતોની અહીં પુનરુક્તિ કરી નથી.) ભદંત ! સૌધર્મ-ઈશાન કો પૃથ્વીની જાડાઈ કેટલી છે ? ૨૭૦૦ યોજન. એ રીતે બાકીના સૂત્રો સાથે મુજબ જાણવા. બ્ધ વિમાનના ઉચ્ચત્વ પરિમાણને પ્રતિપાદિત કરવા કહે છે - અહીં વિમાનને મહાનગર કભી, તેની ઉપર વનખંડ, પ્રાકાર, પ્રાસાદાદિ કલાવા. આ સૂગ વડે પ્રાસાદાની અપેક્ષાએ ઉગ્રવ કહે છે. ભદંત! સૌધર્મ-ઈશાન કો વિમાન કેટલા ઉંચા કહ્યા છે ? ગૌતમ ! ૫૦૦ યોજન, કેમ મૂલ પ્રાસાદાદિનું તેમાં ૫૦૦ યોજના ઉચવ પ્રમાણ છે. એ રીતે બાકીના સૂત્રો. બધે જ વિમાનોનું બાહલ્ય અને ઉચ્ચત્વના સંયોગથી ૩૨૦૦ યોજન. કહ્યું છે – પહેલા કક્ષે પૃથ્વીનું બાહલ્ય ૨૩oo યોજન છે. બાકીનામાં ૧૦૦-૧૦૦ની હાનિ થાય છે. બાકીના એટલે બે-બે-બે અને ચાર કલા સમજવા. વિમાનોમાં આધની ઉંચાઈ ૫૦૦ છે. પછીના બે-બે-બે અને ચારમાં ૧૦૦-૧૦૦ની વૃદ્ધિ સમજવી. * * * હવે સંસ્થાન નિરૂપણાર્થે કહે છે - ભkતા સૌધર્મ-ઈશાન કલાના વિમાનો ક્યા આકારે છે ? ગૌતમા વિમાન બે પ્રકારે છે - આવલિકા પ્રવિટ અને આવલિકા બાહ્ય. આવલિકા પ્રવિષ્ટ - પૂવિિદ ચારે દિશામાં શ્રેણીથી રહેલ . અથવા આંગણ દેશમાં ફૂલના ઢગલા જેવા. તેથી વિપ્રકીર્ણ તે આવલિકા બાહ્ય. તેને ‘પુષ્પાવકીર્ણ' કહે છે. તેનો મધ્યવર્તી વિમાનેન્દ્ર દક્ષિણ, પશ્ચિમ, ઉત્તરમાં હોય પણ પૂર્વ દિશામાં ન હોય. આવલિકા પ્રવિણ ત્રણ ભેદે - વૃd, ચય, ચતુરા. તે પ્રત્યેક પ્રતટે વિમાનેન્દ્રની પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર, ચારે દિશામાં શ્રેણીરૂપે રહેલ છે. વિમાનેન્દ્રક બધાં વૃત, તેની પાસે ચારે દિશામાં વ્યસ, પછી ચારે દિશામાં ચતરય, પછી વ્રત એ રીતે આવલિકા હોય. આવલિકા બાહ્ય, તે વિવિધ આકારે હોય છે, જેવા કે બંધારd, સ્વસ્તિક, ખડ્ઝ ઈત્યાદિ. આ બધું વેચક સુધી છે. અનુત્તરમાં સવર્થિસિદ્ધ વૃત, બાકીના ચસ. હવે વિમાનના લંબાઈ-પહોળાઈ, પરિધિ કહે છે – ભદેતાસૌધર્મ અને ઈશાન વિમાનોની લંબાઈ-પહોળાઈ, પરિધિ કેટલી છે ? ગૌતમ ! વિમાન બે પ્રકારે છે - સંખ્યાત વિસ્તૃત અને અસંખ્યાત વિસ્તૃત. બાકી સૂઝાઈ મુજબ જાણવું. હવે વર્ણ પ્રતિપાદનાર્થે કહે છે – ભદંત ! સૌધર્મ-ઈશાન કો વિમાનોના કેટલા વણોં કહ્યા છે ? ગૌતમ ! પાંચ વર્ણ – કૃષ્ણ, નીલ ઈત્યાદિ. બાકી સૂગાથ મુજબ જાણવું. - હવે પ્રભા પ્રતિપાદનાર્થે કહે છે - ભદંત! સૌધર્મ અને ઈશાન વિમાનોની કેવી પ્રભા કહેલી છે ? ગૌતમ નિત્ય સત્ન - દર્શન, દૃશ્યમાનતા જેમાં છે તે નિત્યાલોક. નિત્યાલોક કઈ રીતે ? એ હેતુદ્વાર વડે વિશેષ કહે છે - નિત્યોધોતાનિ. જે કારણથી સતત દીપ્યમાનતા છે, તેથી નિત્યાલોક. આ સતત ઉધોતમાનતા પસાપેક્ષા પણ સંભવે છે, જેમ મેરુના સ્ફટિક કાંડની સૂર્યના કિરણોના સંપર્કથી ઉધોતમાનતા છે. - હવે ગંધ પ્રતિપાદનાર્થે કહે છે – ભદંત! સૌધર્મઇશાન કયે વિમાનની કેવી ગંધ છે ? ગૌતમ ! જેમ કોઈ કોષ્ટપુ, ચંપકપુટ, દમનકપુર, કુંકુમપુટ, ચંદનપુટ, ઉસીરપુટ, મરયાપુટ, જાઈપુટ ઈત્યાદિ, વાયુ વહે ત્યારે, ભાંગતા-સ્કૂટતા-ઉડાડતાવિખેરતા પરિભોગાદિ કરતા, સંતરાતા તે ઉદાર, મનોજ્ઞ, મનહર, ઘાણ અને મનને સુખકર ચોતરફથી ગંધ નીકળે છે. શું તેવી ગંધ હોય ? ના, આ અર્થ સંગત નથી. તે વિમાનો તેના કરતાં ઈષ્ટતર, કાંતતર, મનોજ્ઞતર, મણામતર ગંધવાળા કહ્યા છે. હવે સ્પર્શ પ્રતિપાદનાર્થે કહે છે – ભદંતા! સૌધર્મ-ઈશાન વિમાનોનો સ્પર્શ કેવો છે ? ગૌતમ ! સૂત્રાર્થ મુજબ જાણવું. હવે મોટાઈ પ્રતિપાદનાર્થે કહે છે - સૌધર્મ ઈશાન કો વિમાનો કેટલા મોટા પ્રમાણમાં કહેલ છે ? ગૌતમ ! જંબૂઢીપ નામે દ્વીપ, સર્વે દ્વીપ-સમુદ્રોમાં સવ(વ્યંતર, સૌથી લઘ, વૃત-તેલના પૂડલા સંસ્થાને રહેલ, વૃત-પુકશ્મણિકા આકારે રહેલ, વૃતપ્રતિપર્ણચંદ્ર આકારે રહેલ, એક લાખ યોજન લાંબો-પહોળો ઈત્યાદિ. કોઈ મહર્તિક
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy