SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સૂઝ-૫૧ ૧૯૧ ૧૨ ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ અપતિવિરત, એકથી કરણ-કારાdણથી રાવજીવ માટે પ્રતિવિરત અને એકસ્પથિી આપતિવિરત, એસ્સથિી જાવાજીવ માટે પાન-ચાવન થકી પ્રતિવિરત અને એકચ્યથિી પાચન-પચાવનથી અપતિવિરત... (-તશા-) એકથિી કુણ-પિzણ-તન-તાડન-વધ-બંધ-પરિફલેશથી નવજીવને માટે પ્રતિવિરત અને એકચથિી અપતિવિરત છે. એકરીિ નાન, મદન, વક, વિલેપન, શબ્દ, સ્પર્શ, સ, રૂપ, ગંધ, માળા, અલંકારથી નવજીવાળું પ્રતિવિરd, કાચથી આપતિવિરત હોય. જે આવા અને આવા પ્રકારના સાવધયોગ યુકત કમાવાળા, બીજાના પ્રાણોને પરિતાય કરનારા થાય છે, તેનાથી ચાવતું એકચ્યથી અપતિવિરત છે. એવા શ્રાવકો હોય છે, જીવાજીવના જ્ઞાતા, ઉપલબ્ધ પુન્ય-પાપ, આadસંવર-નિર્જરા-ક્રિયા-અધિકરણ-બંધ-મોક્ષ કુશલ, સહાયના અનિચ્છક, દેવ-અસુરનાગ-ચણા-રાક્ષસ-કિંન+કિંધરમ-ગરડ-ગંધર્વ-મહોમાદિ દેવગણ વડે નિર્થીિ પ્રવચનથી અનતિકમણીય, નિર્ગસ્થ પ્રવચનમાં નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિત્સિક, લબ્ધાર્થ, ગૃહીતાર્થ, પૃચ્છિતાથ, અભિગતાથ, વિનિશ્ચિતાથ, અસ્થિ-મિંજ-પ્રેમ-અનુરાગરક્ત હોય છે. તે આયુષ્યમાન ! નિગ્રન્થ પ્રવચન જ અથરૂપ છે, આ પરમાર્થ છે, બાકી બધું અનર્થક છે. ઉચ્છિત ફટિક, પાવૃત્ત દ્વારવાળા, ચકૃતાંતપુર પરગૃહદ્વાર પ્રવેશ, ચૌદશ-આઠમ-અમાસ-પૂનમે પતિપૂર્ણ પૌષધને સમ્યફ પાલન કરતા, શ્રમણ નિર્ગસ્થને પાસુક એષણીય. માન-પાનખાદિમ-વાદિમ વડે, વસ-પગ-કંબલ-પાદપોંછનક વડે, ઔષધ-ભેષજ વડે, પ્રાતિહાસિક પીઠ-ફક-શસ્ય-સંથક વડે પ્રતિલાભિત કરતા વિચરે છે, વિચરીને ભોજનના પ્રત્યાખ્યાન કરે છે, તેઓ ઘણાં ભોજનને નરાન વડે છેદે છે, છેદીને આલોચના-પ્રતિક્રમણ કરી, સમાધિ પામીને, કાળમાસે કાળ કરીને, ઉત્કૃષ્ટથી અચુત કલામાં દેવપણે ઉપયત પામે છે. ત્યાં તેમની ગતિ, બાવીશ સાગરોપમની સ્થિતિ, આરાધક થાય, બાકી પૂર્વવતું તે જે આ ગામ, અnકર યાવતુ સંનિવેશમાં મનુષ્યો હોય છે, તે આ - અનારંભ, અપરિગ્રહ, ધાર્મિક યાવતુ આજીવિકા કરનાર, સુશીલ, સુવત, સુપત્યાનંદ, તે સાધુઓ સર્વથા પ્રાણાતિપાત પ્રતિવિરત યાવતુ સવથા પરિગ્રહથી પ્રતિવિરd, સવથા ક્રોધ-માન-માયા-બ્લોભ ચાવત મિથ્યાદનિશલ્યથી પ્રતિવિરત, સર્વથા આરંભ-ન્સમારંભથી પ્રતિવિરd, સવા કરા-કારાવણથી પ્રતિવિરd, સવયા પચન-પચાવનથી પ્રતિવિરત, સર્વથા કુરૈશ-પિટ્ટણ-તન-તાડન-વધ-બંધપરિકલેશથી પ્રતિવિરત, સર્વથા નાન-મન-વર્ણક-વિલેપન-શબ્દ-પ-રસ-રૂપગંt-માળા-અહંકારથી પ્રતિવિરત, જે આવા અને આવા પ્રકારના સાવધ યોગથી સુકત, પરપાણ પરિતાપનાર કમનો અંત કરનાર તથા તેનાથી જાવજીવને માટે પ્રતિવિરત હોય છે. તે જે કોઈ અણગાર હોય છે તે ઈયસિમિત, ભાષાસમિત ચાવતુ આ નિલ્થ પ્રવચનને આગળ કરીને વિચારે છે. તે ભગવંતોને આ વિહારથી વિચરતા કેટલાંકને અનંત યાવત કેવલવર જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, તેઓ ઘણાં વર્ષો કેવલિ પયય પાળે છે, પાળીને ભક્ત પ્રત્યાખ્યાન કરે છે, ઘણાં ભોજનને અનશન વડે છેદે છે, છેદીને જે હેતુને માટે નગ્નભાવ ધારણ કરેલ છે, યાવત્ અંત કરે છે. જે કેટલાંકને કેવળ વર જ્ઞાનદર્શન ઉત્પન્ન થતા નથી તેઓ ઘણાં વર્ષો છા પયય પાળે છે, મળીને આબાધા ઉત્પન્ન થતા કે ન થતાં ભકતપત્યાખ્યાન કરે છે. ઘણાં ભોજનને નિશાન વડે છેદીને જે પ્રયોજન માટે નગનભાવ ધારણ કરેલ છે યાવત અને આરાધી છેલ્લા શ્વાસોચ્છવાસે અનંત, અનુત્તર, નિવ્યઘિાત, નિરાવરણ, રન, પતિપૂર્ણ, કેવળવરાદિ શનિને પ્રાપ્ત કરે છે, ત્યારપછી સિદ્ધ થાય છે યાવતુ સર્વે દુઃખોનો અંત કરે છે. કેટલાંક વળી એક ભવ કરનારા, પૂવકર્મ અવશેષ રહેતા કાળમાણે કાળ કરીને ઉત્કૃષ્ટ સવથિસિદ્ધ મહાવિમાનમાં દેવપણે ઉપપાત પામે છે. ત્યાં તેમની ગતિ છે, ગીશ સાગરોપમની સ્થિતિ હોય છે. તેઓ આરાધક હોય છે. બાકી બધું પૂર્વવત્. જે આ ગામ, આકર યાવતુ સંનિવેશમાં મનુષ્યો હોય છે, તે આ - સર્વકામ વિરત, સર્વરોગ વિરત, સર્વ સંગથી અતીત, સર્વ નેહને ઉલ્લંઘી ગયેલ, ક્રોધી, નિકોબી, સીસકોલી, એ પ્રમાણે માન-માયા-લોભ ક્ષીણ કરેલા અનુક્રમે આઠ કર્મ પ્રકૃતિઓનો ક્ષય કરીને ઉપર લોકાણે પ્રતિષ્ઠિત થાય છે. • વિવેચન-પ૧ : અવસાન પરાક્રમકૃત સર્વદિગામી અથવા પ્રખ્યાતિ, તે યશ, તેના પ્રતિષેધથી અયશ. અવDણકારશ્ય-અવજ્ઞા, અનાદર કે અવર્ણ, વર્ણનું ન કરવું. અકિર્તિકારક - દાનકૃત એકદિકગામિની કે પ્રસિદ્ધિ, કીર્તિ-તેના નિષેધથી અકીર્તિ. અસદ્ભાવ-અવિધમાન અર્થની ઉદ્ભાવના-ઉપેક્ષણ. મિચ્છiાભિનિવેસ-વસ્તુવિપર્યાસ અથવા મિથ્યાદર્શન નામક કર્મની સાપેક્ષતાથી અભિનિવેશ-ચિત્ત અવટંભ. વગ્રાહેમાણ-કુ-ગ્રહમાં જોડતા. પૃપાઓમાણ-અસતુ ભાવોભાવનામાં સમર્થ કરતા. ચણાલોઈય અપડિકાંત - ગુરની સમીપે આલોચના ન કરેલ, તેથી દોષથી અનિવૃd. આવાને વિશિષ્ટ શ્રામસ્યજન્ય દેવત્વ અને પ્રત્યુનીકતા જજ કિબિષિકત્વ મળે છે. તેઓ ચંડાલપ્રાયઃ દેવ થાય. સંજ્ઞીપૂર્વજાઈમરણ-સંજ્ઞી થઈને પૂર્વભવનું સ્મરણ. આજીવિક-ગોશાલક મતાનુવર્તી. દુઘાંતરિચ-એક ઘરમાં ભિક્ષા લઈને અભિગ્રહ વિશેષથી બે ઘર ઓળંગીને ફરી ભિક્ષાને ગ્રહણ કરે છે. પણ નિરંતર કે એકાંતર ઘરમાંથી ભિક્ષા ન લે. બે ઘના અંતરથી ભિક્ષાગ્રહણ જેમને છે તે દ્વિગૃહાંતરિક જાણવા. એ રીતે ત્રણ ગૃહમંતરિક અને સાત ગૃહાંતરિક જાણવા. ઉપલબેંટિય-નિયમ વિશેષથી ગ્રહણ કરેલ શૈક્ષG વડે જેમાં છે તે ઉત્પલવંતિકા. ગૃહસમુદાન-પ્રતિગૃહે
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy