SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૪૪ થી ૪૮ ૧૩૩ ૧૩૮ ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ પોતાને પવિત્ર કરી નિર્વિને સ્વર્ગે જઈશું. તે પરિવારજકોને માર્ગે ચાલતા કૂવા, તળાવ, નદી, વાવડી, પુષ્કરિણી, દીધિંકા, મુંજલિકા, સરોવર, સાગરમાં પ્રવેશવું કાતું નથી. ગાડા યાવત્ અંદમાનિકામાં બેસીને જવાનું ક૫તું નથી. તે પરિવ્રાજકોને ઘોડા, હાથી, ઉંટ, બળદ, પાડા, ગધેડા ઉપર બેસીને જવું કાતું નથી, તે પરિવાકોને નટપેક્ષા યાવતું માગઇપેઇ રેવાનું કાતું. નથી. તે પuિાજકોને લીલી વનસ્પતિનો સ્પર્શ કરવો - ઘન કરવું • સ્તંભનલૂસણ-ઉત્પાદન કરવાનું થતું નથી. તે પરિવ્રાજકોને રીકથા, ભોજનકથા, દેશકથા, રજકથા, ચોકથા રૂપ અનદિંડ કરવો કાતો નથી. તે પરિવ્રાજકોને લોહપs, રાંગપત્ર, dભપમ, જસદ્વપત્ર, શીશાપાત્ર, ફૂપમ, સુવણપત્ર કે અન્ય કોઈ બહુમૂલ્ય (પત્ર) ધારણ કરવું કલ્ચતું નથી. માત્ર તુંબપાત્ર, કાષ્ઠપત્ર અને માટીપત્ર કહ્યું છે. તે પરિવ્રાજકોને લોહબંધન, રાંગબંધન, તંબ બંધન યાવતું બહુમૂલ્ય (બંધન) ધારણ કરવું ક૫તું નથી. તે પuિાજકોને વિવિધ વરાળ કત વડે ધારણ કરવા કલાતા નથી. માત્ર એક ધાતુકત વસ્ત્ર કહ્યો. તે પરિવ્રાજકને હાર, આધાર, એકાવલિ, મુકતાવલિ, કનકાવલિ, રત્નાવલિ, મુરવી, કંઠમુરવિ, પ્રાલંભ, મિસરક, કટિસૂત્રક, દશમુદ્રિકાનંતક, કડક, ગુટિd, અંગ, કેયુર, કુંડલ, મુગટ, ચૂડામણિને ધારણ કરવા ન કહ્યું માત્ર તામપવિત્રક કો. પરિવ્રાજકને ગંથિમ, વેષ્ટિમ, પૂરિમ, સંઘાતિમ ચાર પ્રકારની માળા ઘારણ કરવી ન કરો, માત્ર એક કણક લો. તે પરિવ્રાજકને ગલુ-ચંદનકુંકુમ વડે શરીરને અનલિંપન કરવું ન કહ્યું. માત્ર એક ગંગાની માટી વડે લેપના લે તેમને માગધ પ્રસ્થક જળ લેવું કહ્યું છે. તે પણ વહેતુક્ત વહેતુ નહીં. તે પણ સ્વચ્છ પણ કાદવવાળું પાણી નહીં, તે પણ ઘણું પ્રસજ્જન્સાફ પણ ઘણું પસ+ગંદુ નહીં તે પણ ગાળેલું-ગાવ્યા વિનાનું નહીં. તે પણ દેવાયેલુ-દત્ત પાણી નહીં, તે પણ પીવાને માટે, હાથ-પગ-ચર-ચમસ-પ્રક્ષાલન કે ન્હાવા માટે નહીં. પuિાજકોને માગધ તોલ મુજબ આઈ આટક પ્રમાણ જળ લેવું કહ્યું છે, તે પણ વહેતુન વહેતુ નહીં ચાવતુ દત્ત નહીં તે પણ હાથ-પગ-સ્વરચમસાક્ષાલનને માટે પીવા કે ન્હાવા માટે નહીં. ને પરિવ્રાજકો આવા પ્રકારના વિહારથી વિચરતા ઘણાં વર્ષોનો પર્યાય પાળીને, કાળમાસે કાળ કરીને ઉત્કૃષ્ટથી બ્રહ્મલોક કલ્પે દેવપણે ઉપજે છે. ત્યાં જ તેમની ગતિ-સ્થિતિ છે. તે સ્થિતિ દશ સાગરોપમની કહી છે. બાકી પૂર્વવતુ જાણવું. • વિવેચન-૪૪ થી ૪૮ : HIT - નિર્ગુન્ચ, સાધુ. કંદપિય-વિવિધ હાસ્યકારી, કુકુઈય-કુત્સિત ચેષ્ટાદિ [16/12] કરનાર, જે ભમર-નયન-વચન-કર-ચરણ આદિ વડે ભાંડની જેમ ચેષ્ટા કરે છે જેમકે . પોતે હસે છે અને બીજાને હસાવે છે. મોહરિય-મુખરતા, વિવિધ અસંબદ્ધ પ્રલાપ. વિરપર ગીત વડે જે રતિ મણકીડા, તે જેને પ્રિય છે તે અથવા ગીતરતિક લોકો પ્રિય જેને છે તે. સામeણપરિયાણ-શ્રામસ્ય પર્યાય, સાધુત્વ. પરિધ્વાયગ-તેમાં સંખ-સાંખ્ય, બુદ્ધિ-અહંકારદિ કાર્ય, ગ્રામવાદી, પ્રકૃતિ અને ઈશ્વરને જગતના કારણરૂપે સ્વીકારનારા. નાડું - યોગી, અધ્યાત્મ શાસ્ત્ર અનુષ્ઠાયી. કવિ-કપિલ જેમનો દેવતા છે તે. સાંખ્ય-નિરીશ્વર, ભિઉચ્ચ-મૃગુ લોકપ્રસિદ્ધ ઋષિ વિશેષ, તેમના શિષ્ય તે ભાર્ગવ. હંસ-પરમહંસ-બહૂદક-કુડિવ્રતા, આ ચારે પરિવ્રાજકના મતના અતિ વિશેષ છે. તેમાં ‘હંસ', જે પર્વત, કુહર, પથ, આશ્રમ, દેવકુલ, આરામના નિવાસી ભિક્ષાર્થે ગામમાં પ્રવેશે છે. “પરમહંસ' જે નદીયુલિન સમાગમ પ્રદેશમાં વસે છે. ગીર કૌપીન અને કુશને ત્યાગીને પ્રાણોને ત્યાગે છે. બહૂદકો ગામમાં એક સકિ અને નગરમાં પાંચ રાત્રિ પ્રાપ્ત ભોગોને ભોગવે છે. કુટીવતા-કુટીચર, તેઓ ઘરમાં વર્તનારા, ક્રોધ-લોભ-મોહ રહિત અને અહંકારને વર્જનારા હોય છે. કહપરિધ્વાયગ-કૃષ્ણ પધ્રિાજક, એ પરિવ્રાજક વિશેષ છે, કેટલાંક નારાયણભક્તિક કહે છે. કંડૂ આદિ સોળ પરિવ્રાજકો લોકથી જાણવો. ટ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. પછી પાંચમો ઈતિહાસ અર્થાત્ પુસણ. છઠ્ઠો નિઘંટુ નામે નામકોશ છે. સંગોવંગ-તેમાં મ - શિક્ષા આદિ, પાંગ - અંગના વિસ્તારનો પ્રબંધ. સરહસ્સરહસ્ય સહિત, દંપર્યયકત. ચારે વેદોના સારથ - અધ્યાપન દ્વારથી પર્વતક અથવા સ્મારક, બીજા વિસ્મૃત કરેલાને સ્મરણ કરાવવાથી. પારસ-પર્યાગામી, ઘાય-ધારણા કરવાને ક્ષમ. સડંગવી-૫ અંગવિદ્, શિક્ષાદિ વિચાક. સક્રિતંતવિસાય-કાપિલીયમ પંડિત. સંખાણ-સંખ્યાન, ગણિતસ્કંધમાં સુપરિનિષ્ઠિત. હવે ષડંગોને દશવિતા કહે છે - શિવનgrખ તેમાં શિક્ષા-ચાક્ષરના સ્વરૂપનું નિરૂપક શાસ્ત્ર, કહ્યું-તથાવિધ સમઆચાર નિરાક શામ જ, તે શિક્ષાક૫. વાગરણ-શબ્દ લક્ષણ શાસ્ત્ર, છંદ-પધવચન લક્ષણ શાસ્ત્ર, નિરુત-શબ્દની નિરુક્તિનું પ્રતિપાદક. જોઈસમાયણ-જ્યોતિ શાસન અને બીજા પણ ઘણાં બ્રાહ્મણોના-વેદ વ્યાખ્યાનરૂપ બ્રાહ્મણ સંબંધી શાસ્ત્ર કે આગમ. બીજી વાયનામાં “પરિવ્રાજક સંબંધી નયોમાં” એવો પાઠ પણ છે. સુપરિનિક્રિયસુનિણાંત પણ હોય છે. આપમાન - કહેતા, પણ9માણ-બોધ કરતાં, પàમાણ અર્થાત ઉપપત્તિ વડે સ્થાપના કરતા. ચોખા ચોખાયા-વિમલ દેહ નેપચ્યવાળા, નિસ્વધ વ્યવહારવાળા. શું કહેવા માંગે છે ? શુચિ-શુચિ આચારવાળા. અભિસેયજલપૂયપાણ-અભિષેકથી જળ વડે આત્મા પવિત્રિત કરાય છે તે. તથા અવિષેણ-વિનના અભાવથી અગડકૂવો, વાવિ-વાપી, ચાકોણ જળાશય વિશેષ, પુખરિણી-પુષ્કરિણી, કમળથી યુક્ત એવું વર્તુળ જળાશય. દીહિય-દીધિંકા, સારણી. ગુંજાલિય-ગુંજાલિકા અથ વક
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy