SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૯/૮ ૧૨૫ ચાર મહાવ્રતવાળો, પાર્શ્વજિનમાં ચાર મહાવ્રત છે, કેમકે અપરિગૃહીત સ્ત્રી ભોગવાતી નથી, એમ મૈથુનનો પરિગ્રહમાં સમાવેશ છે. પાનાનો ધર્મ અપ્રતિક્રમણ છે, કેમકે કારણે જ પ્રતિક્રમણ કરે છે, અન્યથા નથી કરતા. મહાવીર જિનમાં સપ્રતિક્રમણ ધર્મ છે, કારણ વિના પણ પ્રતિક્રમણ કરવાનું છે. દેવાનુfપ્રય - પ્રિયને આમંત્રણ પાઠય - વ્યાઘાત ન કવો. મદભાવ - દીક્ષિતત્વ, નાથા - પાતળી. લાંબી પહોળી લાકડાની શય્યા. #ાવ્યા - ખરાબ લાકડાની શય્યા, કષ્ટશા કે અમનોજ્ઞ વસતિ લાભ અને અલાભ કે અપરિપૂર્ણ લાભ. ૩થ્વીવલ્થી - અનુકૂળપ્રતિકૂળ કે અસમંજસ, રામ - ઈન્દ્રિયસમૂહ, શUટ - બાધક, ગુરૂપ. એવું કોણ છે ? બાવીશ પરીષહ-મુખ આદિ, ઉપસર્ગ-ધર્મથી ભ્રષ્ટ કરનાર, દેવાદિ કૃતું. કાલાશ્યપેષિપુત્ર પ્રત્યાખ્યાનથી સિદ્ધ થયા. હવે અપ્રત્યાખ્યાન• સૂત્ર-૯૯ - ભગવન! એમ કહી ગૌતમ, શ્રમણ ભગવન મહાવીરને વંદન, નમસ્કાર કરે છે. કરીને આમ કહ્યું - ભગવન્! શેઠ, દ્ધિ, લોભી, ક્ષત્રિય એ બધાં એક સાથે પ્રત્યાખ્યાન ક્રિયા કરે? હા, ગૌતમ - x • કરે. એમ કેમ કહ્યું? ગૌતમ! અવિરતિને આશ્રીને એમ કહ્યું - ૪ - • વિવેચન-૯૯ - ભગવદ્ ! એ આમંત્રણ વચન છે. અથવા ‘ગુરુ’ એમ કરીને. શ્રેષ્ઠી- જેનું મરતક લક્ષ્મીદેવીની છાપવાળા સુવર્ણ પટ્ટથી શોભે છે, તે ગામનો નગરનાયક. - દરિદ્ર, વિવM - રાંક, ઉત્તર - રાજા, પ્રત્યાખ્યાન ક્રિયાના અભાવે કે પત્યાખ્યાન જન્ય કર્મબંધ કરે અવિરત - ઈચ્છાની અનિવૃતિ. તે દરેક જીવોને સરખી હોય. આગળ કહે છે – • સૂત્ર-૧૦૦ - આધાકર્મી ખાતો શ્રમણ નિન્ય શું બાંધે છે, શું કરે છે? શું ચય કરે છે ? શું ઉપચય કરે છે ? ગૌતમ! આધાકર્મી ખાતો શ્રમણ આયુકર્મ સિવાયની શિથિલ બંધન બદ્ધ સાd કર્મપ્રવૃત્તિઓને દેa બંધન બદ્ધ કરે છે યાવત્ સંસારમાં ભમે છે. એમ કેમ કહ્યું? ગૌતમ ! આધાકર્મી ખાતો શ્રમણ આત્મધમનિ ઓળંગે છે, આત્મધર્મ ઓળંગતો તે પૃવીકાય યાવત ત્રસકાયના જીવની દરકાર નથી કરતો. તથા જે જીવોના શરીર તે ખાય છે, તે જીવોની પણ દરકાર નથી કરતો. તેથી આમ કહ્યું. ભગવન / પ્રાસુક અને એષણીય આહારને ખાતો શું બાંધે છે યાવત્ ઉપચય કરે છે. ગૌતમ! પાસુક, ઓષણીયને ખાતો આયુકર્મ સિવાયની સાત કમપતિ જે દેઢ બંધનબદ્ધ છે, તેને શિથિલ બંધનબદ્ધ કરે છે તેને સંવૃત્ત જેવો જાણવો. વિશેષ એ - આયુકમને કદાચિત બાંધે, કદાચિત ન બાંધે. યાવત્ સંસારને ઓળંગી જાય છે. ભગવન! એમ કેમ કહ્યું? ગૌતમ / પાસુક, એષણીયને ખાનાર શ્રમણ નિન્જ આત્મધર્મને ઓળંગતો નથી. આત્મધર્મ ન ઓળંગીને ૧૨૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પૃવીકાય ચાવત સકાયની તથા જે જીવોના શરીરોને તે ખાય છે તેની દસ્કાર કરે છે તેથી એમ કહ્યું કે ચાવત સંસારને ઓળંગી જાય છે. • વિવેચન-૧૦૦ : સાધુને માટે જે જીવવાનું નિર્જીવ કરાય કે નિર્જીવને જે પકાવાય અથવા ઘર આદિ ચણાવાય, વાદિ વણાવાય તે આધાકર્મ. વંધ - પ્રકૃતિબંધ કે સૃષ્ટાવસ્થાને આશ્રીતે પર્વર - સ્થિતિબંઘ કે બદ્ધ અવસ્થાને આશ્રીને, વિUT - અનુભાગ બંધ કે નિધતાવસ્થાની અપેક્ષાઓ. સુવા - પ્રદેશ બંધકે નિકાચના અપેક્ષાએ. આત્મા વડે ચારિત્ર કે શ્રત ધમને. પૃથ્વીકાયાદિની અનુકંપા રાખતો નથી. આધાકર્મનો વિપક્ષ પ્રાસુક અને એષણીય છે. તેથી તેનું સૂત્ર કહ્યું. અહીં સંસાર ઓળંગવાનું કહ્યું. તે કમના અસ્થિસ્પણાથી તેનો નાશ થવાથી થાય છે. માટે અસ્થિર પદાર્થનું સૂત્ર કહે છે – • સૂઝ-૧૦૧ ૪. ભગવના અસ્થિર પદાર્થ બદલાય છે? સ્થિર નથી બદલાતો? અસ્થિર પદાર્થ ભાંગે છે? સ્થિર નથી માંગતો? બાળક શાશ્વત છે? બાળકપણું આશાશ્વત છે? પંડિત શાશ્વત છે? પંડિતપણું શાશ્વત છે? હા, ગૌતમાં અસ્થિર પદાર્થ બદલાય છે. યાવત પંડિતત્વ અશાશ્વત છે. ભગવન! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૧૦૧ - ટેકું આદિ અસ્થિર દ્રવ્ય બદલાય છે. અધ્યાત્મ પક્ષમાં કર્મ અસ્થિર છે, કેમકે તે જીવ પ્રદેશોથી પ્રતિ સમય ચલિત થાય છે. બંધ-ઉદય-નિર્જરાદિ પરિણામોથી બદલાય છે, શિલા આદિ બદલાતા નથી. અધ્યાત્મ પક્ષે જીવ સ્થિર છે. કેમકે કમ ક્ષય થતાં પણ તે રહે છે. તે ઉપયોગ લક્ષણ સ્વભાવથી બદલાતો નથી. ભંગુર સ્વભાવવાળા શલાકાદિ ભાંગી જાય છે. તેમ અધ્યાત્મ પો સ્થિર કર્મ ભાંગી જાય છે. તથા જેમ લોઢાની શળી આદિ સ્થિર પદાર્થ ભાંગતા નથી તેમ સ્થિર જીવ ભાંગતો નથી, કેમકે તે શાશ્વત છે. જીવ પ્રકરણ હોવાથી કહે છે – વ્યવહારથી બાળ એટલે બાળક, નિશ્ચયથી બાળ એટલે અસંયત જીવ, તે દ્રવ્યત્વથી શાશ્વત છે. બાલવ એટલે વ્યવહારથી બાળપણું, નિશ્ચયથી અસંમતપણું તે પત્વિથી અશાશ્વત છે. એ રીતે પંડિત સૂત્ર પણ જાણવું. વ્યવહાચી પંડિત એટલે શાસ્ત્રજ્ઞ. ( શતક-૧, ઉદ્દેશો-૯, ટીકા સહિત અનુવાદ પૂર્ણ ] છે શતક-૧, ઉદ્દેશો-૧૦ - “ચલન” છે • ઉદ્દેશા-૯માં કર્મ અસ્થિર છે, તેમ કહ્યું. કમદિમાં અન્ય તીર્થિકો વિવાદ કરે છે. તેથી તેનો નિકાસ કરવા આ ઉદ્દેશો કહ્યો. • સૂત્ર-૧૦૨ :ભગવન્! અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે યાવતું પરૂપે છે કે (૧) - X - X - X
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy