SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫/-/૭/૯૬૩ થી ૯૬૯ ૧૬૧ કૃપ્રતિકૃતતા-નામે વિનય વડે પ્રસાદિત ગુરુ શ્રુત આપશે, તે અભિપ્રાયથી અશનાદિ દાન. ગ્લાનીવાળો થઈ ઔષધાદિને શોધે તે આગિવેષક. - - દેશકાલજ્ઞતા એટલે અવસરોચિત અર્થસંપાદન. સર્વ પ્રયોજનોમાં આરાધ્ય સંબંધી આનુકૂલ્ય. વૈયાવૃત્ય, સ્વાધ્યાય ભેદો પ્રસિદ્ધ છે. વિશેષ એ કે - સ્થવિર એટલે જન્મ આદિ ભેદથી છે તે. તપસ્વી એટલે અનુમાદિને કરનાર. ધ્યાનસૂત્રમાં – (૧) અમનોજ્ઞ-અનિષ્ટ જે શબ્દાદિ, તેનો જે યોગ તેના વડે યુક્ત તે, તથા તે અમનોજ્ઞ શબ્દાદિના વિયોગની ચિંતા કરનાર. આ આર્તધ્યાન કહેવાય છે. કેમકે ધર્મ-ધર્મી અભેદ છે. (૨) મનોજ્ઞ-ધનાદિ, તેનો જે યોગ, તે વડે યુક્ત, તે મનોજ્ઞ શબ્દાદિના અવિયોગની ચિંતા કરનાર. (૩) આતંક એટલે રોગ (૪) પરિવ્રુપ્તિય - એટલે સેવેલ કે જેની પ્રીતિ હોય તે કામભોગ-શબ્દાદિ ભોગ અથવા કામસેવન. તે કામભોગની - ૪ - ચિંતા. ય૰ - મોટા શબ્દોથી રડવું, સોયળવ - દીનતા, તિપાય - આંસુ ખેરવવા, પરિવેવળ - પુનઃ પુનઃ ક્લિષ્ટભાષણ. હિંસાનુબંધિ - હિંસા એટલે જીવોના વધ, બંધનાદિ પીડાર્થે સતત પ્રવૃત્તિ કરવાનો સ્વભાવ અથવા તે રૂપ પ્રણિધાન તે હિંસાનુબંધી. કૃપાનુબંધિ - મૃષા એટલે અસત્ય, તેને પૈશુન્ય, અસત્ય, અસદ્ભૂતાદિ વચન ભેદથી જે પ્રવૃત્તિ કરે અથવા તે રૂપ પ્રણિધાન તે મૃષાનુબંધી. તેવાનુબંધી - સ્તન એટલે ચોર કર્મ, તીવ્રક્રોધાદિ આકુળતાથી તેના અનુબંધવત્ તે સ્ટેયાનુબંધી (રૌદ્રધ્યાન] સાર્વવાળુબંધી - સંરક્ષણ, સર્વ ઉપાય વડે પત્રિાણ વિષય સાધનનો અને ધનનો અનુબંધ, જેમાં છે, તે સંરક્ષણાનુબંધી. ગોત્ર - બહુલતાથી અનુપરતત્વથી દોષ – હિંસા, અસત્ય, અદત્તાદાન, સંરક્ષણમાંનો કોઈ પણ, તે ઓસન્ન દોષ. વડ્ડોસ - બધાં હિંસાદિમાં પ્રવૃત્તિરૂપ તે. અન્નાળોસ - અજ્ઞાનથી, કુશાસ્ત્ર સંસ્કારથી હિંસાદિમાં, અધર્મ સ્વરૂપમાં ધર્મબુદ્ધિ વડે જે પ્રવૃત્તિ, તે રૂપ દોષ, તે અજ્ઞાન દોષ. આમળાંત - મરણ એ જ અંત તે મરણાંત, આમરણ અનુતાપવાળા કાલશોકકિાદિની જેમ જે હિંસાદિ પ્રવૃત્તિ, તે જ દોષ, તે આમરણાંત દોષ. ઘડખડીયાર - ચાર ભેદ-લક્ષણ-આલંબન-અનુપ્રેક્ષા. પદાર્થમાં પ્રત્યવતારસમવતાર, વિચારણીયત્વથી જેમાં છે તે ચતુષ્પત્યાવતાર અથવા આ ચતુર્વિધ શબ્દનો પર્યાય છે. માળાવિનય - આજ્ઞા એટલે જિન પ્રવચન, તેનો વિચય-નિર્ણય એ રીતે બાકીના પદો પણ છે. વિશેષ આ :- અપાય - રાગદ્વેષાદિજન્ય અનર્થો. વિપાશ - કર્મફળ, સંસ્થાન - લોકમાં દ્વીપ, સમુદ્રાદિ આકૃતિ. મળવુડુ - આજ્ઞા એટલે સૂત્રના વ્યાખ્યાન, તેમાં કે તેનાથી જે રુચિ-શ્રદ્ધા તે આજ્ઞાચિ. નિસર્ગચિ-સ્વભાવથી જ તત્ત્વની શ્રદ્ધા. સૂત્રરુચિ-આગમથી તવશ્રદ્ધાન. 13/11 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ અવગાઢરુચિ-દ્વાદશાંગીના અવગાઢથી રુચિ અથવા સાધુના ઉપદેશથી કે નીકટ રહેવાથી થતી રુચિ. આનંવળ - ધર્મધ્યાનરૂપી શિખરના આરોહણાર્થે જે વાંચના આદિનું અવલંબન કરાય તે. અશુદ્દે, - ધર્મધ્યાન પછી પર્યાલોચન કરાય તે અનુપ્રેક્ષા. - (૧) પૃથકત્વવિતર્ક - એક દ્રવ્યને આશ્રીને ઉત્પાદાદિ પર્યાય ભેદથી વિતર્ક એટલે વિકલ્પ, પૂર્વગત શ્રુત આલંબન તે. વિશ્વાર - અર્થથી વ્યંજન અને વ્યંજનથી અર્થમાં મન વગેરે યોગોનું - ૪ - જે વિચરણ તે સવિચાર. (૨) એકત્વવિતર્ક અવિચાર - અભેદપણે ઉત્પાદાદિ પર્યાયોમાંના કોઈ એક પર્યાયનું આલંબન, વિતર્ક - પૂર્વગત શ્રુતાશ્રિત વ્યંજન કે અર્થરૂપ તથા વ્યંજન-અર્થ સિવાયના બીજા કોઈ વિચાર જેમાં વિધમાન નથી તે. ૧૬૨ (૩) સૂક્ષ્મક્રિય અનિવૃત્તિ - જે નિરુદ્ધ વામનયોગપણામાં સૂક્ષ્મ ક્રિયા, અર્ધ નિરુદ્ધ કાય યોગત્વથી છે તે સૂક્ષ્મક્રિય, વર્ધમાન પરિણામત્વથી જે તેનાથી ન નિવર્તે તે અનિવર્તિ. આ ધ્યાન નિર્વાણગમન કાળે કેવળીને હોય. (૪) સમુચ્છિન્ન ક્રિયા - કાયિકી આદિ શૈલેશીકરણ નિરુદ્ધ યોગત્વથી જેમાં છે, તે તથા અપ્રતિપાતિ-અનુપરત સ્વભાવ. અવ્યથા-દેવાદિ ઉપસર્ગજનિત ભય કે ચલનનો અભાવ. અસંમોહ-દેવાદિકૃત્ માયાજનિત સૂક્ષ્મપદાર્થ વિષયનો સંમોહ-મૂઢતાનો નિષેધ તે. વિવેક-દેહથી આત્માનો કે આત્માના સર્વ સંયોગોનો વિવેચન બુદ્ધિ વડે પૃથક્કરણ તે. વ્યુત્સર્ગ-નિરાસક્તિથી દેહ-ઉપધિનો ત્યાગ. અનંતવત્તિયાનુપ્રેક્ષા-ભવસંતતિની અનંતવૃત્તિનું અનુચિંતન.. અશુભાનુપ્રેક્ષાસંસારના અશુભત્વનું અનુચિંતન.. અપાયાનુપ્રેક્ષા-પ્રાણાતિપાત આદિ આશ્રવદ્વારજન્ય અનર્થનું અનુચિંતન.. વિપરિણામાનુપ્રેક્ષા-વસ્તુનું પ્રતિક્ષણ વિવિધ પરિણામ ગમનનું અનુચિંતન. અહીં જે તપાધિકારમાં પ્રશસ્ત-અપ્રશસ્ત ધ્યાન વર્ણન છે, તે અપ્રશસ્તનું વર્જન અને પ્રશસ્તનું આસેવન તે તપ. વ્યુત્સર્ગ સૂત્રમાં-નાકાચુકાદિના હેતુરૂપ મિથ્યાષ્ટિત્વાદિ ત્યાગ. જ્ઞાનાવરણાદિ કર્મબંધના હેતુરૂપ જ્ઞાનપત્યનીકવાદિનો ત્યાગ. શતક-૨૫, ઉદ્દેશો-૮-“ઓઘ” ક — — — * — * - ૦ ઉદ્દેશા-૭-માં સંચતો ભેદથી કહ્યા. તેના વિપક્ષે અસંયત હોય, તેનો નારકાદિમાં જે રીતે ઉત્પાદ છે, તે અહીં કહે છે – • સૂત્ર-૯૭૦ : રાજગૃહમાં યાવત્ આમ પૂછ્યું – ભગવન્ ! નૈરયિકો કઈ રીતે ઉપજે છે ? જેમ કોઈ કૂદક કુદતો અધ્યવસાયનિવર્તિત કરણ ઉપાય વડે ભવિષ્યકાળમાં તે સ્થાનને છોડીને આગલા સ્થાનને પામીને વિચરે છે, એમ જ આ જીવો પણ
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy