SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫/-//૫૩ ૧૫૩ જાણવું - X - X - અલાબહવદ્વાર - સ્ટોકd કાળથી અને નિન્યતુલ્યવથી તેનું પ્રમાણ શતપૃથકત્વ છે. પરિહારવિશુદ્ધિક સંયત, તેના કાળની બહુવતાથી અને પુલાકની તુલ્યતાથી સહસ પૃચકૃત્વમાનથી સંખ્યાતગણા છે. યયાખ્યાત સંયત સંખ્યાતગણી છે. કેમકે કોડી પૃથક્વ પ્રમાણથી કહ્યું. સામાયિક સંયત સંખ્યાતગુણા, કોડી સમગ્ર પૃથકત્વ પ્રમાણથી કહ્યા છે. -- સંયતો કહ્યા, તેમાં કેટલાંક પ્રતિસેવી હોય છે, તેથી પ્રતિસેવા ભેદથી પ્રતિસેવા આદિ કહે છે - ૪ - • સૂરણ-૫૪ થી ૫૯ - [cv] પ્રતિસેવના, દોષાલોરાના, આલોચનાહ, સામાચારી, પ્રાયશ્ચિત્ત અને તપ. આ છે.] [૫૫] ભગવાન ! પ્રતિસેવના કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ. • [૯૫૬] દuઈ, પ્રમાદ, અનાભોગ, આતુર, આપd, સંકીર્ણ, સહસાકાર, ભય, પહેલ અને વિમર્શ [ દશ પ્રતિસેવના છે) ૫] આલોચના દોષ દશ કા - - [૫૮] કંય, અનુમાન્ય, દેe, ભાદર, સૂક્ષ્મ, પ્રચ્છન્ન, શબ્દકુલ, બહુજન, અcત, તરોવી. ૯િ૫૯] દશ સ્થાને સંપન્ન અણગાર પોતાના દોષોની આલોચના કરવાને યોગ્ય હોય છે - અતિસંપ, કુલiuz, વિનયસંપs, જ્ઞાનસંપન્ન, દર્શનસંપન્ન, ચાસિંvw, ક્ષાંત, દાંત, અમાસી, અપશ્ચાતાપી. આઠ સ્થાનોથી સંપન્ન અણગાર આલોચના દેવાને યોગ્ય છે - આચારવાનું, આધારવાન, વ્યવહારવાન, પdીડક, પકુવક, અપરિસાની, નિયપિક, અપાયદશl. • વિવેચન-૯૫૪ થી ૫૯ - (UM -અભિમાનપૂર્વક પ્રતિસેવા. [પ્રતિસેવના એટલે પાપ કે દોષ સેવનથી થતી ચારિત્રવિરાધના પ્રમાદ-મધ, વિકથાદિ. તથા અનાભોગ-જ્ઞાન. આતુરત્વભુખ, તરસ આદિથી બાધિત. આપત્તિને લીધે થતી પ્રતિસેવના, આપતિ-દ્રવ્યાદિભેદથી ચાર પ્રકારે છે - દ્રવ્યાપતિ એટલે પ્રાકાદિ દ્રવ્યનો અલાભ, લોકાપત્તિ-અટવી માર્ગમાં પહોંચી જવું, કાળાપતિ - દુભિક્ષ કાળની પ્રાપ્તિ. ભાવાપત્તિ-ગ્લાનવ. [ પાંચ) [esી પ્રતિસેવનti- સંકીર્ણ-સ્વપક્ષ, પરપક્ષથી વ્યાકુળ-સાંકડું હોઝ, ક્યાંક થાય પાઠ છે અર્થાત્ આધાકમદિત્વથી શક્તિ ભોજનાદિ વિષયમાં, નિશિથ સૂત્રમાં તિતિUT પાઠ છે, તિતિણવ અર્થાત આહારદિના અલાભમાં સખેદ વચન. () સહસાકારઆકસ્મિક ક્રિયામાં. તેથી કહ્યું છે – પૂર્વે જોયા વિના પણ પ્રસારે, પછી જુએ, પણ પગને સંકોચવા સમર્થ ન હોય તે સહસાકરણ છે. (૮) ભય-સિંહાદિના ભયથી પ્રતિસેવા થાય. (૯) પ્રસ્વેષ-ક્રોધાદિથી થાય. (૧૦) વીમસ-વિમર્શથી એટલે શિષ્યાદિ પરીક્ષણાર્થે કરેલ. આ દશ પ્રતિસેવા છે. આલોચનાના દોષ - (૧) આકંય-પ્રસન્ન થયેલ આચાર્ય મને થોડું પ્રાયશ્ચિત આપશે, એ બુદ્ધિથી આલોચનાચાર્યની વૈયાવચ્ચ કરણાદિથી આવઈને જે આલોચના ૧૫૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ તે. (૨) અનુમાન્ય-અનુમાન કરીને લઘુતર અપરાધ નિવેદનથી મૃદુ દંડ મળશે, તેમ માની અપરાધને નાનો કરીને બતાવે. (3) દેટ-આચાર્ય જ્યારે અપરાધને જોઈ જાય, ત્યારે જ આલોચે. (૪) બાદર-મોટા અતિચાર થાય તો જ આલોચે, નાના દોષની અવજ્ઞા કરી ન આલોચે. (૫) સમ-નાના અતિયાને આલોચે, જેથી કોઈ કહેશે કે જે નાના દોષ આલોચે, તે મોટા કેમ ન આલોચે ? એવો વિશ્વાસ ઉત્પન્ન કરાવવા નાના અપરાધને આલોયે. (૬) છન્ન-અતિ લજ્જાળુતાથી અવ્યક્ત વચન વડે આલોયે, જેથી જાણે પોતે જ સાંભળે. (૭) શબ્દાકુલ-અગીતાર્થ પણ સાંભળે એવા મોટા શબ્દોથી આલોચના કરે. (૮) બહુજન-એક જ દોષની આલોચના અનેક સાધુની પાસે કરે અતિ એક અપરાધને ઘણાં પાસે કહે. (૯) અવ્યક્ત-અગીતાની આચાર્ય પાસે આલોચના કરે. (૧૦) તત્સવી - જે અપરાધની આલોચના કરવી હોય, તે તે જ દોષના સેવન કરનારા ગુર પાસે જઈને આલોચે છે, તેની પાસે જ આલોચન છે પણ તજોવી. જેથી સમાન આચરણવાળા ગુર પાસે સુખપૂર્વક તે અપરાધ કહી શકે. આલોચકના ગુણો - (૧) જાતિ સંપન્ન - પ્રાયઃ કૃત્ય ન જ કરે, થાય તો તેને સમ્યક્ આલોચે. (૨) કુલસંપન્ન - અંગીકૃત પ્રાયશ્ચિતને સમ્યક્ વહન કરે. (3) વિનયસંપન્ન-વંદનાદિક આલોચના સમાચારીનો પ્રયોક્તા થાય. (૪) જ્ઞાનસંપન્નકૃત્ય, અકૃત્ય વિભાગને જાણે. (૫) દર્શન સંપન્ન - પ્રાયશ્ચિત્તથી જ શુદ્ધિ થાય તેવી શ્રદ્ધા કરે. (૬) ચાસ્ટિસંપન્ન-પ્રાયશ્ચિત્ત અંગીકાર કરે. (૭) ક્ષત-ગુરુ દ્વારા ઉપાલંભ અપાય તો પણ કોપ ન કરે (૮) દાંતઈન્દ્રિયાને દમીને શુદ્ધિનું સમ્યક્ વહન કરે. (૯) અમારી - પાપને ગોપવ્યા વિના અપરાધ આલોચે. (૧૦) અપશ્ચાતાપી. અપરાધ આલોચના કર્યા પછી પશ્ચાતાપ ન કરતો નિર્જરા ભાગી બને. આલોચના દાતાના ગુણો-(૧) આચારવાન-જ્ઞાનાદિ પાંચ પ્રકાના આચારથી ચુત, (૨) આધારવાનુ-આલોચિત અપરાધને અવધારનાર. (3) વ્યવહારવાઆગમ, કૃત આદિ પાંચ પ્રકારમાં કોઈ વ્યવહારથી યુક્ત, (૪) અપવીડક-લજા વડે અતીચારોને ગોપવનાને વિવિધ વચનોથી લજ્જારહિત કરી સમ્યક આલોચના કરાવે. (૫) પ્રકુવક-આલોચિત અપરાધમાં પ્રાયશ્ચિત દાનથી વિશુદ્ધિ કરાવવામાં સમર્થ. (૬) અપરિશ્રાવી-આલોચકે આલોચિત દોષોને જે બીજાને ન કહે. (૩) નિયપિક-પ્રાયશ્ચિત કરવામાં અસમર્થને થોડું-થોડું કરીને પ્રાયશ્ચિત કરાવે. (૮) અપાયદર્શી-આલોચના ન કરવાથી પરલોકમાં થતાં દોષને સારી રીતે બતાવનાર, આલોચના આર્ય કહ્યા, તે સામાચારીના પ્રવર્તક હોય તેથી તે કહે છે. • સૂગ-૯૬૦ થી ૯૬૨ :[૬૦] સામાચારી દશ પ્રકારે છે - તે પ્રમાણે – [૯૬૧] ઈચ્છાકાર, મિયાકાર, તથાકાર, આવશ્યકી, નૈપેધિકી, આyછના,
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy