SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮/-/૧૦/૫૬ ૧૯૩ - પડિલેહણાદિ. વાધ્યાય - ધર્મકથાદિ, ધ્યાન - ધર્મ આદિ. આવથવા - છ પ્રકારે. આમાં જો કે ભગવંતને કિંચિત વિશેષથી સંભવતું નથી, તો પણ તેના ફળના સદ્ભાવથી, તે છે તેમ જાણવું. નવેT - પ્રવૃત્તિ. વિનવખi - ઈન્દ્રિયવિષયવશ્યત્વ. એ રીતે નવિ વિશેષ એ - નો શબ્દ મિશ્ર વયનવથી ઈન્દ્રિય વડે મિશ્ર સહ અર્થત્વથી કે ઈન્દ્રિયોને સહચરિત તે નોઈદ્રિય-કપાયો. આ યાદિ પદો સામયિક ગંભીર અર્થત્વથી ભગવંતને - X - તેમની અપભાજનાર્ચે પ્રશ્ન કરેલ. સરસવ - સદંશવય, અન્યત્ર સરસવ. ત્રાસ - દ્રવ્યરૂપ માષ. તમામ - કાળરૂપ માસ. મુનW - કુલાંગના, અન્યત્ર ધાન્ય વિશેષ. હવે ભગવંત વસ્તુ તવજ્ઞાન જિજ્ઞાસાથી કહે છે - • સૂત્ર-૩૫૩ ભગવાન ! આપ એક છો, ને છો, અક્ષય છો, અવ્યય છો, અવસ્થિત છો કે અનેક ભૂતભાવ ભવિક છો ? હે સોમિલ! એક પણ છું યાવતું અનેકભૂત ભાવ ભાવિક પણ છું ભગવન! કયા કારણે આપ એમ કહો છો કે ચાવતુ હું ભાવિક પણ છું? હે સોમિલા દ્રવ્યાપણે હું એક છું જ્ઞાન-દર્શન અથથિી હું બે છું પ્રદેશાર્થથી હું ય આવ્યય છું અને અવસ્થિત પણ છું ઉપયોગ અર્થથી હું અનેક ભૂતભાવ-ભાવિક પણ છું તે કારણથી રાવત હું ભાવિક પણ છું (તેમ કહ્યું). (આ બધું સાંભળી) તે સોમિલ બ્રાહ્મણ સંબુદ્ધ થયો. શ્રમણ ભગવંત મહાવીરને છંદકની માફક ચાવતું તે જે કંઈ આપ કહો છો. જે પ્રકારે આપ દેવાનપિયની પાસે ઘણાં રાજા, ઈશ્વર એ પ્રમાણે જેમ “રાયuસેણઈયમાં ચિત્રસારથી સાવ બાર પ્રકારે શ્રાવક ધમને સ્વીકારે છે, સ્વીકારીને શ્રમણ ભગવત મહાવીરને વાંદીને યાવતુ પાછો ગયો. ત્યારે તે સોમિલ બ્રાહ્મણ શ્રાવક થયો ચાવતું જીવાજીવનો જ્ઞાતા થયો ચાવતું વિચરણ કરવા લાગ્યો. ભંતે ! એમ સંબોધન કરીને, ગૌતમરામી, શ્રમણ ભગવંત મહાવીરને વધે છે, નમે છે. વદી-નમીને પૂછ્યું - હે ભગવન્! સોમિલ બ્રાહાણ આપ દેવાનુપિયની પાસે મુંડ થઈને? જેમ શંખ શ્રાવકમાં કહ્યું, તેમ સંપૂર્ણ કહેવું ચાવતુ અંત કરો. ભગવન્! તે ઓમજ છે, એમજ છે, ચાવત વિચરે છે. • વિવેચન-૭૫૭ : ઇવે - આપ એક છો, એ પ્રમાણે એકત્વને સ્વીકારીને ભગવંતે શ્રોમાદિ અવયવોના, પોતાને અનેક લબ્ધિથી એકવ દૂષણ આપશે એ બુદ્ધિએ આમ કહ્યું. આપ બે છો, એમ દ્વિવના સ્વીકારમાં એકવ વિશિષ્ટ અર્થતા દ્વિત્વ વિરોધથી મને દ્વિવનું દુષણ આપશે, એ બુદ્ધિએ ઉત્તર આપ્યો. અક્ષય આદિ ત્રણ પદ વડે નિત્ય આત્મ પક્ષ જણાવ્યો. અનેકમાં ભૂત[12/13]. ૧૯૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ અતીત, ભાવ-સતાપરિણામ, ભવ્ય-જે ભાવિમાં છે તે. આના દ્વારા અતીત અને ભવિયત સત્તા પ્રશ્ન વડે અનિત્યતા પક્ષ સ્થાપ્યો. એક તર પરિગ્રહમાં તેને જ દૂષણ થાય, તેથી ભગવંતે સ્યાદ્વાદના નિખિલ દોષગોચર અતિકાંતપણાને અવલંબીને ઉત્તર આપ્યો. કઈ રીતે ? દ્રવ્યાર્થતાથી - જીવદ્રવ્યના એકવવી ‘હું એક છું પણ પ્રદેશાર્થતાથી નહીં. અનેકવથી હું છું એવા અવયવવાદીના એકત્વોપલંભ બાધક નથી. • x • પદાર્થના સ્વભાવતર બેની અપેક્ષાથી દ્વિવ પણ અવિરુદ્ધ છે તેથી કહ્યું - જ્ઞાન, દર્શના અર્થપણે હું બે છું. - x - જેમ એકજ દેવદત્તાદિ પુરુષ તે તે અપેક્ષાએ પિતૃત્વ, પુત્રત્વ, ભાતૃવ, આદિ અનેક સ્વભાવે હોઈ શકે. --- પ્રદેશાર્થતાથી અસંખ્યાત પ્રદેશતાને આશ્રીને હં અક્ષત પણ છે કેમકે સર્વથા પ્રદેશોના ક્ષયનો અભાવ છે તથા હું અવ્યય પણ છું કેમકે કેટલાંક વયનો અભાવ છે. * * વળી અવસ્થિત અર્થાત્ હું નિત્ય પણ છું, અસંખ્યાત પ્રદેશિતા જ ક્યારેય પણ દૂર થતી નથી, તેથી નિયતાના સ્વીકારમાં દોષ નથી તયા - - ઉપયોગ અર્થપણે • વિવિધ વિષયમાં અનુપયોગપણાને આશ્રીને અનેકભૂત-ભાવ-ભવિક પણ હું છું. કેમકે ભૂત-ભાવિ કાળમાં અનેક વિષય બોધના આત્માના કથંચિત્ ભિન્ન ભૂતવ અને ભાવિવથી અનિત્યપક્ષમાં પણ અહીં દોષ નથી. જેમ ‘સયuતેણઈય'માં આદિ. વડે જે સૂચવેલ છે, તે કંઈક અર્થથી દશાવે છે - જેમ દેવાનુપિયની પાસે ઘણાં સજા, ઈશ્વર, તલવર આદિ, હિરણ્ય-સુવણિિદ ત્યજીને મંડ થઈને, ઘર છોડીને, નગારિતા પ્રવજ્યા લે છે, તેમ હું પ્રતજિત થવા સમર્થ નથી, તેથી હું અણુવ્રતાદિ ગૃહસ્થ ધર્મ, ભગવંતની પાસે સ્વીકારું ઈત્યાદિ • x • x • | મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૧૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ |
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy