SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮/-/3/ર૯ ૧૧ • સૂત્ર-૭૨૯ - ત્યારે તે માર્કેદિકપુત્ર અણગાર ઉત્થાનથી ઉઠીને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવે છે, આવીને ભગવંતને ઈ-નમે છે. પછી આમ પૂછ્યું - ભગવા ભાવિતાત્મા અણગર સર્વે કર્મોને વેદતા, સર્વે કર્મોને નિર્જરા સમ મરણે મરતા, સર્વ મરણે મરતા, સર્વ શરીર ત્યાગ કરતાં, ચરમ કર્મ વેદતા, ચરમ કર્મ નિષ્ટતા, ચરમ શરીર છોડતા, મારણાંતિક કર્મ વેદd-નિર્ભરતા-મરતા, મારણાંતિક શરીર છોડતા, જે ચમ નિર્જરા પુદ્ગલો છે, શું તે સૂક્ષ્મ કહેલ છે ? હે. આયુષ્યમાન શ્રમણ ! શું તે પુગલ સમગ્ર લોકનું અવગાહન કરીને રહેલ છે ? હા, માર્કેદિક પુત્રી ભાવિતાત્મા અણગારના યાવત (ચરમ નિર્જરા યુગલો) લોકને અવગાહીને રહે છે. ભગવદ્ ! શું થશાસ્થ મનુષ્ય, તે નિર્જરાપુગલોના અન્યત્વ અને વિવિધત્વને કંઈ પણ જાણે-દેખે ? જેમ પહેલા ઈન્દ્રિય ઉદ્દેશક (પદ)માં કહ્યું તેમ, યાવતુ વૈમાનિક યાવતુ જે તેમાં ઉપયોગયુક્ત છે, તે જાણે-દેખે અને આહાર રહે. (પણ ઉપયોગરહિત હોય તે) ન જાણે - ન દેખે. પણ તેને ગ્રહણ કરે. આ પ્રમાણે નિક્ષેપો કહેવો. ભગવાન ! શું નૈરયિકો નિર્જરાપુગલોને ન જાણે, ન દેખે પણ ગ્રહણ કરે. એ રીતે ચાવતું પંચેન્દ્રિય તિચિયોનિક કહેવા. ભગવન્! મનુષ્ય, નિર્જરા યુગલોને શું જાણે-ખે-ગ્રહે કે ન જાણે-ના દેખે • ન રહે? ગૌતમાં કોઈક જાણે-દેખે-ગ્રહે. કોઈક ન જાણે. • ન દેખે - રહે. ભગવન! એમ કેમ કહ્યું x - ગૌતમાં મનુષ્યો બે ભેદે છે - સંજ્ઞીભૂત, અસંજ્ઞીભૂત. તેમાં જે અસંજ્ઞીભૂત છે, તે ન જાણે - ન દેખે - ગ્રહે. જે સંtીભૂત છે, તે બે ભેદે - ઉપયુકત અને અનુપયુકત, તેમાં જે અનુપયુક્ત છે, તે ન જાણે • ન દેખે • ગ્રહે. તેમાં જે ઉપયુક્ત છે, તે જાણે • દેખે - ગ્રહે. તેથી ગૌતમાં - x • પૂર્વવત કહ્યું. | વ્યંતર અને જ્યોતિકને નૈરયિકવ4 જાણવા. ભગવા વૈમાનિક, તે નિર્જરા યુગલોને શું જાણે ? છ પ્રત. ગૌતમ ! મનુષ્યવ4 જાણવું. વિશેષ એ કે - સૈમાનિકો બે ભેદ છે . માયી મિસાઈષ્ટિ ઉપHક, અમારી-સમ્મદષ્ટિ ઉપપpક. તેમાં જે મારી મિશ્રાદષ્ટિ છે, તે ન જાણે - ન જુએ . ગ્રહે. જે અમારી સમ્યગ્દષ્ટિ છે, તે બે ભેદે - અનંતરોધપક, પરપરોપક તેમાં જે અનંતરોwhક છે, તે ન જાણે : ન જુએ - ગ્રહે. તેમાં જે પરંપરોપક છે, તે બે ભેદે - પર્યાપ્તા, અપયક્તિા. તેમાં જે પિયતા છે. તે ન જાણે : ન જુએ - ગ્રહે. જે પર્યાપ્ત છે તે બે ભેદે - ઉપયુક્ત, અનુપયુકd. તેમાં જે અનુપયુકત છે, તે ન જાણે - ન જુએ - ગ્રહે. વિવેચન-ર૯ :ભાવિતાભા • જ્ઞાનાદિ વડે વાસિત આત્મા. અહીં કેવલી લેવા. તેમના સર્વ ૧૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ કર્મ-ભવોપગ્રાહીરૂપે - x છે. વેદયતઃ - પ્રદેશ અને વિપાક અનુભવ વડે અનુભવતો. તેથી સર્વે કર્મ ભવોપગ્રાહી રૂપે જ આત્મપ્રદેશથી ખેરવતો. તથા સર્વાયુ પુદ્ગલાપેક્ષા અંતિમ મરણે મરતો, સમસ્ત દારિકાદિ શરીરને છોડતો. આ જ કહે છે - વર= - આયુષ્યના ચરમ સમયે વેદેલ, વેદતો અને નિર્જરતો. ચરમાયું પગલાપેક્ષાએ મરણ કરતો, ચરમાવસ્થાના શરીરને છોડતો. આ જ વાત પ્રગટ કહે છે - સવય લક્ષણ મરણની સમીપે, આયુના ચરમ સમયે થાય તે મારણાંતિક, ભવોપગ્રાહીરૂપે વેદતો, નિર્જરતો. તથા મારણાંતિકાયુ દલિક અપેક્ષાએ મરણ કરતો, શરીર છોડતો, જે સવન્તિમ નિર્જીર્ણકર્મદલિક સૂમ તે પુદ્ગલોને ભગવંત વડે પ્રજ્ઞાપેલ છે. • x • x - તેનો ઉત્તર આપે છે. હા, માર્કેદિક ઈત્યાદિ. તેને કેવલી જ જાણે. - ૪ - છકારા અહીં નિરતિશય લેવા. આUT - અન્યત્વ, બંને અણગાર સંબંધી જે પુદ્ગલો તેનો ભેદ. પાTri - વાણદિ કૃત નાનાવ ‘ઈન્દ્રિય પદ' તે પ્રજ્ઞાપનાનું ૧૫મું પદ, તેનો ઉદ્દેશો-૧- તેમાંથી બાકીનું કહેવું. આ અતિદેશ છે. તેથી જ્યાં અહીં “ગોયમ” કહ્યું ત્યાં ‘માકંદિક ' એમ વાયવું કેમકે પ્રશ્ન તેણે પૂછેલ છે. તે આ છે – ન્યૂન કે તુચ્છ, ગુરુ કે લઘુ જાણેજુએ? ગૌતમાં આ અર્થ સમર્થ નથી. કેમ? -x ગૌતમાં દેવોમાં પણ કેટલાંક તે નિર્જર પુદ્ગલોને * જાણે કે જુએ નહીં તેવી છે ગૌતમ! એમ કહ્યું કે છઠાસ્થ મનુષ્ય તે પુદ્ગલો ન જાણે - ન જુએ. હે આયુષ્યમાન્ શ્રમણો! તે પુદ્ગલો સૂમ છે. અહીં એવE • જૂન, 19 - નિઃસાર, સૂકમાં “દેવોમાં પણ કેટલાંક એમ કહ્યું - કેમકે પ્રાયઃ દેવ, મનુષ્યથી પ્રાયઃ પપજ્ઞ હોય. દેવોમાં પણ કોઈ વિશિષ્ટ અવધિજ્ઞાન વિકલ હોય. તેઓ જો નિર્જરા પુદ્ગલમાં કંઈ અન્યત્વાદિ ન જાણે, તો મનુષ્ય શું જાણવાના ? પણ વિશિષ્ટ અવધિજ્ઞાનયુક્ત દેવ, જાણે તેમ સમજવું. ચાવ વૈમાનિક વડે ઈન્દ્રિયપદનો ઉદ્દેશો-૧-કલ્યો. તેના દ્વારા* ૨૪-દંડક સૂચવ્યા. ક્યાં સુધી ? “જે ઉપયુક્ત હોય” ત્યાં સુધી. આ દંક છે - ભગવન! નૈરયિકો શું નિર્જરા પુદ્ગલને જાણે-જુએ, ગ્રહણ કરે ? કે નહીં ? બાકી તો લખેલ જ છે. વિશેષ એ કે – જ્યાં માદારયંતિ - કહ્યું છે, ત્યાં બધે ઓજાહાર જ લેવો. તે શરીર વિશેષથી ગ્રાહ્ય છે, આહારકત્વનો સર્વત્ર-અભાવ છે. લોમાહાર અને પ્રક્ષેપાહારનો ત્વચા અને મુખના ભાવે જ ભાવ છે. * * * * * મનુષ્ય સૂત્રમાં સંતીભૂત વિશિષ્ટ અવધિજ્ઞાની આદિ જ ગ્રહણ કરે કે જે નિર્જરા પદગલો તેમના જ્ઞાનવિષયક હોય. વૈમાનિક યુગમાં વૈમાનિક અમાયી સમ્યગર્દષ્ટિ ઉપયતમાં જે વિશિષ્ટ અવધિવાળા જ જાણે. માચીમિથ્યાદષ્ટિ ન જાણે. નિર્જરા પુદ્ગલ કહ્યા, તે ‘બંધ' હોય તો થાય. માટે ‘બંધ' કહે છે - • સૂત્ર-930 : ભગવાન ! બંધ કેટલા ભેદે છે ? હે માર્કેદિક પુત્ર ! બે ભેદ – દ્રવ્યબંધ, ભાવબંધ : - ભગવન્! દ્રવ્યબંધ કેટલા ભેદે છે? માર્કંદિકપુત્ર! જે ભેદે - પ્રયોગબંધ, વીસાભંધ. • • ભગવન્! વીયસાબંધ કેટલા ભેટે છે ? માર્કેદિક
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy