SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/-/૨/soo ૧૫૧ કે પૃથ્વીકાયાદિમાં વધ છોડયો નથી, પ્રત્યાખ્યાન કરેલ નથી. તે એકાંતબાલ કહેવો. આવા શ્રાવકો કાંતબાલ જ છે, બાલ પંડિત નથી. એકાંતબાલને સર્વ પ્રાણીના દંડનો ત્યાગ છે. એવો બીજાનો મત છે. સ્વમત એવો છે - એક પ્રાણીનો પણ જેણે દંડ પરિહાર કરેલ છે, તે એકાંતે બાલ નથી. પણ બાલપંડિત છે. કેમકે વિરતિનો અંગે પણ સંભાવ છે, મિશ્રવ છે. - - આ જ બાલવાદિ જીવાદિમાં નિરૂપે છે. પૂર્વોક્ત સંયતાદિ, આ પંડિતાદિ જો કે શબ્દથી જ ભેદ છે, અર્ચથી નહીં, તો પણ સંયતવાદિ વ્યપદેશ ક્રિયા અપેક્ષાએ છે • X - X - • સૂઝ-90૧,૩૦૨ : [20] ભગવન! ન્યતીથિંક એમ કહે છે ચાવતું પરૂપે છે - એ રીતે પ્રાણાતિપાદ, મૃષાવાદ યાવત મિથ્યાદર્શનશલ્યમાં વતા પાણીનો જીવ અન્ય છે, જીવાત્મા અન્ય છે. પ્રાણાતિપાત વિરમણ યાવતું પરિગ્રહ વિરમણ, ક્રોધ વિવેક ચાવતુ મિયાદર્શનશાસ્ત્ર વિવેકમાં વતતો જીવ અન્ય છે અને જીવાત્મા અન્ય છે. - - ઔત્યાતિકી ચાવતુ પારિભામિની બુદ્ધિમાં વર્તતો જીવ અન્ય છે, જીવાત્મા અન્ય છે. પ્રતિકી અવગણ, હા, અપાય, ધારણામાં વમાન યાવતુ જીdhત્મા અન્ય છે. • - ઉત્થાન યાવત પરાક્રમમાં વતતો ગાવત જીવાત્મા (અન્ય છે) નૈરયિક-તિયચ-મનુષ્ય-દેવત્વમાં વર્તતો યાવતું જીવાત્મા (અન્ય છે) • • જ્ઞાનાવરણીય યાવતું અંતરાયમાં વીતો યાવતું જીવાત્મા (અન્ય છે) એ રીતે કૃષ્ણલેસા યાવત શુકલેશયામાં, સખ્યણ વ્યાદિ ત્રણ, એ રીતે ચક્ષુદશનાદિ ચર, અભિનિબોધિકાનાદિ પાંચ, મતિજ્ઞાનાદિ પ્રણ, આહાર સંજ્ઞાદિ ચાર, દારિક શરીરાદિ પાંચ, મનોયોગાદિ ત્રણ, સાકારોપયોગ-નકારોપયોગમાં વધતો જીવ અન્ય છે, જીવાત્મા અન્ય છે. ભગવન્! આ કેવી રીતે માનવું ? - ગૌતમ! જે તે અતીર્થિકો આમ કહે છે યાવતું મિથ્યા કહે છે. પણ હે ગૌતમ! એમ કહું છું યાવતું પરણુ કે - એ રીતે પ્રાણાતિપાત યાવતું મિાદર્શન શલ્યમાં વનો જીવ તે જ છે, જીવાત્મા તે જ છે. યાવતુ અનાકારોપયોગમાં વતતો જીવ તે જ છે, જીવાત્મા તે જ છે. [] ભગવન્! મહર્તિક ચાવત મહાસૌખ્ય દેવ પહેલા રૂપી થઈ, પછી અરૂપીને વિકુવામાં સમર્થ છે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્! એમ કેમ કહો - x • છો? ગૌતમાં હું આ જાણું છું. હું આ જોઉં છું, આ નિશ્ચિત જાણું છું, હું આ પુરી તરફથી જાણું છું. મેં આ જાણ્યું - જોયું - નિશ્ચિત કર્યુંપુરી રીતે જાણ્યું છે, કે તથા પ્રકારના સરૂપી, સકમ. સરાગ, સંવેદ, સમોહ, વેશ્ય, સશરીર અને તે શરીરથી અલિપમુક્ત જીવના વિષયમાં એવું સમજ્ઞાત હોય છે. તે આ - કાળાપણું ચાવતુ શુક્લત્વ, સુરભિગંધત્વ કે દુરભિગંધત્વ, તિકત યાવતુ મધુર, કર્કશત્વ યાવત ક્ષત્વ હોય છે. તેથી હે ગૌતમાં ચાવતું તે દેવ સમર્થ નથી. ભગવન ! તે જીવ, પહેલા અરૂપી થઈ, રૂપી વિકુવા સમર્થ છે ? ના, તે અર્થ સમર્થ નથી. ગૌતમ! હું આ જાણું છું યાવત્ તથા પ્રકાર જીવ અરૂપ, ૧૫૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ કર્મ, અરાગ, વેદ, અમોહ, અલેચ, અશરીર, તે શરીરથી વિપમુકત જીવના વિષયમાં એવું જ્ઞાત નથી કે - કાળાપણું ચાવત્ રૂક્ષપણું છે. આ કારણે છે ગૌતમ! તે દેવ પૂર્વોક્ત રીતે વિકુdણા કરી ન શકે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે ચાવતું વિચરે છે. • વિવેચન-૩૦૧,૩૦૨ - પ્રાણાતિપાતાદિમાં વર્તતો શરીરી. જે જીવે, પ્રાણોને ધારણ કરે તે જીવ. શરીર • પ્રકૃતિ. મચ - સિવાય, દેહસંબંધી અધિષ્ઠાતૃત્વથી જીવામાં પુરુષ અન્ય છે. તેમનું અન્યત્વ પુદ્ગલ-ચાપુગલ સ્વભાવવચી છે. તેથી શરીરને પ્રાણાતિપાતાદિમાં વર્તતું શરીર છે, પણ આત્મા નથી. બીજા કહે છે - જે જીવે તે જીવ-નાકાદિ પર્યાય, જીવાત્મા તે સર્વભેદાનુગામી જીવદ્રવ્ય. દ્રવ્ય-પર્યાયથી અન્યત્વ છે, તથા વિધ પ્રતિભાસ ભેદ તિબંધનવથી ઘટપટાદિષત જુદા છે. - X - X - બીજા કહે છે - જીવ અન્ય છે, જીવાત્મા - જીવનું સ્વરૂપ અન્ય છે. પ્રાણાતિપાતાદિ વિચિત્ર ક્રિયાભિધાન અહીં સર્વાવસ્થામાં જીવ-જીવાત્માનો ભેદ બતાવવાને આ પરમત છે. - - - વમત એમ છે કે - તે જ જીવશરીર છે, તે જ જીવાત્મા-જીવ છે. જો કે આ બેમાં અત્યંત ભેદ નથી. જો અત્યંત ભેદ હોય તો દેહ વડે સ્પષ્ટને અસંવેદન પ્રસંગ દેહકૃતને કર્મોની જન્માંતર વેદના અભાવનો પ્રસંગ છે. * * * અત્યંત અભેદમાં પરલોકના અભાવ થાય. દ્રવ્ય-પર્યાય વ્યાખ્યાનમાં પણ દ્રવ્ય-પર્યાયનો અત્યંત ભેદ નથી. જે પ્રતિભાસ ભેદ છે, તે આત્યંતિક ભેદ નથી. પણ પદાર્થોનો જ તુચાતુલ્ય રૂપકૃત છે. નવા IT - જીવસ્વરૂપ. આ વ્યાખ્યાન સ્વરૂપવાનું છે, સ્વરૂપી અત્યંત ભિનથી. ભેદમાં જ નિઃસ્વરૂપતા તેને પ્રાપ્ત થાય. શબ્દ ભેદની વસ્તભેદ નથી. •x - પૂર્વે જીવદ્રવ્ય અને તેના પર્યાયનો ભેદ કહ્યો. હવે જીવદ્રવ્ય વિશેષ પર્યાયાંતર આપત્તિ વક્તવ્યતા કહે છે - વિવક્ષિત કાળથી પૂર્વે શરીરાદિ પુદ્ગલ સંબંધથી મૂર્ત થઈને મૂર્ત થાય છે. અરૂપી - રૂપાતીત અમૂર્ત આત્માને એમ જાણવું. સ્વકીય વયનના વ્યભિચારિત્વને કહેવા, સદ્ગોધપૂર્વક દશવિ છે. હું વક્ષ્યમાણ અધિકૃતુ પ્રશ્ન નિર્ણયભૂત વસ્તુને જાણું છું. •X - સામાન્ય પરિચ્છેદથી દર્શન વડે. હુંફામ - શ્રદ્ધા કરું છું, વાઘ - સખ્યણું દર્શન પર્યાયવસી. •x - બધાં પરિચ્છેદ પ્રકારો વડે હું જાણું છું. આના દ્વારા વર્તમાનકાળમાં અર્થપરિચ્છેદકcવે કહ્યું, તે જ અતીતકાળમાં દર્શાવે છે. • x-x- તે દેવવાદિ પ્રકાર પ્રાપ્ત, સર્વ - વર્ણ, ગંધાદિ ગુણવાનું. સ્વરૂપથી અમૂર્ત એવા જીવને આ કઈ રીતે ? તે કહે છે. કર્મ પુદ્ગલના સંબંધથી છે. આ કઈ રીતે ? સગ સંબંધે કર્મસંબંધ છે. અહીં પણ તે માયા-લોભ લક્ષણ લેવો. તથા શ્રી આદિ વેદયd, મોહ-સ્ત્રી આદિમાં સ્નેહ, મિથ્યાત્વ કે ચામિમોહ, સપ્લેય, અશરીરી, જે શરીરસી સશરીર છે, તે શરીરથી અવિમુક્ત. - X - X - X - આનાથી વિપરીત દેખાડે છે - સન્વેવ ! ત્યાર. - x x - અર્વી
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy