SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫/-I-I૬૪પ થી ૪૦ - X - તે સર્પ હતો. સર્પની ગતિ દર્શાવતા કહે છે – સરસર સકતો, તે સૂર્યને જુએ છે, જેથી દષ્ટિરૂપ વિષ તીણ બને. • x • એક જ પ્રકારમાં જેમાં ભસ્મીકરણ કરી શકે તેવો, પાષાણમય મારણ મહાયંત્રની જેમ હણતો. • x • પર્યાય એટલે અવસ્થા. કીતિ-સર્વ દિશા વ્યાપી સાધુવાદ, વર્ણ-એક દિશા વ્યાપી, શબ્દ-અર્ધ દિશાવાપી, શ્લોક-પ્રશંસા. - X - પુવ્વત - જતાં, જુવંતિ - વ્યાકુલ થાય, ઘુવંતિ - અભિનંદે છે. * * * * * તવે તેvi - તપોજન્ય તેજ, તે તેજલેશ્યા વડે. - દાહના ભયથી રક્ષણ કરીશ, ક્ષેમ સ્થાન પ્રાપ્તિ વડે સંગોપીશ. • સૂત્ર-૬૪૮ - જ્યારે આનંદ સ્થવિર ગૌતમાદિ શ્રમણનિસ્થિને વાત કહેતા હતા, તેટલામાં ગોશાલક મંલિપુત્ર હાલાહલા કુંભારણની કુંભકારાપણથી નીકળીને, આજીવિક સંઘવી પરિવરીને મહા રોષને ધારણ કરેલો શીઘ, વરિત ચાવતું શ્રાવસ્તીનગરીની મધ્યેથી નીકળ્યો. નીકળીને કોષ્ટક ચેત્યમાં ભગવંત મહાવીર પાસે આવ્યો, આવીને ભગવંતની સમીપ ઉભો રહ્યો, ભગવંતને આમ કહ્યું - હે આયુષ્યમાન કાયપ! મારે માટે સારું કહો છો !- x - મારે વિશે કહો છો કે ગોશાલક મારો ધર્મશિધ્ય છે - x - જે મંલિપુત્ર તમારો ધર્મશિષ્ય હતો તે શુકલ, શુકલાભિજાત્ય થઈને કાળમાસે કાળ કરી કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો છે. હું ઉદાયી નામે કોડિન્યાયન ગોઝીય છું, મેં ગૌતમપુત્ર જુનના શરીરનો ત્યાગ કર્યો. કરીને ગોશાલક મંલિપુત્રના શરીરમાં પ્રવેશ કર્યો છે. મેં આ સાતમો પ્રવૃત્ત પરિહાર કરેલ છે. હે આયુષ્યમન કાયય ! મારા સિદ્ધાંત મુજબ જે કોઈ સિદ્ધ થયા છે, થાય છે કે થશે તે બધાં ૮૪ લાખ મહાકલ્પ, સાત દિવ્ય, સાત સંયૂથ, સાત સંનિગાભ, સાત પ્રવૃત્ત પરિહાર અને પ૬૦૬૦૩ કર્મોને ભેદીને અનુક્રમે ાય કરીને પછી સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત થઈને બધાં દુઃખોનો અંત કર્યો છે - કરે છે અને કરશે. જેમ ગંગા મહાનદી ક્યાંથી નીકળી છે અને જ્યાં સમાપ્ત થાય છે, તેનો માર્ગ પoo યોજન લાંબો અને અડધો યોજન પહોળો છે, ઉંડાઈ પoo નુષ છે. આ ગંગાના પ્રમાણવાળી સાત ગંગા મળીને એક મહાગંગા થાય છે. સાત મહાગંગા મળીને એક સાદીનગંગા છે. સાત સાદીનગંગા મળીને એક મૃતગંગા થાય છે, સાત મૃતગંગાની એક લોહિતગંગા, સાત લોહિતગંગા મળીને એક અવંતીગંગા, સાત અવંતીગંગા મળીને એક પરમાવતી, એ પ્રમાણે સપૂવપર મળીને ૧૧૭૬૪૯ ગંગા થાય છે. • x - તેનો બે પ્રકારે ઉદ્ધાર કહ્યો છે – સૂમ અને બાદર બૉદ લેવટ તેમાં સૂક્ષ્મ બોદિ કલેવર ઉદ્ધાર થાય છે. તેમાં ભાદર બૌદિ કલેવર ઉદ્ધારમાં સો-સો વર્ષે એક એક ગંગા વાકણ કાઢવામાં જેટલો કાળમાં તે કોઠા ક્ષણ, નીરજ, નિર્લેપ, નિષ્ઠિત થાય છે, તે એક સરપ્રમાણ છે, સરપ્રમાણથી ત્રણ લાખ શર પ્રમાણ કાળથી એક 12/7] ૯૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ મહાકલ્પ થાય, ૮૪ લાખ મહાકલોનો એક મહમાનસ થાય છે. અનંત સંયુથથી જીવ નીને સંયુથ દેવભવમાં ઉપરના માનસમાં સંયુથ દેવ ઉત્પન્ન થાય છે. તે ત્યાં દિવ્ય ભોગોપભોગને ભોગવતો વિચરે છે, વિચરીને તે દેવલોકથી આયુ-ભવ-સ્થિતિનો ક્ષય થતાં અનંતર રાવીને પ્રથમ સંગર્ભમાં જીવરૂપે ઉપજે છે. ત્યાંથી અનંતર ઉદ્વતને મધ્યમ માનસ સંયુથ દેવમાં ઉપજે છે. તે ત્યાં દિવ્ય ભોગોપભોગને યાવતું વિચારીને. તે દેવલોકથી આવ્યું આદિ ક્ષય થતાં ચાવત ચ્યવીને બીજી સંજ્ઞી ગર્ભમાં ઉપજે છે. તે ત્યાંથી અનંતર ઉદ્વતને હેફિલ માણસ સંયુથ દેવપણે ઉપજે છે, તે ત્યાં દિવ્યભોગ ભોગવી ચાવત આવીને ત્રીજા સંડીગમાં અવરૂપે ઉત્પન્ન થાય છે. તે ત્યાંથી યાવતુ ઉદ્વતને ઉપરના માનુષોતરમાં સંયુથ દેવરૂપે ઉપજે છે. તે ત્યાં દિવ્ય ભોગ ચાવતુ ટ્યુનીને ચોથા સંજ્ઞી ગર્ભ જીવમાં ઉત્પન્ન થાય છે. તે ત્યાંથી અનંતર ઉદ્વતીને મધ્યમ માનુષોત્તરમાં સંયુથદેવરૂપે ઉપજે છે, તે ત્યાં દિવ્ય ભોગ ચાવતુ ટ્યુનીને પાંચમાં સંજ્ઞીગભમાં જીવ રૂપે જન્મે છે. તે ત્યાંથી અનંતર ઉદ્ધતીને હેફિલ્ડ માનુષોત્તરમાં સંયુથ દેવરૂપે ઉપજે છે. તે ત્યાં દિવ્ય ભોગ ચાવત ચ્યવીને છઠ્ઠા સંજ્ઞીગર્ભ જીવમાં જન્મે છે. તે ત્યાંથી અનંતર ઉદ્વતને બહ્મલોક નામે કહ્યું દેવયે ઉપજે છે. તે કલ્પ પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. જેમ સ્થાન પદમાં યાવત્ પાંચ અવતંસક કહ્યા છે. તે આ-અશોકાવતુંસક યાવતુ પ્રતિરૂપ છે. તે ત્યાં દેવયે ઉપજે છે. તે ત્યાં દશ સાગરોપમ દિવ્ય ભોગ યાવતુ ટ્યુનીને સાતમાં સંજ્ઞીગભાવ યે ઉત્પન્ન થાય છે. તે ત્યાં નવ માસ બહુપતિપૂર્ણ અને સાત રાતદિવસ યાવતું વીત્યા પછી સુકુમાલ, ભદ્રલક, મૃદુ, કુંડલ કુંચિત કેશવાળા, કૃષ્ટ ગંડસ્થલકર્ણ પીઠક, દેવકુમાર સમ બાળકને જન્મ આપ્યો. હે કાશ્યપ તે બાળક હું છું, તે પછી મેં, હે આયુષ્યમાન કાશ્યપ ! કુમારાવસ્થામાં લીધેલ પdજ્યાગી, કુમારાવસ્થામાં બ્રહાયયવાસથી અવિદ્ધક હતો, મને પ્રવજ્યા લેવાની બુદ્ધિ પ્રાપ્ત થઈ. પછી મેં સાત પરિવૃત્ત પરિહારમાં સંચાર કર્યો. જે છે - એણેયક, મલ્લરામક, મલમેડિક, રોહ, ભારદ્વાજ, ગૌતમપુનર્જુન અને ગોશાલક. તેમાં જે પહેલો પ્રવૃત્ત પરિહાર, તે રાજગૃહ નગરની બહાર મડિક કુક્ષિ રીત્યમાં કૌડયાયણ ગોઝીય ઉદાયીના શરીરનો ત્યાગ કરીને એણેયકના શરીરમાં પ્રવેશ કર્યો. તેમાં રર વર્ષે પહેલો પરિહાર કર્યો. તેમાં જે બીજે પ્રવૃત્ત પરિહાર, તે ઉર્દુડપુરનગરની બહાર ચંદ્રાવતરણ ચૈત્યમાં એણેયકનું શરીર છોડીને મલ્લરામના શરીરમાં પ્રવેશ કર્યો. તેમાં ર૧ વર્ષ રહી બીજે પ્રવૃત્ત પરિહાર કર્યો. તેમાં જે ત્રીજો પ્રવૃત્ત પરિહાર, તે ચંપાનગરી બહાર અંગમંદિર ચૈત્યમાં મલ્લરામનું શરીર છોડીને મંડિતના શરીરમાં પ્રવેશ કર્યો મલ્લપંડિતના શરીરમાં
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy