SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ૧/-/૨/૨૭,૨૮ આ કથન યોગ્ય નથી. - એમ કેમ કહો છો ? ગૌતમ ! પાંચેન્દ્રિય તિર્યંચયોનિકો ત્રણ ભેદે છે - સભ્યર્દષ્ટિ, મિશ્રાદેષ્ટિ, મિશ્રદૈષ્ટિ. તેમાં જે સગર્દષ્ટિ છે તે બે ભેદે છે - અસંત, સંયતાસંયત. તેમાં સંયતાસંયતો ત્રણ ક્રિયાઓ કરે છે • આરંભિકા, પરિગ્રહિકા, માયાપત્યયા. સંયતોને ચાર, મિયાર્દષ્ટિને પાંચ અને મિશ્રદષ્ટિને પાંચ ક્રિયાઓ હોય છે. મનુષ્યોને નૈરપિકવતુ જાણવા. વિશેષ એ - મોટા શરીરવાળા ઘણાં પગલોને આહારે છે, કદાચિત આહારે છે. જેઓ નાના શરીરવાળા છે, તેઓ થોડા પુગલોને આહારે છે અને વારંવાર હારે છે. બાકી નૈરયિકો માફક વેદના” સુધી જાણવું.. હે ભગવના બધાં મનુષ્યો સમાન ક્રિયાવાળા છે ? ગૌતમ ! આ કથન યોગ્ય નથી. • • શા માટે ? ગૌતમ! મનુષ્યો ત્રણ પ્રકારે છે. • સમૃર્દષ્ટિ, મિયાર્દષ્ટિ, મિશ્રર્દષ્ટિ. તેમાં જે સમ્યગૃષ્ટિ છે તે ત્રણ ભેદે છે – સંયત, અસંયત, સંયતાસંયd. તેમાં જે સંયત છે તે બે ભેદ છે – સરામ સંયત, વીતરાગસંયત. તેમાં જે વીતરાગસંયત છે તેઓ અક્રિય છે. જે સરાગ સંયત છે, તેઓ બે ભેદે છે - પ્રમત્ત સંયત અને પમત સંયત. જેઓ આપમત્ત સંયત છે, તેઓ એક માયાપત્યયા ક્રિયા કરે છે જેઓ પ્રમત્ત સંયત છે તેઓ બે ક્રિયાઓ કેર છે - આરંભિકા અને મારા પ્રત્યયા. જે સંયતાસંયત છે તેમને ત્રણ ક્રિયાઓ છે - આરંભિકી, પારિગ્રહિકી, માયા પ્રત્યયા. અસંયતો ચાર ક્રિયાઓ કરે છે - આરંભિકી, હરિગ્રહિકી, માયાપત્યયા અને પ્રત્યાખ્યાનક્રિયા. મિયાËષ્ટિને પાંચે ક્રિયાઓ છે - આરંભિકી, પરિગ્રહિકી, માયાપત્યયા, અપ્રત્યાખ્યાન, મિથ્યાદર્શનપત્યયા. મિશ્રર્દષ્ટિઓને પણ પાંચ ક્રિયાઓ છે. વાણવ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકોને અસુરકુમારની જેમ જાણવા. વિશેષ એ કે વેદનામાં ભેદ છે. જ્યોતિષ, વૈમાનિકમાં માયિ મિયાર્દષ્ટિ ઉપપકને અલાવેદના છે અને અમાયિ સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન થયેલાને મહાવેદનતક જાણા. ભગવના સલેક નૈરયિકો બધા સમાન આહારવાળ છે ? ગૌતમ ! સામાન્ય, સલેશ્ય અને શુક્લ લેયાવાળાનો ગણેનો એક ગમ કહેવો. કૃણવેચા અને નીલલેસ્ટાવાળાનો એક ગમ કહેવો. વિશેષ - વેદનાથી માયિ મિયાર્દષ્ટિ ઉત્પન્ન થયેલા અને સામાયિ સમ્યગૃષ્ટિ ઉપપHકનો ભેદ જાણવો. મનુષ્યોને ક્રિયામાં સરાગ-વીતરાગ-મત્ત-અપમત્ત ન કહેવા. કૃણલેખ્યામાં પણ આ જ ગમ છે. વિશેષ એ કે નૈરયિકોને ઔધિક દંડકની જેમ કહેa. જેઓને તેજલેશ્યા અને પાલેશ્યા હોય તેમને ઔધિક દંડકની જેમ કહેવા. વિશેષ એ કે તેમાં સાગ, વીતરાગ ન કહેવા. [૨૮] કર્મ અને આયુ જે ઉદીર્ણ હોય તો વેદે છે. આહાર, કર્મ, વર્ણ, લેશ્યામાં સમપણે પૂર્વે કહ્યા મુજબ જાણવું. • વિવેચન-૨૭,૨૮ : સૂત્ર સ્પષ્ટ છે. અલાવ કે મહત્પણું તે આપેક્ષિક છે. તેમાં જઘન્ય અથવા ગુલનું અસંખ્યય ભાગ માત્ર છે, ઉત્કૃષ્ટ મોટાપણું ૫૦૦ ધનુષ છે. આ ભવધારણીય શરીરાપેક્ષાએ કહ્યું. ઉત્તર પૈક્રિય શરીરની અપેક્ષાએ મોટાપણું ઉત્કૃષ્ટ ૧૦૦૦ ધનુષ હોય છે. આ રીતે ‘સમશરીર’ સંબંધી પ્રશ્નનો ઉત્તર કહ્યો. શરીરની વિષમતા જણાવવામાં આહાર અને ઉપવાસ વૈષમ્ય સુખે કહી શકાય છે, શરીર પ્રશ્નનો ઉત્તર પહેલા આપે છે. હવે આહાર-ઉચ્છવાસ પ્રશ્નનો ઉત્તર કહે છે - જે મહાશરીરી છે, તેઓ અપેક્ષાએ ઘણાં પગલોને આહારે છે - x • લોકમાં પણ જણાય છે કે મોટા શરીરવાળા વધારે અને નાના શરીરવાળા ઓછું ભોજન લે છે. જેમ હાથી અને સસલો. બહલતાથી આમ કહ્યું અન્યથા કોઈ મોટો શરીર ઓછુ ખાય અને અશરીરી વધુ ખાય તેમ પણ જોવાય છે. • x • ઉપપાત આદિ સર્વેધ અનુભાવથી અન્યત્ર નૈરયિકોને તદ્દન અસદ્ઘધનું ઉદયવર્તીત્વ હોવાથી મહાશરીરવાળા વધુ દુ:ખી અને આહારના તીવ્ર અભિલાષવાળા હોય છે. પરિણામ આહાના પુદ્ગલો અનુસાર હોવાથી “ઘણાં" એમ કહ્યું. ‘પરિણામ' ન પૂછવા છતાં આહારના કાર્યરૂપ હોવાથી કહેલ છે. ઘણાં પુદ્ગલો ઉશ્વાસરૂપે ગ્રહણ કરે છે - મૂકે છે. કેમકે તેઓ મહાશરીરી છે. લોકમાં પણ આ જોવા મળે છે • x • દુ:ખી જીવ પણ તેવા પ્રકારે જ હોય છે. નાસ્કો પણ દુઃખી હોવાથી ઘણાં પુદ્ગલોને ઉચ્છશ્વાસરૂપે ગ્રહણ કરે છે. આહારનું કાલકૃત વૈષમ્ય - અપેક્ષાએ મહાશરીરી શીઘ, શીઘતર આહારને ગ્રહણ કરે છે, મોટા શરીરવથી વધુ દુ:ખી હોવાના કારણે નિરંતર ઉચ્છવાસાદિ કરે છે. • x • અપેક્ષાએ અથ શરીરી અલ્પતર પુદ્ગલોનો આહાર કરે છે. કેમકે તેઓ અલા શરીરી છે. કદાચિત આહાર કરે છે, કદાચિત નથી કરતા. અર્થાત્ મહાશરીરીના આહાર ગ્રહણના અંતરાલની અપેક્ષાએ ઘણાં કાળના અંતરાલે આહારનું ગ્રહણ કરતાં નથી. તેઓ નાના શરીરવાળા હોવાથી મોટા શરીરવાળાની અપેક્ષાએ અસાદુ:ખી હોવાથી કદાયિત્વ સાંતરે ઉચ્છવાસાદિ કરે છે. નાસ્કો તો “નિરંતર જ શ્વાસાદિ કરે છે.” એવું જે પૂર્વે કહ્યું તે મહાશરીરી નારકોની અપેક્ષાએ જાણવું. - અથવા - અપર્યાપ્તિ કાળે નૈરયિકો અા શરીરી હોવાથી લોમાહાર અપેક્ષાએ આહાર કરતા નથી, ઉશ્વાસ લેતા નથી. બીજે સમયે આહાર અને ઉચ્છવાસ લે છે. તેથી કદાપિ આહાર કરે અને શ્વાસ લે તેમ કહ્યું. માટે હે ગૌતમ ! બઘ સમાન આહારવાળી નથી તેમ નિગમન છે. HEવા - સૂમ - જેઓ પહેલા ઉત્પન્ન થયા તે પૂર્વોત્પન્ન અને પછી ઉત્પન્ન થયા તે પશ્ચાદુત્પન્ન. પૂર્વોત્પન્ન નૈરયિકોએ આયુ આદિ કર્મ વધારે વેધા હોવાથી ઓછા કર્મવાળા છે, પશ્ચાદુત્પન્ન નૈરયિકોએ આયુ આદિ કર્મ ઓછા વેધા છે માટે મહાકર્મી છે. આ સૂત્ર સમાન સ્થિતિવાળાં નૈરયિકોની અપેક્ષાએ કહ્યું. અન્યથા
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy