SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/-/૯૫૦ ૧૮૩ (૨) મંવાર - Yકાર અનુયોગ, જેમ સમr a Tvi વા. અહીં જા શબ્દ નિષેધાર્થમાં છે અથવા ગેઇITHવ મને સેTrખેય આ સૂત્રમાં કાર આણમિક છે. તેorld વડે વિવક્ષિત અર્થપ્રતીત છે. (3) fધવાર - ૐ કારના લોપદર્શનથી અને અનુસ્વાર આગમથી માપ શબ્દ કહેલ છે. તેનો અનુયોગ. જેમ આપ શબ્દ સંભાવના, નિવૃત્તિ, અપેક્ષા, સમુચ્ચય, ગહ, શિષ્યામર્ષણ, ભૂષણ, પ્રશ્ન આદિમાં છે. તેમાં વંfપ અને મારા માં આ રીતે અને બીજી રીતે પણ એમ પ્રકાાંતર સમુચ્ચય છે. (૪) મેજર - અહીં પણ ચંપાર અલાક્ષણિક છે, તેથી મેળTY શબ્દ છે તેનો-અનુયોગ. જેમ રે ભવધુ વા. અહીં શબ્દ અથ અર્થવાળો છે અથ શબ્દ-પ્રક્રિયા, પ્રન, આનંતર્ય, મંગલ, ઉપન્યાસ, પ્રતિવયન, સમુચ્ચયમાં એ રીતે આનંતર્ય અર્થવાળો છે. જે શબ્દ ક્યાંક મ અર્થમાં છે ક્યાંક ત અર્થમાં છે અથવા સેચંવાર - શ્રેયનું કરવું તે શ્રેયસ્કાર, તેનો અનુયોગ. જેમ - એવું મfન૩ માથvi આ સૂરમાં શ્રેય અતિશયપણે પ્રશંસા યોગ્ય, કલ્યાણ આ અર્થ છે. અથવા વાર્ત વાવ મફ. અહીં સેવ શબ્દ ભવિષ્ય અર્થવાળો છે. (૫) સાર્વવાર - સાથે આ નિપાત શબ્દ સત્ય અર્થવાળો છે, તેથી છાંદસવથી વાર પ્રત્યય છે અથવા કરવું તે વાર તેરી સાયંકર તેનો અનુયોગ જેમ સત્ય છે તેમ વચનના સદ્ભાવરૂપ પ્રશ્નમાં છે. • x - (૬) UTIR • એકવચન, તેનો અનુયોગ. જેમ કથાસના નવાણિafr #Hrf: અહીં એકવચન સમ્યગદર્શનાદિનું એક મોક્ષમાર્ગીપણું જણાવવા માટે છે અને અસમુદિતપણામાં મોક્ષમાર્ગીપણું નથી - x • () પૃથવત્વ - ભેદ અર્થાત્ હીવચન કે બહુવચનમાં, તેનો અનુયોગ-જેમ ધwfસ્થાને ધwfuથTય ધમસ્થિ#ાયણસા - આ સૂમમાં "ઘમસ્તિકાયના પ્રદેશો” આ બહુવચન અસંખ્યાતત્વ બતાવવા છે. (૮) સંકૂદ - સંગત, યુક્ત અર્થવાળા ચૂથ - પદોનો કે બે પદનો સમૂહ તે સંસૂથ અર્થાત્ સમાસ. તેનો અનુયોગ. જેમ મ નશુદ્ધ - સખ્ય દર્શન વડે, સમ્યગ્દર્શન માટે અથવા સમ્યગ્દર્શનથી જે શુદ્ધ તે સમ્યગ્દર્શન શુદ્ધ, ઇત્યાદિ અનેક પ્રકારે સમાસ છે. (૯) સંfમય • સંકામિત-વિભક્તિ, વયનાદિના અંતપણાને પરિણામને પામેલ, તેનો અનુયોગ. જેમ HIM , નાત પાવૈ પ્રક્રિયા થા. અહીં Twi-સાધનાપૂ એ છડીને : એ રીતે પંચમી વિભકિતપે વિપરિણામ કરીને અશંકિત ભાવો થાય છે, આ પદનો સંબંધ કરવો. તથા અષ્ઠા = ૧ ૬ નંતિ, ચાર યુષ્ય$ - માં એકવચનનો બહુવચનપણે પરિણામ કરીને પદની ઘટના કરવી. (૧૦) પિન્ન - ક્રમ, કાલ, ભેદાદિથી ભિન્ન-જુદું વચન, તેનો અનુયોગ. જેમ fdવ વિદvi. એ સંગ્રહવચન કહીને ફરીથી મળr ઇત્યાદિથી તિવો એમ વિવરણ કર્યું. એ રીતે ક્રમ ભિન્ન છે. ક્રમ વડે જ તિવાદ આ કરું નહીં ઇત્યાદિ વડે ૧૮૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ વિવરણ કરીને પછી ઉતરવા વિવરણ કરવા યોગ્ય હોય છે એ રીતે ક્રમ ભિનો આ અનુયોગ છે. યથાક્રમ વિવરણમાં યથાસંખ્ય દોષ થાય, માટે તે દોષના પરિહાર માટે ક્રમભેદ કહે છે - X - X - તથા કાલભેદ - અતીતાદિનો નિર્દેશ પ્રાપ્ત થતા વર્તમાનાદિ નિર્દેશ. જેમ જંબૂદ્વીપપ્રાપ્તિ આદિમાં ઋષભસ્વામીને આશ્રીને નવો રે વરીયા વંત નત્તિ એમ સૂત્રમાં છે તેનો અનુયોગ. આ વર્તમાન નિર્દેશ ત્રણે કાળમાં થનારા તીર્થકરોને વિશે પણ આ ન્યાય દર્શાવવાને છે. • x• x • વચન અનુયોગથી અનુયોગ પ્રવર્તે છે, માટે દાનલક્ષાણ અર્થના ભેદો સંબંધી અનુયોગને કહે છે– • સૂગ-૯૫૧ થી ૯૫૬ : [૫૧] દાન દેશભેદે કહ્યું છે - [૫] અનુકંપા, સંગ્રહ, ભય, કાર, લા , ગારવ, અધર્મ, ધર્મ, કરશે (એ આશાથી), કૂતદાન. [૫૩] ગતિ દશ ભેદે કહી છે. તે આ - નરકગતિ, નઋવિગ્રહગતિ, તિર્યંચગતિ, તિર્યંચવિગ્રહગતિ ચાવતું સિદ્ધિગતિ, સિદ્ધિવિગ્રહગતિ. [૫૪] મુંડો દશ કહ્યા છે – શ્રોએન્દ્રિય મુંડ ચાવતુ સ્પર્શનેન્દ્રિય મુંડ, ક્રોધમુંડ યાવ4 લોભમુંડ અને દશમો શિરમુંs. [૫૫] સંખ્યાન દશ પ્રકારે કહ્યું છે - [૫૬] પરિકર્મ, વ્યવહાર, રજુ રાશિ, કલાંશવ, ચાવ4-તાવત, વર્ગ, ધન, વર્ગવર્મ, કલ્પ. • વિવેચન-૫૧ થી ૫૬ : [૯૫૧,૯૫૨) દશ ભેદે દાન - (૧) દાન શબ્દના સંબંધથી અનુકંપા વડે કે કૃપા વડે • દીન, અનાથના વિષયવાળું દાન તે અનુકંપા દાન • x • તે ઉપચારથી અનુકંપા જ છે. ઉમાસ્વાતિ જ કહે છે - કૃપણ, અનાથ, દરિદ્ર, કષ્ટ પ્રાપ્ત, રોગશોકથી હણાયેલ એવાને કૃપાના અર્થથી દેવાય તે અનુકંપાદાન. (૨) સંગ્રહવું તે સંગ્રહ. કટાદિમાં સહાય કરવાને જે દાન તે સંગ્રહદાન અથવા અભેદથી દાન પણ સંગ્રહ કહેવાય છે. ઉત્કર્ષમાં કે કષ્ટમાં જે કંઈ સહાય માટે દાન અપાય છે તે દાન, મુનિઓએ સંગ્રહ માન્યો છે, મોક્ષાર્થે નહીં. (3) ભયથી આપવું તે અથવા ભયના નિમિત્તથી જે દાન તે ભયદાન છે. કહ્યું છે - રાજા, કોટવાળ, પુરોહિત, મધુમુખ, મલ, દંડપાણીને - X • દેવાતું દાન. (૪) કારણ-શોકથી, પુત્રવિયોગાદિ જનિત શોકથી ભવાંતરમાં સુખી થાઓ એવી વાસનાથી તેની જ શય્યા આદિનું દાન તે કારુણ્ય દાન અથવા કારુણ્યજન્ય હોવાથી દાન પણ ઉપચારથી કારુણ્ય કહેવાય છે. (૫) લજ્જા-શરમથી જે દાન તે લજ્જાદાત કહેવાય છે. કહ્યું છે . લોકોના સમૂહમાં રહેલ પુરુષને બીજાએ યાચના કરી ત્યારે બીજાના ચિતની રક્ષાર્થે જે આપવું તે દાન લજ્જાથી થાય છે... (૬) ગૌરવ વડે - ગર્વથી જે અપાય તે ગૌસ્વદાન. કહ્યું છે - નટ, નઈ, મલને અર્થે અને સંબંધી, બંધ, મિત્રને અર્થે જે યશને માટે દાન દેવાય છે તે દાન ગર્વની હોય છે.
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy