SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/-/૯૪૩ ૧૬ ૧૮૦ લઈ જાય છે તે સર્વે પ્રાણ, ભૂત, જીવ, સવ સુખાવહ અને સુખાવહત્વ તો સંયમના પ્રતિપાદકવવી તયા સવોને નિવણના હેતુપણાચી છે... - પ્રાણીઓ આદિને ર્દષ્ટિવાદ અશારૂપ હોવાથી સુખાવહ છે અને શરુ દુ:ખાવહ છે, માટે શરુ પ્રરૂપણા • સૂત્ર-૯૪૪ થી ૬૪૯ - [૪] આ દશ ભેટ કા છે - [૪૫] અનિ, વિષ, લવણ, નેહ, #ાટ, અમ્લ, દુwયુકત-મન, વચન, કાયા, અવિરતિ ભાવ. [] દોષ દશ ભેદે કહા છે - [૪૭] તજાત ઘોષ, મતિભંગદોષ, પશાસ્તૃદોષ, પરિહરણદોષ, વલસણ, કારણ, હેતુ, સંક્રમણ, નિગ્રહ, વસ્તુ. [૯૪૮) વિરોષ દશ ભેદે કહ્યા છે - ૯િ૪૯] વસ્તુ, તાતદોષ, એકાર્ષિક, કારણ, પ્રત્યુત્પs, દોષ નિત્ય, અધિક, આત્મા વડે, કંપનીd-દશ વિરોષો. • વિવેચન-૯૪ થી ૯૪૯ - સૂઝ ૯૪૬ થી ૯૪૯નો વૃત્તિ અનુસાર અક્ષરશઃ અનુવાદ જરૂર કર્યો છે, પણ મને કંઈ સમજાયેલ નથી. [૪૪] જેના વડે હિંસા કરાય તે શ»... [૯૪૫] શસ્ત્ર-હિંસક વસ્તુ, બે ભેદે છે - દ્રવ્યયી અને ભાવથી. તેમાં પહેલા દ્રવ્યથી કહેવાય છે (૧) અનિ-જાનલ, બીજા અગ્નિની અપેક્ષાએ સ્વકાય શા છે અને પૃથ્વી આદિની અપેક્ષાએ પકાયશસ્ત્ર છે.. (૨) વિપ-સ્થાવર અને જંગમ ભેદે... (3) લવણ-પ્રસિદ્ધ છે. (૪) સ્નેહ-તેલ, ઘી.. (૫) ક્ષાર-ભસ્માદિ.. (૬) અમ્લ-કાંજી. ભાવ, તે ભાવરૂપ શા - (9) દુપ્રયુક્ત-અકુશલ મન.. (૮) દુપ્રયુક્ત વાણી.. (૯) પ્રયુક્ત કાયા, અહીં કાયાની હિંસાપ્રવૃત્તિમાં ખડ્યાદિ ઉપકરણ હોવાથી કાય શબ્દના ગ્રહણથી તેનું ગ્રહણ.. (૧૦) અવિરતિ-અપત્યાખ્યાન કે તે ભાવ. [૯૪૬] અવિરતિ આદિ દોષો, શા છે એમ કહ્યું, દોષના પ્રસ્તાવથી દોષ વિશેષનું નિરપણ કરે છે - [૬૪] આ દોષો ગુરુ-શિષ્ય, વાદી-પ્રતિવાદીના સંબધી વાદના આશ્રયની જેમ જણાય છે. તેમાં (૧) ગુર આદિની જાતિ કે પ્રકાર, જન્મમર્મ-કમદિ લક્ષણ તે તાત, તે જ ક્ષણે કરીને દોષ તે તાત દોષ અર્થાત તથાવિધ કુલાદિ વડે દૂષણ દેવું અથવા પ્રતિવાદી પાસેથી ઉત્પન્ન ક્ષોભથી ન બોલવું આદિ લક્ષણવાળો દોષ તે તાત દોષ. () પોતાની જ મતિનો વિનાશ તે મતિભંગ અથવું વિસ્મૃતિ આદિ લક્ષણ દોષ તે મતિભંગ દોષ.. (3) પ્રશાખા-અનુશાસક-મઘિ કરનાર સભાનાયક કે સભ્ય, તેથી દ્વેષથી કે ઉપેક્ષાથી પ્રતિવાદીને જય આપવારૂપ દોષ અથવા વિમૃત પ્રમેય પ્રતિવાદીને પ્રમેય સ્મારણાદિ તે પ્રશાસ્તૃ દોષ (૪) અહીં ‘ત્યા' શબ્દ લઘુશ્રુતિરૂપ છે તથા પરિહરણ-સેવવું અર્થાત્ સ્વદર્શન સ્થિતિથી કે લોકઢિી અનાસેવ્યનું સેવવું તે પરિહરણ દોષ અથવા પરિહરણઆસેવન અર્થાત્ સભાની રઢિ વડે સેવ્ય વસ્તુનું ન સેવવું તે જ કે તેથી જે દોષ, તે પરિશ્રણ દોષ અથવા વાદીએ સ્થાપન કરેલ દૂષણને અયચાર્ય પરિહાર કરવાવાળો ઉત્તર તે પરિહરણ દોષ. [વૃત્તિકારશ્રીએ અહીં ટાંતરૂપે બૌદ્ધમત, મિમાંસક દ્વારા તેનો સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ પરિહાર, તેમનું અસમ્યક્ પરિહારપણું ઇત્યાદિ નોંધેલ છે, જેનો અમે અનુવાદ ક« નથી. જિજ્ઞાસુઓએ તત્સંબંધી તજજ્ઞો પાસે જ સમજવું.) (૫) અન્યને દૂર કરીને ચોક્કસ કરાય છે વસ્તુ જેના વડે તે લક્ષણ, પોતાનું જે લક્ષણ છે સ્વલક્ષણ. જેમ જીવનું લક્ષણ ઉપયોગ અથવા જેમ પ્રમાણનું લક્ષણ સ્વ અને પરના પ્રકાશરૂપ જાણવાપણું. (૬) કરે છે તે કારણ - પરોક્ષ અર્ય સંબંધી નિર્ણયના નિમિતરૂપ ઉપપત્તિ માન. જેમ નિરુપમ સુખવાળો સિદ્ધ જીવ છે, અનાબાધ જ્ઞાનના પ્રકર્ષતી. અહીં સમસ્ત લોકને પ્રસિદ્ધ સાધ્યસાધન ધમ્મને અનુરૂપ દષ્ટાંત નથી. માટે ઉપપત્તિ માગતા છે. દાંતના સદ્ભાવમાં હેતુ થપદેશ થાય. () સાયના સદ્ભાવનો ભાવ અને તેના અભાવરૂપ લક્ષણને જણાવે છે તે હેતુ, •x તેથી સ્વલક્ષણ દોષ, કારણદોષ, હેતુદોષ. •x• અથવા લક્ષણની સાથે જે કારણ અને હેતુ તે બંનેનો દોષ આ સમાસ છે, તેમાં લક્ષણ દોષ અવ્યાપ્તિ કે અતિવ્યાતિરૂપ છે. તેમાં અધ્યાતિ આ પ્રમાણે - જે ચાની સમીપથી અને દૂરથી જ્ઞાનના પ્રતિભાસનો ભેદ તે સ્વલક્ષણ. આ સ્વલાખ નામે લક્ષણ છે. આ ઇન્દ્રિય વડે પ્રત્યક્ષને આશ્રીને હોય. પણ આભિક નહીં. યોગજ્ઞાન [આમિકમાં] સમીપ અને દૂરથી પ્રતિભાસનો ભેદ નથી. આ હેતુથી યોગજ્ઞાનની અપેક્ષાએ કંઈપણ સ્વલક્ષણ નહીં થાય. અતિવ્યાપ્તિ આ પ્રમાણે - અર્થોપલબ્ધિ હેતુ તે પ્રમાણ, એ પ્રમાણ લક્ષણ છે. અહીં અર્થની ઉપલબ્ધિના હેતુભૂત ચણા, દહીં, ઓદન વગેરે ભોજનના અનંતત્વને લઈને પ્રમાણ કરવા યોગ્ય નહીં થાય. અથવા દાણાંતિક પદાર્થ, જેના વડે જણાય છે તે લક્ષણ - દષ્ટાંત, તેનો દોષ સાધ્ય વિકલવાદિ, તે ટાંત દોષ. તેમાં સાધ્ય વિકલતા જેમ શબદ નિત્ય છે, મૂતપણાથી ઘટની જેમ. અહીં ઘટમાં નિત્યપણું નથી. કારણદોષ-સાધ્ય પ્રત્યે તેનો વ્યભિચાર, જેમ આપણેય વેદ છે. કેમકે વેદના કારણનું અશ્રયમાણવ છે. અહીં અયૂયમાનવ તો કારણાંતરથી પણ સંભવે છે. હેતુ દોષ - અસિદ્ધ, વિરુદ્ધ, અનૈકાંતિક લક્ષણ છે. તેમાં અસિદ્ધ. જેમ શબ્દ અનિત્ય છે, ચા વડે પ્રત્યક્ષ હોવાથી, ઘટની જેમ. અહીં શબ્દમાં ચા વડે જોવાનું સિદ્ધ નથી, વિરુદ્ધ, જેમ શબ્દ નિત્ય છે. કૃતકપણાથી ઘટતી જેમ. અહીં ઘટમાં કૃતકત્વ નિત્યવથી વિરુદ્ધ છે અને અનિત્યપણાને જ સાધનારું છે. અતૈકાંતિક, જેમ-શદ નિત્ય છે. પ્રમેયપણાથી આકાશની જેમ. અહીં પ્રમેયવ અનિત્યપણામાં પણ વર્તે છે, તેથી સંશય જ છે. (૮) સંકામણ દોષ • પ્રસ્તુત પ્રમેયમાં અપસ્તુત પ્રમેયનું પ્રવેશવું અત્યંત વિષયાંતરમાં જવું અથવા પ્રતિવાદીના મતમાં પોતાનું સંકામવું અથવું પરમતની સમુખ પોતાનું જ્ઞાન તે જ દોષ છે. (૯) વિગ્રહ-છલાદિ વડે પરાજય સ્થાન તે જ દોષ તે નિગ્રહદોષ. (૧૦) સાધ્યધર્મ અને સાધનધર્મ એ બંને અહીં વસે છે તે વસ્તુ-પ્રકરણથી
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy