SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ૬/-/૫૬૩ થી ૫૬૮ [૫૮] જ્યોતિન્દ્ર જ્યોતિરાજ ચંદ્રના છ નાગો, પૂર્વભાગ સમોની અને ૩૦ મુહૂર્તના કહ્યા છે. તે આ - પૂર્વભાદ્રપદા, કૃતિકા, મઘા, પૂવફાગુની, મુલ, પવષાઢા... જ્યોતિન્દ્ર જ્યોતિરાજ ચંદ્રના છ નામો નાભાગd, અધોવાળા અને ૧૫ મુહવાળા કહ્યા છે. તે આ - શતભિષા, ભરણી, આદ્રા, આશ્લેષા, સ્વાતી, જ્યેષ્ઠા... જ્યોતિન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રના છ નામો ઉભયભામા, દોઢ ફોમવાળા, ૪૫-મુહૂવાળા કહ્યા છે. તે આ - રોહિણી, પુનર્વસુ, ઉત્તરાફાલ્ગની, વિશાખા, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા. • વિવેચન-૫૬૭,૫૬૮ : [૫૬] બ્રાહ્મલોક-પાંચમા દેવલોકમાં છ વિમાન પ્રdટો કહ્યા છે ... પહેલા, બીજામાં ૧૩, ત્રીજા, ચોથામાં ૧૨, પાંચમા કો-૬, છઠામાં-૫ સાતમામાં-૪, આઠમામાં૪ નવમા, દશમામાં-૪, અગિયારમા, બારમામાં-૪, ત્રણે વેયક ત્રીકમાં 3-3, અનુત્તર વિમાનમાં-૧ એ રીતે ૧૩ + ૧૨ + ૬ + ૫ + ૧૬ * ૯ + ૧ = ૬૨ પ્રસ્તો છે. પિ૬૮] વિમાન વક્તવ્યતા કહી, તેના પ્રસ્તાવથી નક્ષત્ર સંબંધી વિમાન વક્તવ્યતા કહે છે. સૂત્ર સ્પષ્ટ છે, વિશેષ એ કે - પૂર્વભાગ અર્થાત્ અગ્ર વડે [આગળથી] સેવે છે. એટલે કે અપાત ચંદ્ર સાથે પૂર્વ ભાગ પર્યન્ત જોડાય છે. - x • ચંદ્રને અપ્રયોગવાળા આ નક્ષત્રોને અપ્રાપ્ત થયેલ ચંદ્ર ભોગવે છે. એ રીતે ‘લોકથી' નામે ગ્રંથમાં કહેલ ભાવના છે. તે જ ગ્રંથમાં કહ્યું છે - ત્રણ પૂર્વ, મૂલ, મઘા, કૃતિકા આ છ નક્ષત્રો અગ્રિમ યોગવાળા હોય છે. સ્થૂળ ન્યાયને આશ્રીને ૩૦ મુહૂર્તમાં ભોગયોગ્ય આકાશ દેશ લક્ષણ ફોગ છે જેઓને તે સમોબવાળા. આ જ કારણે કહે છે - ૩૦ મુહૂર્ત પર્યન્ત ચંદ્ર સાથે ભોગ છે જેઓને તે 30-મુહૂર્તના ભોગવાળા... નકાભાગ- ચંદ્રના સમાન યોગવાળા. કહ્યું છે - આદ્ર, આશ્લેષા, સ્વાતિ, શતભિષા, અભિજિત, જ્યેષ્ઠા આ છ સમયોગવાળા છે. માત્ર ભરણીના સ્થાને લોકથી સૂત્રમાં અભિજિત્ કહેલ છે, તે • સૂત્ર-૫૬૯ થી પ૩ર :[૫૬૯] અભિચંદ્ર કુલર ૬oo ધનુષ ઉંચા-ઉંચાઈથી હતા. [પpo] ચાતુરંગ ચક્રવર્તી રાજ ભરત છ લાખ પૂર્વ સુધી મહારાજ હતા. [૫૧] પુરપાદાનિય પાW અરિહંતને દેવ-મનુષ્ય-અસુર યુકત પર્ષદાને વિશે અપરાજિત એવા ૬oo વાદી મુનિની સંપદા હતી. વાસુપૂજ્ય અરિહંતે ૬૦૦ પુરુષો સાથે મુંડ થઈ યાવ4 દીક્ષા લીધી. ચંદ્રપ્રભ અરિહંત છ માસ સુધી છઠાસ્થપણે રહ્યા. [૫૭] તેન્દ્રિય જીવોનો આરંભ ન કરનારને છ ભેદ સંચમ થાય. તે આ - પ્રાણમય ગણી વ્યક્ટ ન થય પ્રાણમય દુઃખથી જોડાય નહીં. જિલ્લામય સભ્યથી ભષ્ટ ન થાય. એ પ્રમાણે યાવતુ અમિય, જાણવું. તેઇન્દ્રિય જીવોનો આરંભ કરનાર છ પ્રકારનો અસંયમ કરે છે. તે - પ્રાણમય સૌખ્યથી ભ્રષ્ટ થાય, પ્રાણમય દુઃખ સાથે જોડાય યાવ4 સ્પર્શમય દુઃખ સાથે જોડાય છે. • વિવેચન-૫૬૯ થી પ૩ર : [૫૬૯] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - અભિચંદ્ર આ અવસર્પિણીમાં ચોથા કુલકર થયા... [૫૦] ત્રણ સમુદ્ર અને હિમવાનું પર્વતરૂપ ચાર અંત જેને છે તે ચાતુરંત પૃથ્વી, તેનો સ્વામી તે ચાતુરંત ચકવર્તી, તે છ લાખ પૂર્વ સુધી મહારાજા હતા. [૫૧] જે સ્વીકારાય તે આદાનીય - ઉપાદેય પુરુષો મધ્યે આદાનીય તે પુરપાદાનીય... ચંદ્રપ્રભનો છાપર્યાયિ છ માસ કહ્યો છે. પરંતુ આવશ્યક નિયુકિતમાં આ પ્રકાપ્રભુનો પર્યાય છે, ચંદ્રપ્રભુનો તો ત્રણ માસ કહેલ છે. આ મતાંતર જાણવું. [૫૨] છદાસ્ટ ઇન્દ્રિય ઉપયોગવાનું હોય, માટે ઇન્દ્રિયની સામીયરૂપ સંબંધથી તેઇન્દ્રિયને આશ્રિત સંયમ-અસંયમને બતાવે છે– સૂસ સુગમ છે. વિશેષ એ કે - નાશ ન કરનારને, પ્રાણમય સૌખ્યથી - ગંધ ગ્રહણરૂપ સુખનો નાશ કરે છે... ગંધ ગ્રહણના અભાવરૂપ દુઃખથી સંયોગ ન કરનાર થાય છે. અહીં નાશ ન કરવું અને ન જોડવું તે અનાશ્રવરૂપ હોવાથી સંયમ છે. તેથી વિપરીત સંગ તે અસંયમ છે. આ સંયમ-સંયમ પ્રરૂપણા મનુષ્યક્ષેત્રમાં જ હોય, માટે મનુષ્ય શોકમાં રહેલા અને છ સ્થાનક અવતાર વસ્તુની પ્રરૂપણાને કહે છે— • સૂગ-૫૩ થી ૫૫ - [૫૭] : (૧) જંબૂદ્વીપમાં છ આકર્મભૂમિ કહી છે, તે આ • હૈમવત, હૈરમ્યવત, હરિવર્ષ, રમ્યક્રવર્ષ, દેવકુ ઉત્તરકુર (૨) જંબૂદ્વીપમાં છ વર્ષોત્ર કહl છે - ભરત, ઐરાવત હૈમવત Öરશ્યad, હરિવર્ષ, રમ્યક્રવર્ષ. (3) જંબૂદ્વીપ છ વાઘિર પર્વો કહ્યા છે - લઘુહિમવત, મહાહિમવત, નિષધ, નીલવંત, રુકિમ, શિખરી. (૪) જંબૂદ્વીપમાં મેરુ દક્ષિણે છ ફૂટો કહ્યા છે - લઘુમવત, વૈશ્રમણ, મતાંતર છે. સમહોત્રની અપેક્ષાએ અર્ધ જ ક્ષેત્ર છે, જેઓને તે અપાઈફોગવાળા. હવે ક્ષેત્રવ કહે છે : પંદર મુહર્તવાળા. ચંદ્ર વડે ઉભયતઃ બંને ભાગથી સેવાય છે જે નબો તે ઉભય ભાગવાળા અર્થાત્ ચંદ્રને પૂર્વથી અને પાછળથી ભોગને પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે લોકથી ગ્રંથમાં કહેલ છે. કહ્યું છે - ત્રણ ઉત્તરા, વિશાખા, પુનર્વસુ, રોહિણી ઉભયયોગવાળા છે. બીજું અપાદ્ધ છે જેમાં તે હયપાઈ અર્થાત્ દોઢ ફોગ, ૪૫ મુહૂર્તવાળા છે. અન્ય દશ નમો પશ્ચિમચી યોગવાળા છે. પૂર્વભાગાદિ નક્ષત્રોના આ ગુણ છે - ઉક્ત ક્રમથી નક્ષત્ર સાથે યોગવાળો થઈ ચંદ્રમાં સુભિક્ષ કરનાર છે અને વિપરીતપણે જોડાયેલ ચંદ્રમા દભિક્ષાનો કરનાર છે. - ચંદ્ર વિશે કહ્યું કિંચિત્ શબ્દ કે વર્ણ સામ્યથી અભિચંદ્ર કુલકરનું સૂત્ર તથા તેના વંશજ ભરત અને પાર્શ્વનાથ સૂત્ર આદિ કથન કરે છે–
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy