SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૪/૪૦૩ થી ૪૦૬ ૧૪3 તેમનું તપકર્મ - તે બાલતપકર્મ વડે. તેમનામ - નિર્જર પ્રત્યે અભિલાષા ન હોવાથી, કર્મ નિર્જરણ હેતુરૂપ ભૂખ આદિ સહેવા તે અકામનિર્જરા વડે. [૪૦૫ હમણાં જ દેવોત્પત્તિ કારણો કહ્યા, દેવો તો વાધ, નાટ્ય વગેરેમાં તિવાળા હોય, તેથી વાધ આદિ ભેદોને છ સૂત્રોથી કહે છે. વFi • વાઘ, તાત - વીણાદિ, વિતા - ઢોલ આદિ, પન - કાંસ્ય તાલ આદિ, પર - વાંસળી આદિ... નાટ્ય, ગેય, અભિનય સૂત્રોને સંપ્રદાય અભાવે કહ્યા નથી... માલામાં સુંદર તે માલ્ય, પુષ્પની ચના પણ માલ્ય, પંથ - સંદર્ભ, સૂગથી ગુંથીને બનાવેલ તે ગ્રંથિમમાલાદિ. વૈદૃર - વીંટવું, તેના વડે બનેલ-મુગટાદિ. પૂર - પૂરવા વડે બનેલ-પૂરિમ, માટીવાળું અનેક છિદ્રોયુક્ત •x - કે જેમાં પુષ્પો પૂરાય છે. તે પૂરિમ. સંથાત - એકત્રિત કરીને બનાવેલ, જે પરસ્પરથી પુષ્પનાલના જોડાણથી, બનાવાય છે... જેના વડે શોભા કરાય તે અલંકાર x • x ", [૪૬] દેવના અધિકારવાળા બે સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - સનકુમાર, માહેન્દ્રકલામાં ચાર વર્ણવાળા વિમાનો છે. અન્ય કલ્પોમાં જુદું કહ્યું છે. તે આ - સૌધર્મ-ઇશાનમાં પાંચ વર્ણવાળા, પછીના બબ્બે કો એક એક વર્ષની હાનિ જાણવી, પછીના બધાં શ્વેત વર્ણના છે. ભવમાં કે ભવપ્રત્યે ધારણ કરાય તે ભવધારણીય - જન્મથી મરણ સુધી રહે.. “બીડેલ મુડી તે નિ, ખુલ્લી આંગળીવાળી તે અરનિ.” એવું વચન હોવા છતાં અહીં ન શબ્દથી હાથ કહેવાય છે. શુક, સહસાર કલો દેવો ચાર હાથ ઉંચા છે. બીજા કલમોમાં જુદું કહ્યું છે - ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, સૌધર્મ-ઇશાન કો સાત હાથ, પછી બબ્બે કો એક-એક હાથનો ઘટાડો, નવથી બારમાં ત્રણ હાથ, પ્રવેયકમાં બે હાથ અને અનુત્તર વિમાનમાં એક હાથ પ્રમાણ શરીર હોય છે. ઉત્તરપૈકિય તો લાખ યોજન પણ સંભવે છે. જઘન્યથી ભવધારણીય શરીર ઉત્પતિ કાળે તો અંગુલનો અસંખ્યય ભાગ હોય, તે બંને શરીર માટે જાણવું. દેવ વકતવ્યતા કહી, દેવો અકાયપણે પણ ઉપજે માટે ઉદક સૂત્ર• સૂત્ર-૪૦૩થી ૪૧૧ - [૪૦] ચાર ઉદક ગભ કહ્યા - ઓસ, મહિકા, ગીતા, ઉણિતા... ઉદક ગભ ચર કહા - હિમપાત, આકાશાચ્છાદન શીતોષ્ણ, પંચરૂપિતા. | To૮મહામાં હિમપાતગર્ભ ફાગણમાં અભસંસ્કૃત, ચૈત્રમાસમાં શીતોષ્ણ અને વૈશાખ માસમાં પંચરૂપિત ગર્ભ હોય છે. [oe] માનીભુગર્ભ ચાર ભેદે છે . આપણે, પુરણપણે, નપુંસકપણે, બિંબપર્ણ... [૪૧] અલાવીય અને વિશેષ રજ હોય તો ગર્ભ થાય અવારજ • બહુ શુક હોય તો પુરુષગર્ભ થાય... [૪૧૧] બંને તુલ્ય હોય તો નપુંસક ગર્ભ થાય, રુરીના વાયુદિ સમાયોગથી બિંબરૂપે ઉત્પન્ન થાય. • વિવેચન-૪૦૩ થી ૪૧૧ - [૪૦] ઉદકના ગર્ભની જેમ ગર્ભ તે ઉદકગર્ભ • કાલાંતરમાં જલવણિ ૧૪૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ હેતુઓ વરસાદને સૂચવે છે તેમ તાત્પર્ય છે. અવશ્યાય - ઠારનું પાણી, ઉT - ધમસ, અતિ ઠંડી, અતિ ગરમી. જે દિવસે તે ઉદકના ગર્ભો ઉત્પન્ન થાય છે, ત્યારથી ઉત્કૃષ્ટતઃ છ મહિને ઉદકને વરસાવે છે. બીજાઓ કહે છે - પવન, વાદળા, વૃષ્ટિ, વીજળી, ગરવ, શીત, ગરમી, કિરણ, પરિવેષ, જલ મત્સ્ય એ દશ, જળને ઉત્પન્ન કરવાના હેતુઓ કહ્યા છે. • X - X -. મ - બરફ, તે જ હિમક. તેના ગર્ભો તે હૈમકા-હિમપાતરૂપ. અા સ્થિત - વાદળાઓ વડે આકાશના આચ્છાદનો, આત્યંતિક શીતોષ્ણ, પાંચ રૂપવાળા - ગર્જવું, વિધુતુ, જળ, વાયુ અને વાદળાંરૂપ લક્ષણોનું એકત્રિત થવું તે, જેઓનો છે તે પંચરૂપિકા ઉદક ગર્ભે. મતાંતર કહે છે— | [૪૮] માગસરમાં અતિ ઠંડી નહીં પોષમાં અતિ ઠંડી અને હિમપતન, મહામાં પ્રબળવાયુ અને તુષાર વડે કલુષ કાંતિવાળા સૂર્ય, ચંદ્ર તથા અતિ શીત અને વાદળા સહિત સૂર્ય અસ્ત અને ઉદય શ્રેષ્ઠ છે. ફાગણમાં લૂ અને આકરો પવન, સ્નિગ્ધ સજલ વાદળ અસંપૂર્ણ કુંડાળાઓ તથા કપિલ અને તામવર્ણી સૂર્ય શુભ છે. ચૈત્રમાં પવન, વાદળા વૃષ્ટિયુક્ત તથા કુંડાળાસહિત ગર્ભો શુભ છે, વૈશાખમાં વાદળા, પવન, પાણી, વીજળી અને ગર્જના વડે ગર્ભો હિતને માટે થાય છે. - વિશેષમાં માસભેદે સૂરકારે સૂત્રમાં કહ્યું જ છે. [૪૯] ગર્ભના અધિકારથી નારી ગર્ભસૂત્ર કહ્યું, તે સ્પષ્ટ છે. માત્ર સ્ત્રીપણાએ, fધવ . ગર્ભનું પ્રતિબિંબ - આકૃતિ છે. આર્તવ પરિણામ, પણ ગર્ભસ્વરૂપ નહીં જ. કહ્યું છે • વાયુ વડે સ્થિર સ્ત્રીના રક્તને અજ્ઞાન લોકો ગર્ભ કહે છે. વળી કરુ, તીણાદિ આહારથી ક્તમાં જ પરિણમે છે. જડ પુરષો ભૂત વડે હરણ કરાયેલ ગર્ભ કહે છે ઇત્યાદિ. ગર્ભનું વિચિત્રપણું કારણના ભેદથી બે શ્લોક વડે કહે છે. | [૪૧૦,૪૧૧] શુ • પુરુષનું વીર્ય, આ ન - આdવ, ગર્ભાશયમાં સ્ત્રી સંબંધી રક્ત. સ્ત્રીના ઓજ વડે વાયુના વશચી સ્થિર થવું. ઉક્ત લક્ષણ સ્ત્રી ઓજનો સમાયોગ થતાં ગર્ભાશયમાં બિંબ ઉત્પન્ન થાય છે. બીજા પણ કહે છે કે - શુક્રની બહુલતાથી પુરુષ થાય, રકતની બહુલતાથી સ્ત્રી થાય, બંનેની સમાનતાથી નપુંસક થાય. વાય વડે શક શોણિત અતિ ભિન્ન થતાં યથાયોગ્ય બહુ સંતતિ થાય ઇત્યાદિ ગર્ભ, પ્રાણીઓનો જન્મવિશેષ છે, તે ઉત્પાદ કહેવાય. ઉત્પાદને ઉત્પાદ નામક પૂર્વમાં વિસ્તારથી કહ્યો છે, માટે તેનું સ્વરૂપ કહે છે– • સૂત્ર-૪૧૨ થી ૪૧૯ : [૪૧] ઉત્પાદપૂવની ચાર મૂલવસ્તુ કહી છે... [૪૧] કાવ્ય ચાર ભેદ છે - ગધ, પધ, કચ્છ, ગેય... [૪૧૪] નૈરયિકોને ચાર સમુuત કહા છે - વેદના સમુદ્રઘાત, કષાય સમુદ્યાd, મારણાંતિક સમુઠ્ઠાત, વૈક્રિય સમુઘાત... એ રીતે વાયુકાયિકોને પણ આ ચાર જાણવા. [૧૫] અરિહંત અરિષ્ટનેમિને જિનર્દેશ, સવાર સંનિતિક, જિનની જેમ અવિતથ વચન કહેનારા ૪oo ચૌદપૂર્વની સંપદા હતી.
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy