SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ચેર/-/૪૯૮ ૨પ ક ચૂલિકા-૨, સતિકા-3 - “ઉચ્ચારપ્રસવણ” ક • હવે ત્રીજી સપ્તિકા કહીએ છીએ. તેનો સંબંધ આ પ્રમાણે- પૂર્વે ‘તિષીધિકા’ બતાવી. ત્યાં કેવી ભૂમિ ઉપર ચંડીલ, માગુ કરવું તે બતાવે છે. નામ નિપજ્ઞ નિફોરે ઉચ્ચારપ્રસવણ’ નામ છે. તેનો નિરુક્તિ અર્થ નિયુક્તિકાર કહે છે [નિ.૩૨૪-] 3ળી એટલે શરીરમાંથી પ્રબળતા થકી દૂર કરે કે મેલ સાફ કરે તે અર્થાત વિઠા તથા પ્રકર્ષથી શ્રવે છે-મૂત્ર કે એકિકા. આ બંને કઈ રીતે કરે તો ચંડિલ શુદ્ધિ થાય ? તે હવેની ગાથામાં કહે છે [નિ.3રપ-] છ ઇવનિકાયના રક્ષણ માટે ઉધત-સાધુ હવે કહેવાતા અંડિલમાં અપમતપણે ઉચ્ચાર-પ્રશ્રવણ કરે. • x • હવે સૂગ કહે છે. • સૂત્ર-૪૯૯ : તે સાધુ-સાધ્વી મળ-મૂત્રની તીવ બાધા ઉત્પન્ન થાય ત્યારે પોતા પાસે પાદપૌનક ન હોય તો બીજ સાધુ પાસે માંગી મળ-મૂક થશે. - સાધુ-સાદી એ જીવજંતુવાળી આદિ ભૂમિ જણે તો યાવ4 તેવી ભૂમિમાં મળ-મૂત્ર વિસર્જન ન કરે પણ સાધુ-સાદડી ઓમ જણે કે આ ડિલ ભૂમિ જીવજંતુ આદિથી રહિત છે તો તે ભૂમિમાં મળમૂત્ર ત્યાગે. સાધુ-સાધવી એમ જાણે કે . આ અંડિલભૂમિ કોઈ ગૃહસ્થ એક સાધુને Gelને આવા અનેક સાધુ એક સાદdી કે અનેક સાદdીને ઉદ્દેશીને અથવા ઘણાં શ્રમણાદિને ગણી ગણીને તેમને આવીને પ્રાણિ આદિનો સમારંભ કરીને વાવ બનાવેલી છે, તો તેવી અંડિલ ભૂમિ પુરષાંતરકૃવ યાવત્ બહાર કાઢેલી કે ન કાટેલી હોય કે અન્ય તેવા કોઈ દોષથી યુકત હોય તો તેવા પ્રકારની ચંડિત ભૂમિમાં મળ-મૂત્ર વિસર્જન ન કરે. સાધુ-સાધવી એવી અંડિત ભૂમિને જાણે કે જે ઘણાં શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ, વનપક, અતિથિને ઉદ્દેશીને પ્રાણ-ભૂત-જીવ-સવનો આરંભ કરી ચાવતું બનાવી છે, તે ભૂમિ પuતરત યાવતું કામમાં વેવાઈ નથી તો તે કે તેવા પ્રકારની અન્ય ભૂમિમાં મળ-મૂત્ર ત્યાગ ન કરે. પણ જો એમ જાણે કે પુરુપાંતર ચાવતુ ઉપભૂકd છે તો ત્યાં મળ-મૂત્ર ત્યાગે. - સાધુ-સાદડી એમ જાણે કે તે ભૂમિ સાધુ માટે કરેલ, કરાવેલ, ઉધાર લીધેલ, છત કરેલ, સેલ, કોમળ કરેલ, લિધેલ, ધુપેલ કે અન્ય કોઈ આરંભ કરેલ છે તો તેવા પ્રકારની સ્પંડિત ભૂમિમાં મળ-મૂત્ર વિસર્જન ન કરે. - સાધુસ્સાવી જાણે કે ગૃહસ્થ અથવા તેના પુત્રો કંદ વાવ4 વનસ્પતિને અંદી બહાર અને બહારથી અંદર લઈ જાય છે તો તેવી કે તેવા અન્ય પ્રકારની ભૂમિમાં મળમૂત્ર ન લાગે. સાથસાદની એમ જણે કે તે અંડિત ભૂમિ પીઠ, મંચ, માળા, અગાસી કે પ્રાસાદ પર છે તો તે ભૂમિમાં ચાવતું મળમૂત્ર ન વાગે. 2િ/15 ૨૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર સાધુ-સાધ્વી સચિત્ત-ધિ -સરક પૃથવી પર, સચિત્ત શિલા-ટેકુ ઉધઈવાળા કાષ્ઠ કે ઇવ પ્રતિષ્ઠિત ભૂમિ યાવ4 કરોળીયાના જાળાવાળી ભૂમિ પર કે તેની અન્ય ભૂમિ પર મળ-મુક ન ાગે. • વિવેચન : તે ભિક્ષુ કદાય મળમુખ સ્વા પ્રબળતાથી પીડાતો હોય તો પોતાના પાદપોંછક પક, મક) માં સમાધિ માટે મળ-મૂત્ર કરે પણ પોતાના ન હોય તો બીજ સાધુ પાસે યાચે, પ્રતિલેખના કરી • x• સમાધિ પામી મળ-મૂત્ર ત્યાગે. એમ કહીને મળમૂત્ર ન રોકવા કહ્યું. વૃત્તિનું શેષ સર્વ કથન સૂસાઈ અનુસારે જાણવું. • સૂત્ર-૫૦૦ :સાધુ-સાદdી એવી અંડિલ ભૂમિને જાણે કે ગૃહસ્થ કે તેના પુમો (૧) કંદ યાવતુ બીજને અહીં ફેંકયા છે, ફેંકે છે કે ફેંકશે તો તેવી કે તેવા પ્રકારની બીજી ભૂમિમાં મળ-મૂત્રનો ત્યાગ ન કરે (૨) શાલી, ઘઉં, મગ, મડદ, કુલસ્થા, જવ, જવાસ આદિ વાવ્યા છે, વાવે છે કે લાવશે તો તેની ભૂમિમાં મળ-મૂષ ભાગ ન કરે. (૩) સાધુ-સાદની જાણે કે આ સ્પંડિત ભૂમિ પર ઉકરડો છે, ઘણી ફાટેલી કે પોલી જમીન છે, હુંઠા કે ખીલા ગાડેલા છે, કિલ્લો છે, ઉંચી-નીચી ભૂમિ છે ત્યાં તેમજ તે પ્રકારની અન્ય ભૂમિમાં મળ-મૂત્ર ન ત્યાગે. (૪) જ્યાં મનુષ્યને રાંધવાના સ્થાન હોય, ભેસ-બળદ-a-કુકડામરઘા-દ્વાવક-બતકોતરૂકબૂતર-કપિલના સ્થાન છે, તો તે છે તેવા અન્ય પ્રકારની ડિત ભૂમિમાં સાધુ-સાધવી મળ-મૂત્ર ન ત્યાગે. (૫) જ્યાં હાયસ, યુદ્ધપૃષ્ઠ, વૃક્ષાપતન, પવતપતન, વિભક્ષણ, અનિપાન કે તેવા અન્ય પ્રકારના મૃત્યુ સ્થાન હોય ત્યાં મળાદિ ન જાગે. (૬) જ્યાં બગીચો, ઉધાન, વન, વનખંડ, દેવકુલ, સભા કે પબ હોય ત્યાં કે તેવા અન્ય સ્થાનમાં સાધુ-સાધ્વી મળ-મૂત્ર વિસર્જન ન કરે. () માં અટારી, કિલ્લા અને નગરની વચ્ચેનો માર્ગ દ્વાર, ગોપુર કે અન્ય તેવા પ્રકારની ડિત ભૂમિમાં સાધુસ્સાદવી મળ-મૂત્ર વિસર્જન ન કરે. (૮) જ્યાં ત્રણ કે ચાર માર્ગ મળતા હોય, ચોરો-ચૌો કે ચતુર્મુખાદિ હોય, તેવા પ્રકારની અન્ય સ્પંડિત ભૂમિમાં સાધુ-સાધી મળત્યાગ ન કરે. [મા વીરો જૂ માં અહીં દમા દાથ ઇત્યાદિ શબદો પણ છે.] જ્યાં કોલસા પાડવાની, સાજીખાર પકવવાની, મૃતકને બાળવાની, મૃતકની તૃપિકા, મૃતક ગત્યની તેવા પ્રકારની અન્ય સ્પંડિત ભૂમિમાં સાધુ-સાધી મળમૂત્રનો ત્યાગ ન કરે. જ્યાં નદીના તટશન, કાદવના સ્થાન પ»િ જલપનાહસ્થાન પાણીની કયારીઓ કે તે પ્રકારના અન્ય સ્થાને મળમૂત્ર ન વાગે.
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy