SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૫/૫/૧૩ ર૫e ક અધ્યયન-૫ ઉદ્દેશો-૫ “હૂદ-ઉપમા” . • ચોથો ઉદ્દેશો કહ્યો. હવે પાંચમો કહે છે . તેનો સંબંધ આ પ્રમાણેસોયા ઉદ્દેશામાં અવ્યકત અને કલા વિચરતા સાધુના દુ:ખો કહ્યા. તે દુ:ખો દૂર કરવા ઇચ્છનાર સાધુએ સદા આચાર્ય નિશ્રામાં રહેવું જોઈએ. આચાર્યે પણ હૃદ ઉપમાવાળા થવું. તેમના અંતેવાસીએ પણ તપ-સંયમથી યુક્ત બની નિઃસંગપણે વિચરવું. આ રીતેના સંબંધમાં આવેલ ઉદ્દેશાનું આ પ્રથમ સૂક્ષ્મ • સૂત્ર-3 : હું કહું છું . જેમ એક જળાશય હિંદી પરિપૂર્ણ છે, સમભૂભાગે સ્થિત છે, તેની જ ઉપuત છે, જળચરોનું સંરક્ષણ કરવું તે જળાશય સ્રોત મધ્ય સ્થિત છે તેવા આચાર્યો હોય છે. લોકોમાં અનેક મહર્ષિઓ એવા છે જે જ્ઞાનવાનું, પબદ્ધ, આભવિરત થઈ સમાધિમરણની અભિલાષાથી પરષાર્થ કરે છે, તેમના તરફ તું છે - એમ હું કહું છું. • વિવેચન : જેવા ગુણવાળા આચાર્ય હોય, તે હું તીર્થકરના ઉપદેશ અનુસાર કહું છું. તે આ પ્રમાણે - (૧) એક જળાશય-હૂદ એક તરફ પાણી ભરાતું હોય અને બીજી તરફ નીકળતું હોય તે સીતા-સીટોદાના પ્રવાહ કુંડ જેવું. (૨) પાણી નીકળે પણ પાછું ન આવે તે પદાદ્ધહ જેવું. (૩) પાણી નીકળે નહીં પણ આવે ખરું તે લવણસમુદ્ર જેવું. (૪) જેમાં પાણી આવે પણ નહીં, નીકળે પણ નહીં તે મનુષ્યલોકની બહારના સમુદ્ર જેવું. તે જ પ્રમાણે : (૧) જે આચાર્ય પોતે શ્રત અંગીકાર કરી બીજાને ભણાવે છે. (૨) સાંપરાયિક કર્મ-અપેક્ષાએ, કપાસના ઉદયના અભાવથી ગ્રહણના અભાવથી તપ-કાયોગદિથી ક્ષપણ અને ઉપપત્તિનું કારણ છે. (3) આલોચનાને અંગીકાર કરવી. આલોચનાના પતિશ્રાવિત્વથી (૪) કુમાર્ગમાં પડેલ કેમકે તેમાં પ્રવેશનિર્ગમનો અભાવ છે. જો ધર્મના ભેદથી ભંગને યોજીએ તો : (૧) સ્થવીકલી આચાર્યો, (૨) તીર્થકર (3) અહાલંદિક, તેમને કોઈ વખત અર્યની પ્રાપ્તિ થઈ ન હોય તો આયાયદિ પાસેથી નિર્ણયનો સદ્ભાવ છે. (૪) પ્રત્યેક બુદ્ધ - કેમકે તેમને ભણવાભણાવવાનો અભાવ છે. એમ ચાર ભંગ છે. અહીં પહેલા ભંગમાં આવેલાને ભણવા-ભણાવવાનો સદ્ભાવ હોવાથી તેનો અધિકાર છે તેવા હૂદરૂપ આચાર્યનું જ અહીં દષ્ટાંત છે તે દૂદ નિર્મળ જળથી ભરેલ, સર્વઋતુ જ વડે શોભાયમાન, સમભૂભાગે રહેલ પાણીનું આવાગમન નિત્ય જ છે, પણ કોઈ દિ' સુકાતું નથી, તેમાં સુખેથી તરવા-નીકળવાનું બની શકે છે, પાણીને કાળું બનાવનાર રજ આદિથી રહિત છે તથા વિવિધ જળચર જીવસમૂહને બચાવતો કે જળચર જીવો વડે પોતાની રક્ષા કરતો રહેલ છે. આ દૂદ જેવા આચાર્ય છે, તે દશવિ છે— ૨૬૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તે આચાર્ય પહેલા ભેદ સમાન છે. તેઓ પાંચ પ્રકારના આચાસ્થી યુક્ત અને આચાર્યની આઠ પ્રકારની સંપદાથી યુક્ત હોય છે છત્રીશ પ્રકાના ગુણોના સમુદાયના ધાક છે. દૂદ માફક નિર્મળજ્ઞાનની પ્રતિપૂર્ણ, સમભૂભાગ માફક સંસકતાદિ દોષરહિત અથવા સુખ-વિહારનાં ક્ષેત્રમાં મધ્યસ્થ રહે, તથા જ્ઞાન, દર્શન, ચા»િ નામક મોક્ષમાર્ગમાં ઉપશમવાળા રહે છે. કઈ રીતે રહે છે ? મોનીયકર્મ ઉપશાંત કરીને. કઈ રીતે ? જીવનિકાયની રક્ષા કરતો બીજાને સારો ઉપદેશ દેતો નકપાતથી અટકાવે છે. આ રીતે પ્રથમ ભંગથી આવેલ સ્થવિર આચાર્યને કહે છે. તેને કૃતાર્થના દાન ગ્રહણનો સદભાવ છે, તેથી સોતમધ્યગતપણું છે. તે આચાર્ય ક્ષોભાયમાન ન થાય તેવા દૂદ જેવા હોય છે. ઇન્દ્રિય અને મનને સર્વચા વશ રાખનારા, ગુપ્તિએ ગુપ્ત હોય છે. તેને તું જો. આચાર્ય સિવાય બીજા પણ આવા ઘણાં સાધુઓ સંભવે છે. તે કહે છે આ મનુષ્યલોકમાં પૂર્વે કહ્યા મુજબના મહર્ષિ છે, તેને હું જો. આયાર્ય સિવાય બીજા સાધુ પણ દૂદ જેવા છે - x • પોતાનું તથા પરનું સ્વરૂપ બતાવનાર આગમના જ્ઞાતા છે. તેનું જ્ઞાન છે છતાં મોહના ઉદયથી હેતુ અને દેટાંત ન મળે તથા રોયના ગહનપણાથી સંશયમાં પડેલ સમ્યગુ શ્રદ્ધાનને ન માનનારા પણ હોય તેથી કહે છે, પ્રજ્ઞા અર્થાત તીર્થકર કહે તેવું જ તવ પ્રકથી સમજેલા હોય. તેમ છતાં ભારે કર્મથી સાવધ અનુષ્ઠાન ન છોડનાર હોય તેથી કહે છે : મrmuતા: સાવધ યોગથી અટકેલા છે. આ મારા ઉપરોઘથી ગ્રહણ ન કર, પણ તમારી કુશાગ્ર બુદ્ધિથી વિચાર્યું. તે કહે છે, આ જે મેં કહ્યું તે મધ્યસ્થતા ધારણ કરી મયદાપૂર્વક તું પણ જો. વળી સમાધિમરણની કાંક્ષા વડે સાધુઓ મોક્ષમાર્ગ • x • ઉધમ કરે. એમ હું કહું છું - x • x • અહીં આચાર્યનો અધિકાર પૂરો થાય છે અને શિષ્યનો અધિકાર ચાલુ થાય છે • સૂત્ર-૧૪ : વિચિકિત્સા પ્રાપ્ત આત્માને સમાધિ પ્રાપ્ત થતી ની. કોઈ ગૃહસ્થ આચાર્યના વચનને સમજે છે, કોઈ સ પણ ચાના વરને સમજે છે. પણ સમજનાની સાથે રહીને કોઈ સાધુ ન સમજી શકે તો તેને અવશ્ય ખેદ થાય છે. • વિવેચન : વિચિકિત્સા તે ચિત્તનો વિપ્લવ છે. “આમ પણ છે” આવા પ્રકારના સંકલ્પો ઉત્પન્ન થવાથી મોહોદયથી અર્થમાં મતિવિભ્રમ ચાય છે. જેમકે - આ મહા તપનો લેશ રેતીના કોળીયા ખાવા જેવો નિઃસ્વાદ છે, તેનું ફળ મળશે કે નહીં ? કેમકે ખેતી આદિ કરનારને ફળ મળે અને તે પણ મળે. મિયાત્વાંશના ઉદયથી કે શેયની ગણતતાયી આવી મતિ ચાય છે. અર્થ ત્રણ પ્રકારે છે - સુખે સમજાય, દુ:ખે સમજાય, ન સમજાય તેવો. આ
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy