SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સૂઝ-૨૬૩ ૧૬૩ કેટલી છે ? ઉત્તર :- મૂચ્છિમ ચતુષ્પદ સ્થલચરની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે. () પ્રશ્ન :- અપયત સંમુશ્ચિમ ચતુષ્પદ લયરની અવગાહના કેટલી છે ? ઉત્તર :- અપચત સંમૂચ્છિમ ચતુષ્પદ સ્થલચરની અવગાહના જઘન્ય અને ઉcકૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. (૪) પ્રશ્ન :- યતિ સંમૂછિમ ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- તેઓની અવગાહના જઘનન્ય ગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે. (૫) પ્રથન :- ગર્ભજ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર + તેઓની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ છ ગાઉની અવગાહના છે. (૬) પ્રજ્ઞ + અપર્યાપ્ત ગર્ભજ ચતુષ્પદ સ્થલચર તિયચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહની અંગુલના અસંખ્યાતમા ભાગની છે. () પ્રશ્ન :- પયત ગર્ભજ ચતુષ્પદ થલચર તિચિ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- તેઓની જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગની ઉત્કૃષ્ટ છ ગાઉની અવગાહના છે. • વિવેચન-૨૬s : અહીં ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયના સાત અવગાહના સ્થાનો દ્વારા જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહના બતાવી છે. છ ગાઉની ઉત્કૃષ્ટ અવગાહના, દેવકુ વગેરે ભોગભૂમિના ગર્ભજ હાથીઓની અપેક્ષાએ સમજવી. • સૂત્ર-૨૬૮ - (૧) પ્રશ્ન - ઉરપરિસર્ષ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- તેઓની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની, ઉતકૃષ્ટ હજાર યોજનની છે. (પ્રથન - સંમૂચ્છિક ઉરપરિસર્ષ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- તેઓની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અનેક યોજનાની છે. (3) પ્રશ્ન :- આપતિ સંમૂર્ગિઝમ ઉરપરિસર્ષ થલચર તિરંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના ગુલના અસંખ્યાતમા ભાગની છે. (૪) પ્રશ્ન :- પર્યાપ્ત સંમૂચ્છિમ ઉપસ્સિર્ષ સ્થલચર તિચિ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક યોજન છે. (૫) પ્રથા - ગભજ ઉપરિસર્ષ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના ૧૬૪ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કેટલી છે ? ઉત્તર :- તેઓની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક હજાર યોજનની. (૬) પ્રશ્ન :- અપતિ ગજ ઉરપરિસર્ષ સ્થલચર તિરંચ પાંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર :- જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. () પન • વયતિ ગર્ભજ ઉરપરિસર્ષ સ્થલચર તિ/ચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હાર યોજનની છે. • વિવેચન-૨૬૮ : આ સાત પ્રશ્નોત્તર દ્વારા ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોના શરીરની અવગાહના બતાવી છે. તેમાં ગર્ભજ ઉ૫રિસર્પની ઉત્કૃષ્ટ હજાર યોજનની અવગાહના અઢીદ્વીપની બહારના સર્પોની અપેક્ષાઓ જાણવી. • સૂત્ર-૨૬/૯ થી ૨૭૦/૧ : (૧) પ્રવન - ભુજપરિસર્ષ સ્થલચર તિચપંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે. (૨) પ્રથન - સંમૂચ્છિમાં ભુજપરિસર્ષ સ્થલચર તિર્યંચ પંચેનિદ્રયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અનેક (૨ થી ૯) ધનુષ્યની અવગાહના છે. (૩) પ્રશ્ન :- અપયત સંમૂચ્છિમાં ભુજપરિસર્ષ થલચર તિર્યંચ પાંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર : * જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહના ગુલના અસંખ્યાતમાં ભાગની છે. (૪) પન - પ્રયતા સંમૂચ્છિમ ભુજપરિસર્ષ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર : જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અનેક ધનુષની છે. (૫) પ્રશ્ન :- ગજ ભુજપરિસર્પ સ્થલચર તિચિ પાંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર - જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે. (૬) પ્રશ્ન :- અપચતા ગભજ ભુજપરિસર્પ સ્થલચર તિચિ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય અને ઉત્કૃષ્ટ બને અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની જાણવી. (0) પ્રશ્ન :- પતિ ગર્ભજ ભુજપરિસર્ષ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય અંગુલના અસંખ્યામા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે. પ્રશ્ન - ખેચર વિચિ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy