SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર૨૩૫ ૧૩૪ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર • સાનુવાદ વિવેચન ૧૩૩ ધમસ્તિકાય શબ્દ (વાયક) ચલન સહાયક દ્રવ્યનો (વાસ્યનો) બોધ કરાવે છે માટે તે અનાદિસિદ્ધાનનિપજ્ઞનામ કહેવાય. જે વસ્તુઓ શાશ્વતી છે. જેઓ પોતાના સ્વરૂપનો ક્યારેય ત્યાગ કરતા નથી તે વસ્તુના નામ અનાદિસિદ્ધાંતનામ કહેવાય છે. ગૌણ નામમાં અભિવૈય-વાચ્ય પોતાના સ્વરૂપનો ત્યાગ કરી દે છે. એક વસ્તુ માટે વપરાતો શબ્દ ભવિષ્યમાં બીજી વસ્તુ માટે વપરાય તો પ્રથમના વાસ્ય-વાચક ભાવનો અંત આવી જાય, તેથી તે અનાદિ સિદ્ધાન ન કહેવાય. • ભૂગ-ર૩૮ નામ ઉપસ્થી જે નામ નિષ્ણ થાય તે નામનિukનામ કહેવાય છે. જેમકે પિતા અથવા પિતામહના નામ ઉપસ્થી નિષ્ણ નામ, નામનિuppનામ કહેવાય છે. • વિવેચન-૨૩૫/૮ - લોક વ્યવહાર માટે કોઈનું નામકરણ કરવામં આવ્યું, તે નામ ઉપસ્થી પુનઃ નવાનામની સ્થાપના થાય, તો તે નામનિપજ્ઞનામ કહેવાય. • સૂત્ર-૩૬,૨૩૦ - પન - અવયવ નિજ નામનું સ્વરૂપ કેવું છે. ઉત્તર :- અવયવનિum નામ આ પ્રમાણે છે - શૃંગી, શિખી, વિષાણી, દેરી, પક્ષી, ખુરી, નખી, વાલી, દ્વિપદ, ચતુષદ, બહુપદ, લાંગુલી, કેશરી, કકુદી તથા પરિકર બંધન-વિશિષ્ટ રચનયુકત વસ્ત્ર પરિધાન કરનાર, કમર કસનાર યોદ્ધા નામથી ઓળખાય છે. વિશિષ્ટ પ્રકારના વસ્ત્ર પહેરનાર મહિલા છે, તેમ મહિલા નામથી ઓળખાય છે. દ્રોણ-હાંડીમાં એકકા-એકાણો ચડી ગયેલો જોઈ દ્રોણ પ્રમાણ અનાજ ચડી ગયું છે, તેમ જાણી શકાય છે. એક ગાથા સાંભળવાથી કવિની ઓળખાણ થઈ જય છે અથતિ એક ગાથા ઉપરથી ‘આ કવિ છે' તેવું નામ જાહેર થઈ જાય છે. આ બધા અવયવ નિum નામ કહેવાય છે.. - વિવેચન-૨૩૬,૨૩૭ : કોઈપણ વ્યક્તિ કે વસ્તુના એકદેશરૂપ અવયવના આધારે તે વસ્તુ કે વ્યકિતનું નામ નિશ્ચિત કરવામાં આવે તે અવયવ નિપજ્ઞ નામ કહેવાય છે. શીંગડા એ એક અવયવ છે, તે અવયના આધારે તે પ્રાણીને શૃંગી કહેવું, શિખારૂપ અવયવના સંબંધથી ‘શિખી' નામથી ઓળખાય તો તે શિખી નામ અવયવ નિપજ્ઞ છે. વિષાણ અવયવના સંબંધથી વિપાણી, સિંહના કેશરા-રૂપ અવયના આધારે સિંહ કેશરી તરીકે ઓળખાય છે. આ સર્વ અવયવ નિષa નામ છે. ગૌણનામ અને અવયવ નિપજ્ઞ નામ ભિન્ન-ભિન્ન છે. ગૌણ નામમાં ગુણની પ્રધાનતા છે, ગુણના આધારે નામ નક્કી થાય છે. જ્યારે અવયવ નિપજ્ઞ નામમાં અવયવની પ્રઘાનતા છે, શરીના અવયવ, અંગ, પ્રચંગના આધારે નામ નક્કી થાય છે. • સૂઝ-૨૩૮/૧ : પ્રશ્ન :- સંયોગ નિn નામનું સ્વરૂપ કેવું છે. ઉત્તર - સંયોગનિઝ નામના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે -(૧) દ્રવ્ય સંયોગ, () * સંયોગ, (3) કાળ સંયોગ અને () ભાવ સંયોગ - વિવેચન૨૩૮/૧ - આ પ્ર સંયોગ નિષ્ણા નામની પ્રરૂપણાની ભૂમિકારૂપ છે. દ્રવ્યાદિના સંયોગથી ઉત્પન્ન નામને સંયોગનામ કહે છે. સંયોગ એટલે બે પદાર્થનું પરસ્પર જોડાવું. સંયોગ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ ચાર અપેક્ષાએ થાય છે. • સૂ-૨૩૮/ર : પન : દ્રવ્ય સંયોગ નિ નામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર * દ્રવ્ય સંયોગ નિux નામ ત્રણ પ્રકારના કહ્યા છે. તે પ્રમાણે છે - (૧) સચિવ દ્રવ્ય સંયોગ નિષજ્ઞ નામ, () અચિત્ત દ્રવ્ય સંયોગ નિum નામ (3) મિશ્ર દ્રવ્ય સંયોગ નિપજ્ઞ નામ. પન :- સચિત્ત દ્રવ્ય સંયોગ નિux નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :સચિત દ્રવ્ય સંયોગથી નિપજ નામ આ પ્રમાણે છે : ગાયોના સંયોગથી ગોવાળ, ભેંસના સંયોગથી ભેંસવાન, ઘેટીના સંયોગથી ઘેટીમાન, ઊંટણીના સંયોગથી ટ્રીપલ કહેવાય છે. આ ગોવાળ, મહિપમાન વગેરે નામ સચિતદ્રવ્ય સંયોગનિum નામ છે. પ્રશ્ન :અચિત્તદ્રવ્યસંયોગ નિusનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :સચિત્ત દ્રવ્યના સંwોમelી નિum નામ આ પ્રમાણે છે - wwwા સંયોગથી 9મી, દંડના સંયોગથી દંડી, પટ-વટાના સંયોગથી પટી, ઘટ-ઘડાના સંયોગથી ઘટી અને કટના સંયોગથી કરી કહેવાય છે. પન : મિશ્રદ્ધવ્યસંયોગજ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- દ્વિવ્યના સંયોગથી નિr નામ આ પ્રમાણે છે - હળના સંયોગથી હાલિક, શકટના સંયોગથી શાકટિક, રથના સંયોગથી રથિક, નાવના સંયોગથી નાવિક, તે મિત્રદ્રવ્યસંયોગજ નામ છે. આ રીતે દ્રવ્યસંયોગનું વહન પૂર્ણ થાય છે. • વિવેચન-૨૩૮/ર - દ્રવ્ય ત્રણ પ્રકારના હોય છે. સચિત-સજીવ, અયિત-નિર્જીવ અને ઉભયરૂપ મિશ્રરૂપ. ગાય વગેરે સચિત દ્રવ્ય છે, દંડ વગેરે નિર્જીવ-અયિત દ્રવ્ય છે. હળાદિ મિશ્ર દ્રવ્ય છે. ગાડામાં બળદ જોડાયેલ હોય, સ્થમાં ઘોડા જોડાયેલ હોય તે સચિવ અને લાકડા વગેરેમાંથી ગાડું બન્યું હોય તે અચિત. આ રીતે તે મિશ્રરૂપ છે. ગોવાળ, દંડી, ગાડીવાન વગેરે ક્રમશઃ સચિવ, અયિત અને મિશ્ર દ્રવ્ય સંયોગ નામો છે. - સૂર૩૮/3 : પ્રત * સંયોગથી નિum નામનું સ્વરૂપ કેવું છેઉત્તર :- હોમના સંયોગથી જે નામ પ્રસિદ્ધ થાય, જેમકે - ભરતક્ષેત્રમાં રહેતા મનુષ્ય ભારતીયભરોમીય કહેવાય છે. તે જ રીતે ઐરવતીય-રૌરવત હોય, હેમવતીયહેમવત »ીય, ઐરણ્યવતીય-ઐરણચવત ક્ષેત્રીય, હવિષય-હરિવર્ષ નીય,
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy