SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૬૩ ૧૧૯ ૧ર૦ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન tiયિક સમ્યક્ત્વ અને જ્ઞાયોપશમિક ભાવમાં ઈન્દ્રિય ગ્રહણ કરવાથી. પ્રશ્ન :- શું ગ્રહણ કરવાથી “ઔદયિક-ક્ષાયિક-પરિણાર્મિક’ નામનો પાંચમો ભંગ બને ? ઉત્તર :- ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ક્ષાયિક ભાવમાં સાયિક સફd, પારિણામિક ભાવમાં જીવવું ગ્રહણ કરવાથી. ધન :- શું ગ્રહણ કરવાથી ‘દયિક-ક્ષાયોપસમિક-પારિણામિક’ નામનો છઠ્ઠો ભંગ બને ? ઉત્તર : ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ક્ષાયોપાર્મિક ભાવમાં ઈન્દ્રિય, પરિણામિક ભાવમાં જીવવું ગ્રહણ કરવાથી. પ્રથમ :- શું ગ્રહણ કરવાથી “પશમિક-ક્ષાયિક-ક્ષાયોપાર્મિક’ નામનો સાતમો ભંગ બને ? ઉત્તર :- ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સખ્યત્વ અને ક્ષાયોયામિક ભાવમાં ઈન્દ્રિય ગ્રહણ કરવાથી. ધન :- શું ગ્રહણ કરવાથી “ઔપશમિક-જ્ઞાયિક-પરિણામિક’ નામનો આઠમો ભંગ બને ? ઉત્તર :- ઓપશમિક ભાવમાં ઉપશાંત કયાય, ક્ષાયિક ભાવમાં જ્ઞાયિક સમ્યક્ત્વ અને પરિણામિક ભાવમાં જીવત ગ્રહણ કરવાથી. પન :- શું ગ્રહણ કરવાથી “પશમિક-ક્ષાયોપથમિક-પારિવામિક’ નામનો નવમો ભંગ બને ? ઉત્તર ઔપશર્મિક ભાવમાં ઉપશાંત કપાય, ક્ષાયોપથમિક ભાવમાં ઈન્દ્રિય અને પરિણામિક ભાવમાં જીવ ગ્રહણ કરવાથી. પ્રશ્ન : શું ગ્રહણ કરવાથી ‘ક્ષાયિકક્ષાયોપથમિક-પારિણામિક’ નામનો દસમો ભંગ બને? ઉત્તર :- ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યવ, માયોપથમિક ભાવમાં ઈન્દ્રિય, પરિણામિક ભાવમાં જીવવા ગ્રહણ કરવાથી દસમો ભંગ બને. • વિવેચન-૧૬૩/૪ - આ બે સૂત્રો દ્વારા સૂમકારે બિસંયોગી સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ અને તેના દસ ભંગો ઉદાહરણ સાથે સમજાવ્યા છે. પાંચ ભાવોને ક્રમથી સ્થાપિત કરી ત્રણ-ત્રણને ભેગા કરવાથી શકસંયોગી ભંગ બને છે. તે આ પ્રમાણે સમજવા. (૧) ઔદયિક, (૨) ઔપથમિક, (3) ક્ષાયિક, (૪) ક્ષાયોપથમિક, (૫) પારિણામિક. • સૂઝ-૧૬3/N : ચાર ભાવને ભેગા કરવાથી-ચારના સંયોગથી ચતુઃસંયોગી સાદિકપાતિક ભાવના પાંચ ભંગ થાય છે. તે આ પ્રમાણે છે – (૧) ઔદયિક-પાર્મિકtiયિક-iાયોપથમિક નિષ્પક્ષ ભાd. (૨) ઔદયિક-ઔપથમિક-જ્ઞાયિકપરિણામિક નિum ભાવ. () ઔદયિક-ઔપશમિક-IIયોપથમિક-પરિણાર્મિક નિum ભાવ. (૪) ઔદયિક-જ્ઞાયિક-હ્માયોપથમિક-પારિણાર્મિક નિrm ભાવ. () પરામિક-જ્ઞાયિક-ક્ષારોપmમિક-પારિમિક નિપજ્ઞ ભાવ. પન :- શું ગ્રહણ કરવાથી “ઔદયિક-પાર્મિકજ્ઞાયિક-ક્ષાયોપરામિક’ નામનો પ્રથમ ભંગ બને? ઉત્તર :- ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષારિક સમ્યક્ત્વ અને ક્ષમાયોપથમિક ભાવમાં ઈન્દ્રિયો ગ્રહણ કરવાની પ્રથમ ભંગ બને. પ્રથન :- શું ગ્રહણ કરવાથી “ઔદયિક-પથમિક-સાયિક-પરિણામિક’ નામનો બીજો ભંગ બને ? ઉત્તર - દરિક ભાવમાં મનુણગતિ, પશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ાસિક સમ્યક્રવ, પરિણામિક ભાવમાં જીdવ ગ્રહણ કરવાથી બીજે ભંગ બને. પ્રથમ :- શું ગ્રહણ કરવાથી “ઔદયિક-ઔપશમિક-ક્ષાયોપથમિકપરિમિક' નામનો ત્રીજો ભંગ બને ? ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, પશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયોપથમિક ભાવમાં ઈન્દ્રિયો, પરિણામિક ભાવમાં જીવત ગ્રહણ કરવાથી બીજો ભંગ બને. પ્રશ્ન :- શું ગ્રહણ કરવાની ‘દયિક-જ્ઞાયિક-યોપસમિક-પરિણામિક’ નામનો ચોથો ભંગ બને ? ઉત્તર :- ઔદથિક ભાવમાં મનુષ્યગતિ, ક્ષાવિકભાવમાં ક્ષાયિક સમ્યક્રવ, ક્ષાયોપરામિક ભાવમાં ઈન્દ્રિય, પરિણામિક ભાવમાં જીવવા ગ્રહણ કરવાથી ચોથો ભંગ બને. પ્રશ્ન :- શું ગ્રહણ કરવાથી ‘ઔપથમિક-યિક-ક્ષાયોપશમિકપરિણામિક’ નામનો પાંચમો ભંગ બને ? ઉત્તર :- ઔપણમિક ભાવમાં ઉપશાંત કષાય, iયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયોપmમિક ભાવમાં ઈન્દ્રિયો, પરિણામિક ભાવમાં જીવત્ત ગ્રહણ કરવાથી પાંચમો ભંગ બને. • વિવેચન-૧૬૩/૫ - આ બે સત્રોમાં સૂત્રકારે પાંચ ભાવમાંથી ચાચાર ભાવને ભેગા કરૂાથી બનતા ચતુઃસંયોગી સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ તથા તેના પાંચ ભંગોને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કર્યા છે. પાંચ ભાવોને ક્રમથી સ્થાપી ચાર-ચારનો સંયોગ આ પ્રમાણે કરવો. (૧) ૧.૨.૩.૪ (૨) ૧.૨.૩.૫ (3) ૧.૨.૪.૫ (૪) ૧.૩.૪.૫ (૫) ૨.૩.૪.૫ • સુત્ર-૧૬૩/૬ : પંચસંયોગજ સાપિાતિક ભાવનો એક ભંગ થાય છે, તે આ પ્રમાણે થાય છે. ઔદયિક-પથમિક-જ્ઞાયિક-હ્માયોપથમિક-પારિણામિક નિum. પન :- શું ગ્રહણ કરવાથી “ઔદયિક-પાર્મિક-જ્ઞાયિકક્ષાયોપથમિકપરિણામિક’ નામનો ભંગ બને ? ઉત્તર :- દયિક ભાવાં મનુષ્યગતિ, પરામિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયક સમ્યક્રવ, iાયોપરામિક ભાવમાં ઈન્દ્રિય અને પરિણામિક ભાવમાં જીવ ગ્રહણ કરવાથી પંચસંયોગી સાuિtતિક ભાવ નિura થાય છે. આ સાઝિપાતિક ભાવનું સ્વરૂપ છે. • વિવેચન-૧૬૩/૬ - પાંચે ભાવોને ભેગા કરવાથી પંચસંયોગી સાન્નિપાતિક ભાવ બને છે. ભાવો પાંચ જ છે. તે પાંચેનો સંયોગ થાય તેથી તેનો એક જ ભંગ બને છે. આ ભંગ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવ ઉપશમ શ્રેણીનો પ્રારંભ કરે ત્યારે ઘટિત થાય છે. દયિક ભાવે મનુષ્યગતિ છે, માયોપથમિક ભાવે ઈન્દ્રિયો છે. જીવવ છે પરિણામિક ભાવ
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy