SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ મને ક્ષમા કરો. હવે સમગ્ર અધ્યયનનો ઉપસંહાર કહે છે - • સૂત્ર ૭૭૦ થી ૭૨૨ - (૭૭૦) એ પ્રમાણે રાજસિંહ શ્રેણિકે અણગારસિંહ મુનિની પરમ ભક્તિથી સ્તુતિ કરી, અંતઃપુર તથા પરિજનો સહિત તે વિમળ ચિત્તથી ધર્મમાં અનુરક્ત થઈ ગયો. (૭૭૧) રાજાના રોમકૂપ આનંદથી ઉલ્લસિત થઈ રહ્યા હતા. તે મુનિની પ્રદક્ષિણા અને મસ્તકથી વંદના કરીને પાછો ગયો. (૩૭૨) આ તરફ તે ગુણ સમૃદ્ધ, ત્રણ ગતિથી ગુપ્ત, ત્રણ દંડોથી વિરત મોહ મુક્ત મુનિ પક્ષીની માફક વિમુક્ત થઈને પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા - તેમ હું કહું છું. • વિવેચન - ૭૭૦ થી ૭૭૨ - અતિ પરાક્રમતાથી સિંહ જેવો આ રાજા, કર્મ મૃગો પ્રતિ દારુણપણાથી સિંહ જેવા તે અણગાર, અથવા બંનેમાં “સિંહ” શબ્દ પ્રશંસાને જણાવે છે. સાવરોધ- અંતઃપુર સહિત, સપરિજન - પરિવાર સહિત. મિથ્યાત્વમળ ચાલી જતાં, રોમ કૂપ ઉલ્લસિત થતાં, સ્વસ્થાને ગયા. સંપત પણ પક્ષીવત ક્યાંય પણ પ્રતિબંધ રહિત વિચારવા લાગ્યા. મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન - ૨૦ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy