SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/૬/૪૮ ૧૫૫ મુહૂર્તતા કેંદુર ભાગોમાં ૧ર ભાગના ૫૧/૩ ભાગોમાં બાકીમાં પરિપૂર્ણ કેર છે. ત્રીજી પૌષ્ઠપદી પૂર્ણિમાને શતભિષ પાંચ મુહૂર્તમાં એક મુહૂર્તના ૬/૬ભાગોમાં ૧/૨ ભાગોના ૨૮/ક ભાગોમાં બાકીમાં પૂર્ણ કરે છે. ચોથી પૌષ્ઠપદી પૂર્ણિમાને ઉત્તરાભાદ્રપદ નાગને ૪૪-મુહૂર્તામાં એક મુહૂર્તના ૪૧/૨ ભાગોમાં ૧/૨ ભાગના ૨૪/૬૩ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે. પાંચમી પ્રૌષ્ઠપદી પૂર્ણિમાને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રને એકવીશ મુહૂર્તોમાં એક મુહૂર્તના પદુર ભાગોમાંના ૧/૨ ભાગના ૧૧/૩ ભાગ બાકી રહેતા પરિણામ પામે છે, આajજી પૂર્ણિમા કેટલા નક્ષત્રોનો યોગ કરે છે ? ભગવંતે કહ્યું - બે નક્ષત્રોમાં યોગ કરે છે. તે આ પ્રમાણે - રેવતી અને અશ્વિની. આ ઉત્તરભાદ્રપદ નામ પણ કોઈક સાયુજી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે, પછી તે પૌષ્ઠપદી પણ પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. તેમાં લોકમાં તેનું પ્રાધાન્ય છે, તે નામની તપૂર્ણિમાના અભિધાનથી અહીં તેની વિવક્ષા કરી નથી, તેમાં દોષ નથી, તેથી કહે છે - પહેલી આશ્વયુજી પૂર્ણિમાને અશ્વિની નબ ચોકવીશ મુહૂર્તોમાં અને ૧/૨ ભાગના 3 ભાગો બાકી રહેતા પરિસમાપ્ત કરે છે. બીજી આajજી પૂર્ણિમાને રેવતી નક્ષત્ર ૧૭ મુહૂર્તમાં અને એક મુહૂર્તના 35/દુર ભાગોમાં દુર ભાગના ૫/૩ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે. ત્રીજી આયુજી પૂર્ણિમાને ઉત્તરભાદ્રપદા નક્ષત્રને ચૌદ મુહૂતમાં એક મુહૂર્તના દર ભાગમાં ૧ર ભાગના 3 ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે. ચોથી આશ્વાયુજી પૂર્ણિમાને રેવતી નક્ષત્ર ચાર મુહૂર્તામાં એક મુહૂર્તના 33/દુર ભાગોમાં ૧ર ભાગના ૨/૩ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે. પાંચમી આશ્વયુજી પૂર્ણિમાને ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર એક મુહૂર્તના પર ભાગોમાં ૧/૨ ભાગના ૧/૩ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. કાર્તિક પૂર્ણિમા કેટલાં નબોનો યોગ કરે છે ? ભગવંતે કહ્યું - બે નામો યોગ કરે છે - ભરણી અને કૃતિકા. અહીં અશ્વિની નક્ષત્ર પણ ક્યારેક કાર્તિકી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. પરંતુ તે આશ્વયુજી પૂર્ણિમામાં પ્રધાન છે, માટે વિવા કરી નથી. તેમાં પહેલી કાર્તિકી પૂર્ણિમાને કૃતિકા નક્ષત્ર એક મુહૂર્તના દર ભાગમાં Vર ભાગના ૬ર૬૩ ભાગો બાકી રહેતા સમાપ્ત કરે છે. બીજી કાર્તિકી પૂર્ણિમાને કૃતિકા નક્ષત્ર ૨૬-મુહૂર્તમાં એક મુહૂર્તના ૧/૬ ભાગોમાં ૧૫ ભાગના કૈFIક ભાગ બાકી રહેતાં સમાપ્ત કરે છે. ત્રીજી કાર્તિકી પૂર્ણિમાને અશ્વિની નક્ષત્ર મુહૂર્તામાં એક મુહૂર્તના પર ભાગના ૧/૨ ભાગના 35/૬૩ ભાગો બાકી રહેતા પૂર્ણિમા સમાપ્ત કરે છે. ચોથી કાર્તિકી પૂર્ણિમાને કૃતિકા નક્ષત્ર ૧૬-મુહૂર્તમાં એક મુહૂર્તના પર ભાગોમાં ૧૨ ભાગના ૨૨/૩ ભાગો બાકી રહેતા પૂર્ણિમા સમાપ્ત કરે છે. ૧૫૬ સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ પાંચમી કાર્તિકી પૂર્ણિમાને ભરણી નક્ષત્ર નવ મુહૂર્ત એક મુહર્તના ૪૫ર ભાગોમાં ૧/ભાગના ૧/૩ ભાગમાં બાકી રહેતા પરિસમાપ્ત કરે છે. મૃગશીર્ષ પૂર્ણિમા કેટલા નક્ષત્રો સાથે યોગ કરે છે ? ભગવંતે કહ્યું - બે નક્ષત્રોમાં, રોહિણી અને મૃગશીર્ષ. તેમાં પહેલી માર્ગશિ પૂર્ણિમાને મૃગશિર નક્ષત્ર ૮ મુહર્તામાં એક મુહૂર્ત સંબંધી ૬૨ ભાગના ૬૧/૩ ભાગ બાકી રહેતા કરે છે. બીજી મૃગશીર્ષ પૂર્ણિમાને રોહિણી નક્ષત્ર પાંચ મુહૂર્તામાં એક મુહૂર્તના ૨૬/ક ભાગોમાં ૧૫ ભાગના જૈ૮le ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે. ત્રીજી મૃગશીર્ષ પૂર્ણિમાને રોહિણી નક્ષત્ર એકવીશ મુહૂતમાં એક મુહૂર્તના પર ભાગોમાં ૧/૨ ભાગના ૪૫/૩ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે. ચોથી મૃગશીર્ષ પૂર્ણિમાને મૃગશિર નક્ષત્ર બાવીશ મુહૂર્તામાં એક મુહૂર્તના ૧૩ર ભાગોમાં ૧ ભાગના ૪૫ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે. પાંચમી મૃગશીર્ષ પૂર્ણિમાને રોહિણી નક્ષત્ર અઢાર મુહૂર્તામાં એક મુહૂર્તના ૪૬ર ભાગોમાં દુર ભાગના ૬ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે. - પોષી પૂર્ણિમા કેટલા નક્ષત્રોનો યોગ કરે છે ? ભગવંત કહે છે - ત્રણ નક્ષત્રો યોગ કરે છે - આદ્ર, પુનર્વસુ, પુષ્ય. તેમાં પહેલી પૂર્ણિમા પુનર્વસુ નક્ષત્રને બે મુહૂર્તમાં એક મુહૂર્તના પ૬/૬ર ભાગમાં દુર ભાગના ૬૬ ભાગમાં પૂર્ણ કરે છે. બીજી પૌષી પૂર્ણિમાને ર૯ મુહર્તામાં એક મહત્ત્વના ૧/૨ ભાગોમાં ૧/૨ ભાગના ૪થક ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે. બીજી પોષી પૂર્ણિમા અધિકમાસથી પૂર્વે આદ્રનિક્ષત્રને દશ મુહૂર્તમાં એક મુહૂર્તના જૈ૮/૬ર ભાગોમાં ૧/૬ર ભાગના ૩૪/૬૩ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. અધિકમાસ ભાવિનીને પુનઃ તેને જ ત્રીજી પૂર્ણિમાને પુષ્યનક્ષત્રને ૧૯ મુહૂર્તમાં ચોક મુહૂર્તના 837 ભાગોમાં ૧/ભાગના 337 ભાગો બાકી રહેતા પૂર્ણિમા પૂર્ણ કરે છે. ચોથી પોષી પૂર્ણિમાને પુનર્વસુ નક્ષત્ર ૧૬-મુહૂર્તોમાં એક મુહૂર્તના ‘દુર ભાગોમાં ૧/૨ ભાગના ૨/૩ ભાગ શેષ રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. પાંચમી પૌષી પૂર્ણિમાને પુનર્વસુ નક્ષત્રને ૪ર-મુહૂર્તામાં એક મુહૂર્તના ૩૫/દુર ભાગોમાં પૂર ભાગના ૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. માઘી પૂર્ણિમા કેટલા નબોનો યોગ કરે છે ? ભગવંતે કહ્યું – બે નક્ષત્રોનો યોગ કરે છે - આશ્લેષા અને મઘા. ‘ત્ર' શબ્દથી કયારેક માઘી પૂર્ણિમાને પૂર્વ ફાગુની નક્ષત્ર અને ક્યારેક પુષ્ય નક્ષત્ર પણ પૂર્ણ કરે છે, તે આ પ્રમાણે • પહેલી માઘી પૂર્ણિમાને મઘા નક્ષત્ર અગિયાર મુહૂર્તામાં એક મુહૂર્તના પ૧/૨ ભાગોમાં ૧/૨ ભાગના પIBર ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે. * બીજી માઘી પૂર્ણિમાને આશ્લેષાનક્ષત્ર આઠ મુહૂર્તામાં એક મુહૂર્તના ૧૬/૬ ભાગોમાં ૧૫ ભાગના ૪૬/ક ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે. ત્રીજી યાદી પૂર્ણિમાને પૂર્વાફાગુની નક્ષત્ર અઠ્ઠાવીસમુહૂર્તમાં એક મુહૂર્તના 4/દુર ભાગોમાં
SR No.009014
Book TitleAgam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy