SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ સવજીવ-૮/૩૯૬ ર૦પ સમય મનુષ્ય, પ્રથમ સમય દેવોમાં કોણ કોનાથી અાદિ છે ગૌતમ ! સૌથી થોડાં પ્રથમ સમય મનુષ્ય, પ્રથમ સમય નૈરચિક અસંખ્યાતગણ, પ્રથમ સમય દેવ અસંખ્યાતગણ, પ્રથમ સમય તિચિ, અસંખ્યાતગણ. ભગવના આ પથમ સમય નૈરયિક, પ્રથમ સમય તિચિયોનિક, અપથમ સમય મનુષ્ય, આરથમ સમય દેવોમાં કોણ કોનાથી ભાદિ છે? ગૌતમાં સૌથી થોડા અપથમ સમય મનુષ્યો, આuથમ સમય નૈરયિક અસંખ્યાતગા, આપમ સમય દેવ અસંખ્યાતગwા, પ્રથમ સમય તિચિયોનિક અનંતગણાં છે. ભાવના આ પ્રથમ સમય નૈરયિક, પ્રથમ સમય નૈરયિકમાં કોણ કોનાથી અત્યાદિ છે સૌથી થોડાં પ્રથમ સમય નૈરવિક છે. આuથમ સમય નૈરયિક સંખ્યાતપણાં. ભગવના પ્રથમ અને આપથમ સમય તિચયોનિકમાં કોણ કોનાથી અલ્પાદિ છે 1 ગીતમાં સૌelી થોડાં પ્રથમ સમય વિતરિ, પ્રથમ સમય તિચિયોનિક અનંતગણ છે. મનુષ્ય, દેવનું અલાભદુત્વ નૈરપિકવવું કહેવું. ભગવનો આ પ્રથમ સમગ્ર નૈરવિકથી આપમ સમય દેવ અને સિદ્ધોમાં કોણ કોનાથી અત્યાદિ છે ? ગૌતમ / સૌથી થોડાં પ્રથમ સમય મનુષ્યો, આપથમe મનસો અસંસ્થામણા, પ્રથમ નૈરયિક અસંખ્યાતગણ, પ્રથમe દેવ અસંખ્યાતગણ, પ્રથમ તિચિ અસંખ્યાતગણા, પ્રથમ નૈરયિક અસંખ્યાતગણ, પથમ દેવ અસંખ્યાતગણાં, સિદ્ધો અનંતગણાં, આuથમe તિર્યંચ અનંતગણતું. તે નવ ભેટ સર્વ જીવો કહીં. * વિવેચન-૩૯૬ : અથવા બીજી રીતે નવ ભેદે સર્વે જીવો કહ્યા છે - પ્રથમ સમય નૈરયિક ઈત્યાદિ, કાયસ્થિતિ : પ્રથમ સમય નૈરચિકની કાયસ્થિતિ એક સમય. ઈત્યાદિ સૂગાર્યવતું. અંતર વિચારણા * પ્રથમ સમય નૈરયિકનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. ઈત્યાદિ સમગ્ર વૃત્તિ પ્રાયઃ સૂત્રાર્થ મુજબ જાણવી. હવે ૫બહત્વ વિચારણા * અહીં ચાર પ્રકારે અલાબહત્વ કહેલ છે. (1) પ્રયમ, (2) સાપયમ, (3) પ્રામાપવમ નૈરયિકાદિ ભિન્ન ભિન્ન (4) પ્રથમ-અપચમ સામુદાયિક. વૃત્તિનું શેષ કરન નોંધેલ નથી, તે સૂકાર્યવત્ જ છે. * x-x-x-xસૂકાર્ય મુજબ સમજી લેવું. * * * * * જીવાભિગમઉપાંગસૂત્ર * સટીકઅનુવાદ/3 છે સર્વજીવ પ્રતિપત્તિ-૯-“દશવિધા” છે - X - X - X - X -- X -- 0 તવ ભેદે સર્વ જીવો કહ્યા, હવે દશ ભેદે કહે છે - * સૂઝ-368 - તેમાં જેઓ દશ ભેદે સર્વ જીવો કહે છે, તે આ પ્રમાણે કહે છે - પૃવી અ• તેઉં વાયુ વનસ્પતિકાયિક, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય, નિદ્રિય. ભગવના પૃવીકાયિક, તે યે કેટલો કાળ રહે ગૌતમાં જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ * અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળી, થી અસંખ્યાત લોક. એ પ્રમાણે રાતેઉ-વાયુકાયિક કહેવા. વનસ્પતિકાસિકની જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. બેઈન્દ્રિયની જઘન્ય અંતર મુહૂd, ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ, એ પ્રમાણે ત્રણ-ચાર ઈન્દ્રિય કહેવા. પંચેન્દ્રિયની જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ સહક્સ. અનિવિની સાદિ અપરિસિત છે. ભગવન્! પૃવીકાયિકનું અંતર કાળથી કેટલું છે ? ગૌતમ 7 જાન્ય તમુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. એ પ્રમાણે અdઉં-વાયુકાયનું જાણવું. વનસ્પતિકાળનું અંતર પૃવીકાયિકની સંચિઠ્ઠા મુજબ જાણવું. અનિનિદ્રયનું અંતર કેટલું છે ? સાદિ પર્યાસિત છે, અંતર નથી. ભગવાન ! આ પૃadીકાલિક યાવતુ અનિનિદ્રય એ દશમાં કોણ કોનાથી અાદિ છે? ગૌતમ! સૌથી થોડાં પંચેન્દ્રિયો, ચઉરિન્દ્રિય વિશેષાધિક, તેઈન્દ્રિય વિશેષાધિક, બેઈનિદ્રય વિશેષાધિક, તેઉકાયિક અસંખ્યાતગણા, પૃeતી વિશેષાધિક, વિશેષાધિક, વાયુ વિશેષાધિક, અનિનિદ્રય અનંતગણા છે. તેથી વનસ્પતિકાયિક અનંતગણો છે. * વિવેચન-૩૯૭ : કેટલાંક માને છે - સર્વ જીવો દશ ભેદે છે - પૃવીકાયિક આદિ. તેમાં પૃથ્વીકાયિકની કાયસ્થિતિ જઘન્ય અંતર્મહd, ઉકાટ અસંખ્યાતકાળ છે. એ રીતે સૂકાર્ય મુજબ બધાંની કાયસ્થિતિ જાણવી. * * * * * * * અંતર વિચારણા - પૃવીકાયિકનું જઘન્ય અંતર અંતમુહd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ ઈત્યાદિ * * * * * અલાબકુત્વમાં - સૌથી થોડાં પંચેન્દ્રિય, ચઉરિન્દ્રિય વિશેષાધિક ઈત્યાદિ બધું સૂત્રાર્થ અનુસાર જાણવું. * સૂત્ર-3૮ - અથવા સર્વે જીવો દશ ભેદે કહ્યા છે તે આ - પ્રથમ સમય નૈરયિક, આપવમ સમય નૈરયિક, પ્રથમ સમય તિચિયોનિક, અપક્ષમ સમય તિચિયોનિક, પ્રથમ સમય મનુષ્ય, પયમ સમય મનુષ્ય, પ્રથમ સમય દેવ, પ્રથમ સમય દેવ, પ્રથમ સમય સિદ્ધ અને પ્રથમ સમય સિદ્ધ એિ દશ. ભગવતુ ! પ્રથમ સમય નૈરસિક. તે જ યે કેટલો કાળ રહે છે ? ગૌતમાં એક સમય આપશ્ચમ સમય નૈરયિક જઘન્ય સમાજૂન 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ 0 - 0 - 0 - 0 - 0 - 0 - 0
SR No.009010
Book TitleAgam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy