SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ 34/1/1/1034 205 રત્નપ્રભા, શર્કરાપભા, વાલુકાપ્રભા આદિ. - પ્રકૃત સ્વસ્થાન આદિ વિચારથી એક પ્રકારે. યHIT * વિશેષ રહિત, જેમ પયદ્ધિા અને પિયMિા [ભેદરહિત), નાનાવવર્જિત. આધારભૂત આકાશપ્રદેશમાં એક, તેમાં જ બીજા પણ.. ઉપહાત સમુઠ્ઠાત સ્વસ્થાન વડે સર્વલોકમાં વર્તે છે. ઉપપાત અભિમુખ્ય સમુદ્દાત અહીં મારણાંતિક સ્વસ્થાને, જ્યાં તે રહેલ છે. સમુઠ્ઠાત સૂત્રમાં “વૈક્રિય” વાયુકાયિકને આશ્રીને કહ્યો છે. એકેન્દ્રિયોને જ બીજા ભંગોળી બતાવે છે - તુલ્યસ્થિતિક એટલે પરસ્પરાપેક્ષાથી સમાનાયક, પરસ્પરાપેક્ષાથી તુરાપણે અસંખ્યય ભાગાદિ વડે પૂર્વકાલબદ્ધ કર્મની અપેક્ષાએ અધિકતર તે તુવ્યવિશેષાધિક. વર્ષ - જ્ઞાનાવરણાદિ બાંધે છે. * - અન્યોન્યાપેક્ષાએ વિષમ પરિમાણ, કોઈ અસંખ્યય ભાગરૂપ. અન્ય સંખ્યય ભાગરૂપ જે વિશેષ તેના વડે અધિક - x * વિષમ માના આયુ જેમાં છે તે વિમારાસ્થિત. - x - સમસ્થિતિ અને સમક જ ઉત્પન્ન, તેઓ તુલ્ય સ્થિતિક છે. સમ ઉત્પtવથી પરસ્પર સમાન યોગવથી સમાન જ કર્મ કરે છે. તેઓ પૂર્વપેિક્ષાએ સમ, હીન કે અધિક કર્મ કરે છે. ઈત્યાદિ ચારે ભંગ સૂત્રાર્થમાં કહ્યા, તે જ વૃત્તિકારે દશવિલ છે. 8 શતક-૩૪, શતશતક-૧, ઉદેશો-૨ છે. - X - X - X - X - X - * સૂગ-૧૦૩૫ - ભગવ4 / અનંતરોઝ એકેન્દ્રિયો કેટલા ભેટે છે ગૌતમપાંચ ભેદે * પૃવીકાયિકાદિ. બન્ને ભેદો એકેન્દ્રિય શતક મુજબ ચાવત્ ભાદર વનસ્પતિકાયિક. * * ભગવન્! અનંતરોત્પન્ન બાદર પૃવીકાયિક સ્થાનો જ્યાં છે ? ગૌતમ! અસ્થાનમાં આઠે પૃedીમાં રસ્તાપભામાં જેમ સ્થાન પદે કહી તેમ ચાવતું હીપન્સમુદ્રોમાં આ અનંતરોત્પણ બાદર પૃથ્વી સ્થાનો છે. - ઉપપાત સર્વલોકમાં, સમાત સર્વલોકમાં, સ્વસ્થાનમાં લોકના અસંખ્યાત ભાગમાં, અનંતરોra સૂક્ષ્મ પૃedીકાયિક એક પ્રકારની વિશેષ અનાનવ સર્વલોકમાં હે શ્રમણાયુષ્યમાં વ્યાપ્ત છે. - આ પ્રમાણે આ ક્રમથી સર્વે એકેન્દ્રિયો કહેવા. સ્વસ્થાનમાં બધામાં સ્થાનપદ મુજબ છે. તેમાં પ્રયતા ભાદરના ઉત્પાદ, સમુઘાત સ્થાનો, તેના આપયતિ મુજબ છે. ભાદર અને સૂક્ષ્મ બધામાં પૃedીકાયિકમાં કહ્યા મુજબ કહેવા યાવતું વનસ્પતિકાયિક જાણવું. અનંતરોત્પન્ન સૂક્ષ્મ પૃવીકાયિકને કેટલી કમપકૃતિ છે ? ગૌતમ ! આઠ, એકેન્દ્રિયના અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ કહેતી. તે રીતે જ બાંધે, તે રીતે જ વેદે યાવતુ અનંતરોત્પન્ન બાદ વનસ્પતિકાયિક, અનંતરોઝ એકેન્દ્રિય ક્યાં ઉપજે છે ? ઔધિક ઉદ્દેશવતું. અનંતરોત્પન્ન એકેન્દ્રિયને કેટલા સમુઘાત છે ? ગૌતમ ! બે-વેદના અને કષાય રામદુધાત. * * તુચરિતિક અનંતરોત્પષ્મ એકેન્દ્રિયો શું તુચવિશેષાધિક કર્મ બાંધે પ્રનો ? પૂર્વવતું. ગૌતમ ! કેટલાંક તુલ્યસ્થિતિક, તુચ 206 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ વિશેષાધિક કર્મ બાંધે, કેટલાંક તુવ્યસ્થિતિક ભિ-વિશેષાધિક કર્મ બાંધે. ઓમ કેમ કહ્યું? ગૌતમા અનંતરોતાએકેન્દ્રિયો બે ભેદે - કેટલાંક સમાની, સમાનોત્પન્ન છે. કેટલાંક સમાનાય વિષમોત્પન્ન છે તેમાં જે પહેલા છે તે તસ્થિતિકો તરા-વિશેષાધિક કર્મ બાંધે, જે બીજ છે, તે તુવ્યસ્થિતિક ભિન્નવિશેષાધિક કમ બાંધે. તેથી એમ કહ્યું. * x - ભગવન! તે એમ જ છે. છે શતક-૩૪, શતકશતક-૧, ઉદ્દેશા-૩ થી 12 છે - X - X - X - X - X - X - * સૂત્ર-૧૦૩૬,૧૦૩૭ - [1036, ] ભગવન / પરંપરોત્પન્ન એકેન્દ્રિયો કેટલા ભેદ છે ગૌતમ ! પાંચ ભેદ : પૃdીકાયિકાદિ. ચારે ભેદો ચાવતું વનસ્પતિકાય કહેવા. ભગવત્ / પરંપરોr# અપયત સૂક્ષ્મ પૃવીકાયિક, આ રતનપભાના પૂવ ચમતમાં સમવહત થઈને જે આ રનપભાના યાવતુ પશ્ચિમી ચરમતમાં અપર્યાપ્ત સૂમ પૃedીકાવિકપણે ઉપજવા યોગ્ય હોય. એ રીતે આલાવા વડે પહેલા ઉદ્દેશામાં કહ્યા મુજબ લોકરામત સુધી કહેવું. ભગવન પરંપરોત્પન્ન પૂરતીકાયિકના સ્થાનો ક્યાં છે ? ગૌતમ! વસ્થાનમાં આઠે પૃવીમાં, એ રીતે આ આલાવાથી પહેલા ઉદ્દેશા મુજબ તુલ્ય સ્થિતિક સુધી કહેવું. - - ભગવાન ! તે એમ જ છે, એમ જ છે. [1ess, ઉ 4 થી 11] એ પ્રમાણે બાકીના આઠે ઉદ્દેશા યાવતુ અચરમ કહેવા. વિશેષ એ - અનંતર અનંતરસદેશ, પરંપર પરંપસંદેશ, ચરમ અને અચરમ પૂર્વવત જાણવા. એ રીતે આ ૧૧-ઉદ્દેશા છે. છે શતક-૩૪, શતકશતક-૨ થી 12 . - X -- X - X -- X - X - * સૂત્ર-૧૦૩૮ થી 1043:- [શતક કમ છેડે આપેલ છે. [138, શo ] ભગવન્કૃણdી એકેન્દ્રિય કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદ ભેદ ચતુક કૃતેશ્યી એકેન્દ્રિય મુજબ વનસ્પતિકાયિક સુધી કહેવા. - - ભગવાન કૃણાલેરી અપયત સુમ પૃવીકાયિક, આ રતનપભાના પૂર્વ ચમતથી એ રીતે આ આ આલાવા વડે ઔધિક ઉદ્દેશ સમાન લોકના ચમાંતથી સર્વત્ર કૃષ્ણલેચીના ઉપપાત સુધી કહેવું. ભગવાન ! કૃષ્ણલેયી પર્યાપ્ત બાદર પૃeતીકાયિકોના સ્થાનો ક્યાં છે ? એ રીતે આલાવા વડે ઔધિક ઉદ્દેશા મુજબ તુલ્યસ્થિતિક સુધી જાણવું. - - ભગવાન ! તે એમ જ છે. * - આ રીતે આ આલાવા વડે પ્રથમ શ્રેણી શતક મુજબ અગીયારે ઉદ્દેશ કહેવા. [1039, શo 3] એ પ્રમાણે નીલલચીમાં પણ કહેવું. [1040, શe છે એ પ્રમાણે કાપોતલેયીમાં પણ કહેવું. [1041, શo ] ભવસિદ્ધિક વિષયક શતક પણ એ રીતે કહેવું. [1042, શ» 6) અનંતરોત્પન્ન કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા
SR No.009004
Book TitleAgam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy