SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ 33/4 થી 12-1 થી 9 193 ભગવના અનંતરોત્પણ કૃણાલેયી ભવસિદ્ધિક સૂક્ષ્મ પૃવીકાયિકને કેટલી કમપકૃત્તિ છે? આ આલાવાથી ઔધિક અનંતરોત્પન્ન ઉદ્દેશક અનુસાર વેદ છે” સુધી કહેવું. એ રીતે આ આલાવા વડે અગિયારે ઉદ્દેશા ઔધિકશતક મુજબ “અચરિમ” સુધી પૂર્વવત કહેવા. [૧૦૨૭-શ. કૃષ્ણવેશયી ભવસિદ્ધિક શતક મુજબ જ નીલલેથી ભવસિદ્ધિક શતક કહેવો. * * સાતમું એકેન્દ્રિય શતક પૂર્ણ. [૧૦ર૮-શ.૮] એ રીતે કાપોતલેયી ભાસિદ્ધિક કહેવું. [૧૦ર૯-શ.6] ભગવત્ ! ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેટે છે ? ગૌતમ! પાંચ ભેદે - પૃનીકાયિક યાવત વનસ્પતિકાયિક. એ પ્રમાણે ભવસિદ્ધિક શતક મુજબ કહેવું. વિશેષ એ કે - ચરમ, આચમ ઉદ્દેશકો લઈને નવ ઉદ્દેશકો કહેવા. બાકી પૂર્વવત્ - નવમું શતક પૂર્ણ. [૧૯૩૦-શ.૧] એ રીતે કૃષ્ણલેચી અભિવસિહિક શતક છે. [૧૦૩૧-શ.૧૧] નીલલેયી ભવસિદ્ધિક શતક એ રીતે જ. [૧૦૩ર-શ.૧કાપોતલેક્સી અભિવસિદ્ધિક શતક પણ એ રીતે કહેવું. * આ પ્રમાણે [શતક-૯ થી ૧ર એ ચાર ભવસિદ્ધિક શતક છે. તે પ્રત્યેકમાં નવ-નવ ઉદ્દેશ છે. - - એ રીતે એકેન્દ્રિય શતક-૧૨- છે. * વિવેચન-૧૦૧૮ થી 1032 - [શતકશતક-૧ થી 12] ચૌદ કર્યપ્રકૃત્તિ - આઠ જ્ઞાનાવરણાદિ, તે સિવાયની છે, તેની વિશેષભૂત છે. શ્રોબેન્દ્રિય વધ્ય-હનનીય, તે મતિજ્ઞાનાવરણ વિશેષ છે. એ પ્રમાણે બીજી પણ જાણવી. તેમાં સ્પર્શનેન્દ્રિય વધ્ય નથી. કેમકે તેમ કરતા એકેન્દ્રિયવની હાનિનો પ્રસંગ આવે. જેના ઉદયથી વેદ ન પમાય તે સ્ત્રીવેદ વધ્ય. એ રીતે પૃવેદ વધ્ય, નપુંસક વેદ વધ્ય, તેઓમાં નપુંસક વેદવર્તિત્વ નથી. બાકી સુપ્રસિદ્ધ છે. વિશેષ એ કે - ર્વ સુપvi પરેvi - અનંતરો૫ણ એકેન્દ્રિયોના પયર્તિક-અપયર્તિક ભેદના અભાવે ચાર ભેદ અસંભવ છે. તેથી દ્વિપદ ભેદ વડે કહેલ છે. તથા અભવસિદ્ધિકોને અચરમસ્વ હોવાથી ગરમાગરમ વિભાગો નથી, તેથી “ચરમાગરમ ઉદ્દેશકોને વજીન” એમ કહ્યું. મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-33નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ શતક-૩૪ * - X - X - * એકેન્દ્રિયો કહ્યા, અહીં બીજા ભંગો વડે તેની જ પ્રરૂપણા છે - સ્ટ શતક-૩૪, શતકશતક-૧, ઉદ્દેશો-૧ છે - X - X - X - X - X - X - X - * સૂઝ-૧૦૩૩ - ભગતના એકેન્દ્રિયો કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે છે . પ્રતીકાયિક યાવ4 વનસ્પતિકાયિક. આ રીતે આ ભેદ ચતુષ્ક કહેવા. ભગવન્! પતિ સૂક્ષ્મપૃeતીકાચિક આ રત્નપભા પૃeળીની પૂર્વદિશાના ચરમતમાં સમુઘાતથી મરીને, જે આ રતનપભા પૃથ્વીના પશ્ચિમ ચરમતમાં અપયપ્તિ સૂક્ષ્મ પૃવીકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવન ! કેટલા સમયના વિગ્રહથી ઉપજે રે ગૌતમ ! એક, બે કે ત્રણ સમયિક વિગ્રહ વડે ઉપજે. - - ભગવન્! એમ કેમ કહ્યું - X - ? ગૌતમ! મેં સાત શ્રેણીઓ કહી છે - કવાયતા, એકતોલકા, દુહતોષકા, એકતોખા, દુહતોખા, ચકવાલા, આધચકવાલા શ્રેણી. તેમાં - કવાયતા શ્રેણીએ ઉપજનાર એક સમયિક વિગ્રહથી ઉપજે. એકતોવા શ્રેણીએ ઉપજનાર ને સમયિક વિગ્રહથી ઉપજે. દુહતોષકા શ્રેણી વડે ઉપનાર ગિસમયિક વિગ્રહ વડે ઉપજે. તેથી હે ગૌતમ ! એમ કહ્યું. ભગવન! અપતિ સૂમ પૃdીકાલિક આ રતનપભાના પૂર્વ ચરમતમાં સમવહત થઈને જે આ રનપભાના પશ્ચિમ ચરમતમાં પતિ સૂક્ષ્મ પૃવીકાવિકપણે ઉપજે, તો હે ભગવન્! તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે ? ગૌતમ ! એકસમયિક બાકી પૂર્વવત યાવતું તેથી કહ્યું કે ચાવત વિગ્રહથી ઉપજે છે - - આ પ્રમાણે અપર્યાપ્ત સૂક્ષ્મપૃથવીકાયિક પૂર્વ ચરમતમાં સમવહત થઈને પશ્ચિમ ચરમાંતમાં ભાદર પૃનીકાયિકમાં પર્યાપ્તામાં ઉપજે. * * તે જ પૂર્વવત્ પયામાં કહેવું. એ પ્રમાણે અકાયિકમાં ચાર અલાવા કહેવા - (1) સૂક્ષ્મ પિયપિતા, () સૂક્ષ્મ પતા , (3) બાદર અપર્યાપ્તા, (4) બાદર પયતાનો ઉપપાત કહેવો. * * એ પ્રમાણે સૂક્ષ્મ તેઉકાચિકના બંને ઉપપાત કહેવા. ભગવાન! પતિ સૂક્ષ્મ પૃથ્વીકાયિક, રનપભાના પૂર્વ ચરમતમાં સમવહત થઈને જે મનુષ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત ભાદર તેઉ કાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવન્! કેટલા સમયના વિગ્રહથી ઉપજે બાકી પૂર્વવત. એ રીતે પર્યાપ્ત ભાદર તેઉકાયિકપણે ઉત્પાદ કહેવો. ** વાયુકાયિક સૂક્ષ્મબાદરમાં, અકાયિકના ઉપપાત સમાન ઉત્પાદ કહેવો. એ પ્રમાણે વનસ્પતિકાચિકમાં પણ કહેવું. [ર ભેદ થયાં.]. ભગવન્! પતિ સૂક્ષ્મ પૃdીકાયિક, આ રતનપભા પૃdીના ઈત્યાદિ ? પયત સૂક્ષ્મ પૃવીકાચિક પણ પૂર્વ ચરમતમાં સમવહત થઈને આ જ ક્રમ વડે
SR No.009004
Book TitleAgam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy