SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ ચેર/-/૪૯૮ ક ચૂલિકા-૨, સતિકા-3 - “ઉચ્ચારપ્રસવણ” ક * હવે ત્રીજી સપ્તિકા કહીએ છીએ. તેનો સંબંધ આ પ્રમાણે- પૂર્વે ‘તિષીધિકા’ બતાવી. ત્યાં કેવી ભૂમિ ઉપર ચંડીલ, માગુ કરવું તે બતાવે છે. નામ નિપજ્ઞ નિફોરે ઉચ્ચારપ્રસવણ’ નામ છે. તેનો નિરુક્તિ અર્થ નિયુક્તિકાર કહે છે [નિ.૩૨૪-] 3ળી એટલે શરીરમાંથી પ્રબળતા થકી દૂર કરે કે મેલ સાફ કરે તે અર્થાત વિઠા તથા પ્રકર્ષથી શ્રવે છે-મૂત્ર કે એકિકા. આ બંને કઈ રીતે કરે તો ચંડિલ શુદ્ધિ થાય ? તે હવેની ગાથામાં કહે છે [નિ.3રપ-] છ ઇવનિકાયના રક્ષણ માટે ઉધત-સાધુ હવે કહેવાતા અંડિલમાં અપમતપણે ઉચ્ચાર-પ્રશ્રવણ કરે. * x * હવે સૂત્ર કહે છે. * સૂત્ર-૪૯૯ - તે સાધુ-સાધ્વી મળ-મૂત્રની તીવ બાધા ઉત્પન્ન થાય ત્યારે પોતા પાસે પાદપૌioનક ન હોય તો બીજ સાધુ પાસે માંગી મળ-મૂક થશે. - સાધુ-સાદની જે જીવજંતુવાળી અાદિ ભૂમિ જણે તો યાવ4 તેવી ભૂમિમાં મળ-મૂત્ર વિસર્જન ન કરે પણ સાધુ-સાદડી ઓમ જાણે કે અંડિલ ભૂમિ જીવજંતુ આદિથી રહિત છે તો તે ભૂમિમાં મળમૂત્ર ત્યાગે. સાધુ-સાદડી ઓમ જાણે કે . આ અંડિલભૂમિ કોઈ ગૃહસ્થ એક સાધુને Gelને અથવા અનેક સાધુ એક સાદdી કે અનેક સાદdીને ઉદ્દેશીને અથવા ઘણાં શ્રમણાદિને ગણી ગણીને તેમને આવીને પ્રાણિ આદિનો સમારંભ કરીને ચાવતુ બનાવી છે, તો તેવી અંડિલ ભૂમિ પરાંતરકૃવ યાવત બહાર કાઢેલી કે ન કાટેલી હોય કે અન્ય તેવા કોઈ દોષથી યુકત હોય તો તેવા પ્રકારની ચંડિલ ભૂમિમાં મળ-મૂત્ર વિસર્જન ન કરે. - સાધુ-સાધવી એવી સ્પંડિલ ભૂમિને જાણે કે જે ઘણાં શ્રમણ, બ્રાહાણ, કૃપણ, વનપક, અતિથિને ઉદ્દેશીને પ્રાણ-ભૂત-જીવ-સવનો આરંભ કરી ચાવતું બનાવી છે, તે ભૂમિ પuતરત યાવતું કામમાં વેવાઈ નથી તો તે કે તેવા પ્રકારની અન્ય ભૂમિમાં મળ-મૂત્ર ત્યાગ ન કરે. પણ જો એમ જાણે કે પુરુપાંતર ચાવતુ ઉપભૂકd છે તો ત્યાં મળ-મૂત્ર ત્યાગે. - સાધુ-સાદડી એમ જાણે કે તે ભૂમિ સાધુ માટે કરેલ, કરાવેલ, ઉધાર લીધેલ, છત કરેલ, વસેલ, કોમળ કરેલ, લિધેલ, ધુપેલ કે અન્ય કોઈ આરંભ કરેલ છે તો તેવા પ્રકારની સ્પંડિત ભૂમિમાં મળ-મૂત્ર વિસર્જન ન કરે. - સાધુ-સાવી જાણે કે ગૃહસ્થ અથવા તેના પુત્રો કંદ વાવ4 વનસ્પતિને અંદી બહાર અને બહારથી અંદર લઈ જાય છે તો તેવી કે તેવા અન્ય પ્રકારની ભૂમિમાં મળમૂત્ર ન લાગે. સાથસાદની એમ જણે કે તે અંડિત ભૂમિ પીઠ, મંચ, માળા, અગાસી કે પ્રાસાદ પર છે તો તે ભૂમિમાં ચાવતું મળમૂત્ર ન વાગે. 2i/15 26 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર સાધુ-સાદની સચિત્ત-ધિ -સરક પૃથવી પર, સચિત્ત શિલા-ટેકુ ઉધઈવાળા કાષ્ઠ કે ઇવ પ્રતિષ્ઠિત ભૂમિ યાવ4 કરોળીયાના જાળાવાળી ભૂમિ પર કે તેની અન્ય ભૂમિ પર મળ-મુક ન ાગે. * વિવેચન : તે મિક્ષ કદાય મળમુખ સ્વા પ્રબળતાથી પીડાતો હોય તો પોતાના પાદપોંછતક પિક, મકમાં સમાધિ માટે મળ-મૂત્ર કરે પણ પોતાના ન હોય તો બીજ સાધુ પાસે યાચે, પ્રતિલેખના કરી * x* સમાધિ પામી મળ-મૂત્ર ત્યાગે. એમ કહીને મળમૂત્ર ન રોકવા કહ્યું. વૃત્તિનું શેષ સર્વ કથન સૂસાઈ અનુસારે જાણવું. * સૂત્ર-૫૦૦ :સાધુ-સાદdી એવી અંડિલ ભૂમિને જાણે કે ગૃહસ્થ કે તેના પુમો (1) કંદ યાવતુ બીજને અહીં ફેંકયા છે, ફેંકે છે કે ફેંકશે તો તેવી કે તેવા પ્રકારની બીજી ભૂમિમાં મળ-મૂનો ભાગ ન કરે () શાલી, ઘઉં, મગ, અડદ, કુલસ્થા, જવ, જવાસ આદિ વાવ્યા છે, વાવે છે કે લાવશે તો તેની ભૂમિમાં મળ-મૂષ ભાગ ન કરે. (3) સાધુ-સાદની જાણે કે આ સ્પંડિત ભૂમિ પર ઉકરડો છે, ઘણી ફાટેલી કે પોલી જમીન છે, હુંઠા કે ખીલા ગાડેલા છે, કિલ્લો છે, ઉંચી-નીચી ભૂમિ છે ત્યાં તેમજ તે પ્રકારની અન્ય ભૂમિમાં મળ-મૂત્ર ન ત્યાગે. (4) ક્યાં મનુષ્યને રાંધવાના સ્થાન હોય, ભેંસ-બળદ-અa-કુકડામરઘા-દ્વાવક-બતકોતરૂકબૂતર-કપિલના સ્થાન છે, તો તે છે તેવા અન્ય પ્રકારની ડિત ભૂમિમાં સાધુ-સાધવી મળ-મૂત્ર ન ત્યાગે. (5) જ્યાં હાયસ, યુદ્ધપૃષ્ઠ, વૃક્ષાપતન, પવતપતન, વિભક્ષણ, અનિપાન કે તેવા અન્ય પ્રકારના મૃત્યુ સ્થાન હોય ત્યાં મળાદિ ન જાગે. (6) જ્યાં બગીચો, ઉધાન, વન, વનખંડ, દેવકુલ, સભા કે પરબ હોય ત્યાં કે તેવા અન્ય સ્થાનમાં સાધુ-સાધ્વી મળ-મૂત્ર વિસર્જન ન કરે. (D) માં અટારી, કિલ્લા અને નગરની વચ્ચેનો માર્ગ દ્વાર, ગોપુર કે અન્ય તેવા પ્રકારની ડિત ભૂમિમાં સાધુસ્સાદવી મળ-મૂત્ર વિસર્જન ન કરે. (8) જ્યાં ત્રણ કે ચાર માર્ગ મળતા હોય, ચોરો-ચૌટો કે ચતુર્મુખાદિ હોય, તેવા પ્રકારની અન્ય સ્પંડિત ભૂમિમાં સાધુ-સાધી મળત્યાગ ન કરે. [મા બીરાં જૂ માં અહીં દમા દાથ ઇત્યાદિ શબદો પણ છે.] જ્યાં કોલસા પાડવાની, સાજીખાર પકવવાની, મૃતકને બાળવાની, મૃતકની તૃપિકા, મૃતક ગત્યની તેવા પ્રકારની અન્ય સ્પંડિત ભૂમિમાં સાધુ-સાધી મળમૂત્રનો ત્યાગ ન કરે. જ્યાં નદીના તટન, કાદવના સ્થાન, પવિત્ર જપવાસ્થાન પાણીની કયારીઓ કે તે પ્રકારના અન્ય સ્થાને મળમૂત્ર ન વાગે.
SR No.008993
Book TitleAgam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy