SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ सिद्धान्तमहोदधौ शुद्धब्रह्मप्रभावेन, प्रेमसूरिमनोरथाः । चर्मरत्नोप्तधान्याभाः, સ: સાપન્યતાં તા૧૦૬ / ચતુર્થસ્વર: ચર્મરત્નમાં વાવેલું ધાન્ય તરત ફળે તેમ તેમના મનોરથો શુદ્ધબહ્મચર્યના પ્રભાવે જલ્દી ફળતા હતા. ૧૦ ‘પ્રતિબોધ અને દીક્ષાથી જિનશાસનના રત્નસમાન, જ્ઞાન ને શીલથી શોભતા એવા યુવાન સાધુઓને હું તૈયાર કરું.’ I૧૦ell ) 'जिनशासनरत्नाभान्, ज्ञानशीलैकभूषणान् । कुर्वेऽहं युवसाधून तु, परिव्राज्य च बोधितान् ।।१०७।। सिद्धगिरिस्थितस्यास्य, हीत्थं मनोरथोऽभवत् । मुम्बापुरीगतेनासौ, ચરિતાર્થીવૃત્તી 75 TI૧૦૮ ગુમ | એવો મનોરથ ગુરૂને સિદ્ધાચલ તીર્થે થયો. ટૂંક સમયમાં મુંબઈ જઈને તેમણે તેને સાર્થક કર્યો. ૧૦૮ એ કાળમાં માત્ર સંસ્કૃત ભણેલાને ય લોકો. મહાવિદ્વાન સમજતા હતા. કહેવાય છે ને... ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. ૧૦૯I तदा संस्कृतमात्रज्ञो, નનૈર્વિદ્વાનમન્યત | क्रियते निरगे देशे, ઘેરચવ વૈવિા ૧૦૧ सूर्यातिशायिना स्वीय પરત્રીવર્તનસા | सन्मतितर्कदर्खास्तु शिष्यान्सूरिश्चकार स: ।।११०।। પણ આ સૂરિએ સૂર્યથી ય ચઢિયાતા એવા પોતાના બહ્મચર્યના પરમ તેજથી શિષ્યોને સન્મતિતર્કમાં ય વિદ્વાન બનાવ્યા. ll૧૧૦ના '૧. TE = વૃક્ષ | * આ એક કઠિનતમ ગ્રંથ છે.
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy