SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ सिद्धान्तमहोदधौ आसन्नमृत्यवे पित्रे, વંસ્તરેડસૌ સમાધિ: सुपुत्रैकवरेण्योऽसौ, ઢો ઢીલાં વાચથી: IIરૂરૂ II - ચતુર્થસ્તરો: ૨૮ ઉમદા ચિત્તના સ્વામિ એવા તેમણે મૃત્યુ ! શય્યાએ રહેલા સંસારી પિતાશ્રીને સમાધિ આપી દીક્ષા પ્રદાન કરી... ખરેખર... તેમના જેવો સુપુત્ર બીજો કોણ હશે ?l૩૩ જન્મ અને ધર્મસંસ્કારના દાતા એવા પિતાને ઉત્તમ (સર્વવિરતિ ધર્મ આપવા વડે જીવન્મુક્ત આ મહાપુરુષ તેઓશ્રીનાં ઉપકારનાં મહાભારથી મુક્ત બન્યાં.il૩૪ - जन्मधर्मप्रदातुः स, वरधर्मप्रदानतः। उपकारमहाभार मुक्तोऽभून्मुक्तसन्निभः ।।३४ ।। - પ્રતિષ્ઠાના મહોત્સવમાં મજૂરોનું રાત્રિ ભોજન જોઈ ગુરૂદેવે કહ્યું.. “જો આમ કરવાનું હોય તો મારે પ્રતિષ્ઠા કરવી નથી.”. ll૩૫ - महोत्सवे प्रतिष्ठायाः किङ्कररात्रिभोजनम् । दृष्ट्वाऽऽख्याद्यद्यदो भावि, પ્રતિષ્ઠામાં ને રૂબTI - ( - दोषभीरुतया चाऽसौ, स्वगणेऽकारयत्तथा। व्याख्यानानन्तरं मिथ्या તુવૃતવાનમથદો !!ારૂદ્દા કેવી દોષભીરુતા ! સૂરિદેવે સ્વશિષ્યગણમાં વ્યાખ્યાન પછી(ભૂલથી ઉત્સુત્ર બોલાયું હોય તેના માટે) “મિચ્છામિ દુક્કડં' આપવાની વિધિ પ્રવર્તાવી હતી.IIBધ્રા - समयदर्शकं यन्त्रं, वायुजीवकृपाणकम् । व्यापृतं गुरुशिष्यैर्न, વાયુનીવપાધરે: સારૂછી વાયુકાયનાં જીવો માટે તલવારયુક્ત એવી ઘડિયાળ વાયુકાયના જીવો પરની કરુણાના ધારક ગુરૂદેવ અને તેમના શિષ્યોએ વાપરી ન હતી. laoll ચારિત્રચૂડામણિતા -
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy